- નેશનલ
ડુંગળીની નિકાસ મામલે મોદી સરકારનો નિર્ણય ખેડૂતોને લોલીપોપઃ જાણો કોણે કહ્યું આમ
અમદાવાદઃ એક તરફ ખેડૂતોનુ આંદોલન આક્રમક બની રહ્યું છે ત્યારે બીજી બાજુ મોદી સરકારે ડુંગળી પરની નિકાસ હટાવવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણયને ચૂંટણી પહેલાં જાહેર કરવામાં આવ્યો હોવાથી વિપક્ષ તેની ટીકા કરી રહ્યું છે. ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ…
- આપણું ગુજરાત
હવે અમદાવાદ આવવું થશે સરળ! ઉદયપુરના ટ્રાફિકને ટાળવા 6-લેન ગ્રીનફિલ્ડ ઉદયપુર બાયપાસનો વિકલ્પ
અમદાવાદ: રાજસ્થાનમાં ઉદ્ઘાટન પામેલા 6 લેન ગૃન્ફિલ્ડ ઉદયપુર બાયપાસ (દેબારી-કાયા ગામ) યાત્રાનો સમય બચાવવા અને અમદાવાદ, ઉદયપુર, નાથદ્વારા, ચિત્તોડગઢ, જયપુર, અજમેર અને દિલ્હી જેવા શહેરોની સારી કનેક્ટિવિટી માટે સજ્જ છે. ઉદયપુર હાઇવે પર ડાબરી અને કાયા ગામો વચ્ચે 23.9 કિમીના…
- નેશનલ
લગ્ન સમારંભમાં મધમાખીઓએ કર્યો હુમલો ને પછી…..
મધ્ય પ્રદેશના ગુનામાં એક લગ્ન સમારંભ મધમાખીઓના આતંકનો શિકાર થઇ ગયો અને ઘણા મહેમાનો ઘાયલ થયા. બે જણને તો આઇસીયુમાં દાખલ કરવા પડ્યા. મળતી વિગત મુજબ જ્યાં લગ્ન સમારોહ યોજાયો હતો એ સ્થળની આસપાસ ઘણા મધપૂડા હતા. મધમાખીઓએ જ્યારે લોકો…
- સ્પોર્ટસ
જાણો…આ જાણીતા ફાસ્ટ બોલરને માથામાં કેવી રીતે બૉલ વાગ્યો, નવાઈ પામશો તમે!
ઢાકા: ઘણી હરીફ ટીમોના બૅટર્સ બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાનના ફાસ્ટ બૉલમાં હરીફ બૅટર માથાની ઈજાથી બચી ગયા હશે, પણ રવિવારે સવારે ચટગાંવના મેદાન પર એવું બન્યું જે જાણીને તમને આશ્ર્ચર્ય થયા વિના નહીં રહે.સ્થાનિક સ્પર્ધા બાંગ્લાદેશ પ્રીમિયર લીગ દરમ્યાન…
- આમચી મુંબઈ
ટમેટાની આડમાં કાંદાની તસ્કરી: 82.93 મેટ્રીક ટન કાંદા મોકલવામાં આવી રહ્યા હતા
નાગપુર: સોનાની દાણચોરી, માનવ તસ્કરી આ બધું તો આપણે સાંભળેલું છે, પણ હવે કાંદાની પણ તસ્કરી થઇ રહી હોવાનું સામે આવ્યું છે. મહારાષ્ટ્રમાં કસ્ટમ્સ વિભાગે મોટા પ્રમાણમાં કાંદાની થઇ રહેલી તસ્કરી પકડી પાડી હતી. કસ્ટમ્સ વિભાગે 82.93 મેટ્રીક ટન ગેરકાયદે…
- ધર્મતેજ
બે દિવસ બાદ સર્જાશે Budhaditya Rajyog, Shash Rajyog, આ ત્રણ રાશિના લોકોને મળશે ભાગ્યનો પૂરેપૂરો સાથ…
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહના ગોચર વિશે માહિતી આપવામાં આવી છે. આજે આપણે અહીં આવા જ એક ગોચર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. ગ્રહોનો રાજકુમાર બુધ 20મી ફેબ્રુઆરીના દિવસે કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે અને કુંભ રાશિમાં…
- નેશનલ
તો શું હવે નવજોત સિંહ સિદ્ધુ પણ કરશે ઘર વાપસી!
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસને એક વધુ ઝટકો લાગવા જઇ રહ્યો છે, કારણ કે નવજોત સિંહ સિદ્ધુ પાર્ટી છોડી દે તેવી શક્યતા છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર નવજોત સિંહ સિદ્ધુ દેશની સૌથી જૂની પાર્ટી કૉંગ્રેસ છોડીને ફરી એકવાર ભાજપમાં…
- ટોપ ન્યૂઝ
ખેડૂતો માટે ખુશખબર! ડુંગળીના નિકાસ પર લાગેલો પ્રતિબંધ હટાવાયો, સમય મર્યાદા પહેલા જ કેન્દ્ર સરકારે કર્યો મહત્વનો નિર્ણય
નવી દિલ્હી: ભૂતકાળમાં ડુંગળીના ભાવે લોકોને ભારે રડાવ્યા હતા. જેને લઈને તેના ભાવને અંકુશમાં રાખવા માટે કેન્દ્ર સરકારે તેના નિકાસ પર પ્રતિબંધ લાદી દીધો હતો. આ પ્રતિબંધ 31 માર્ચ 2024 સુધી લાદવામાં આવ્યો હતો, પરંતુ સમય મર્યાદા પૂર્ણ થાય તે…