- નેશનલ
UP: અખિલેશે કોંગ્રેસને ઓફર કરી 17 બેઠક, INDIA ગઠબંધન માટે અખિલેશનો ‘છેલ્લો દાવ’
લખનૌ: અખિલેશ યાદવે કહ્યું છે કે બેઠકોની વહેંચણી (UP Seat Sharing SP Congress) નક્કી થયા બાદ જ સમાજવાદી પાર્ટી ભારત જોડો ન્યાય યાત્રામાં (Bharat jodo nyay yatra) સામેલ થશે. સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને 17 લોકસભા (loksabha election 2024) સીટો…
- નેશનલ
ગોવામાં શિવાજીની પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ આ કારણસર ગોવાના પ્રધાન ઘાયલ…
પણજી: દક્ષિણ ગોવાના એક ગામમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના અનાવરણ બાદ પથ્થરમારો થતાં ગોવાના પ્રધાન ઘાયલ થયા હતા. અમુક લોકોએ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કર્યા પછી રવિવારે માર્ગો શહેર નજીકના સાઓ જોસ દે અરેલ ગામમાં ભારે પોલીસ હાજરી વચ્ચે…
- સ્પોર્ટસ
IND vs ENG: શરમજનક હાર પછી પણ ઇંગ્લેન્ડના કેપ્ટનના સૂર બદલાતા નથી, આપ્યું મોટું નિવેદન
રાજકોટઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં ત્રીજી ટેસ્ટમાં શરમજનક હાર પછી ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે તાજેતરમાં સૌથી મોટું નિવેદન આપ્યું હતું. સિરીઝમાં 1-2થી ઇંગ્લેન્ડ ભારતથી પાછળ રહ્યું હોવા છતાં સિરીઝ જીતવાનું જોઈ રહ્યું છે.સ્ટોક્સે મેચ બાદ પ્રેસ…
- સ્પોર્ટસ
મેચ જીત્યા પછી જાડેજા ‘બાપુ’એ પત્ની રિવાબાને શું આપી હતી ભેટ?
રાજકોટ: ભારતે ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને 434 રનના ધરખમ માર્જિનથી હરાવી અને આ જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી યશસ્વી જયસ્વાલ અને ગુજરાતના (રાજપૂત બૉય) જાડેજા બાપુ રવિન્દ્ર જાડેજાએ. જાડેજાએ મેચમાં કરેલા ધમાકેદાર પ્રદર્શનને કારણે ‘પ્લેયર ઑફ ધ મેચ’ પસંદ કરવામાં આવ્યો હતો.…
- આમચી મુંબઈ
હત્યા કેસના આરોપીઓની અન્ય એક યુવકને મારી મૃતદેહ કસારા ઘાટમાં ફેંક્યાની કબૂલાત
થાણે: લાંબા અંતરની ટ્રેનોમાં પાણીની બૉટલ્સ વેચનારા યુવકની હત્યા કરી મૃતદેહ વૈતરણા નદીના પુલ પરથી નીચે ફેંકી દેવાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓએ અન્ય એક યુવકની મારી નાખી તેનો મૃતદેહ કસાર ઘાટમાં ફેંક્યાની કબૂલાત કરી હોવાનો દાવો પોલીસે કર્યો હતો.કસારા પોલીસ…