- નેશનલ
ગોવામાં શિવાજીની પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ આ કારણસર ગોવાના પ્રધાન ઘાયલ…
પણજી: દક્ષિણ ગોવાના એક ગામમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના અનાવરણ બાદ પથ્થરમારો થતાં ગોવાના પ્રધાન ઘાયલ થયા હતા. અમુક લોકોએ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કર્યા પછી રવિવારે માર્ગો શહેર નજીકના સાઓ જોસ દે અરેલ ગામમાં ભારે પોલીસ હાજરી વચ્ચે…
- સ્પોર્ટસ
IND vs ENG: શરમજનક હાર પછી પણ ઇંગ્લેન્ડના કેપ્ટનના સૂર બદલાતા નથી, આપ્યું મોટું નિવેદન
રાજકોટઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં ત્રીજી ટેસ્ટમાં શરમજનક હાર પછી ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે તાજેતરમાં સૌથી મોટું નિવેદન આપ્યું હતું. સિરીઝમાં 1-2થી ઇંગ્લેન્ડ ભારતથી પાછળ રહ્યું હોવા છતાં સિરીઝ જીતવાનું જોઈ રહ્યું છે.સ્ટોક્સે મેચ બાદ પ્રેસ…
- સ્પોર્ટસ
મેચ જીત્યા પછી જાડેજા ‘બાપુ’એ પત્ની રિવાબાને શું આપી હતી ભેટ?
રાજકોટ: ભારતે ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને 434 રનના ધરખમ માર્જિનથી હરાવી અને આ જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી યશસ્વી જયસ્વાલ અને ગુજરાતના (રાજપૂત બૉય) જાડેજા બાપુ રવિન્દ્ર જાડેજાએ. જાડેજાએ મેચમાં કરેલા ધમાકેદાર પ્રદર્શનને કારણે ‘પ્લેયર ઑફ ધ મેચ’ પસંદ કરવામાં આવ્યો હતો.…
- આમચી મુંબઈ
હત્યા કેસના આરોપીઓની અન્ય એક યુવકને મારી મૃતદેહ કસારા ઘાટમાં ફેંક્યાની કબૂલાત
થાણે: લાંબા અંતરની ટ્રેનોમાં પાણીની બૉટલ્સ વેચનારા યુવકની હત્યા કરી મૃતદેહ વૈતરણા નદીના પુલ પરથી નીચે ફેંકી દેવાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓએ અન્ય એક યુવકની મારી નાખી તેનો મૃતદેહ કસાર ઘાટમાં ફેંક્યાની કબૂલાત કરી હોવાનો દાવો પોલીસે કર્યો હતો.કસારા પોલીસ…
- નેશનલ
ડુંગળીની નિકાસ મામલે મોદી સરકારનો નિર્ણય ખેડૂતોને લોલીપોપઃ જાણો કોણે કહ્યું આમ
અમદાવાદઃ એક તરફ ખેડૂતોનુ આંદોલન આક્રમક બની રહ્યું છે ત્યારે બીજી બાજુ મોદી સરકારે ડુંગળી પરની નિકાસ હટાવવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણયને ચૂંટણી પહેલાં જાહેર કરવામાં આવ્યો હોવાથી વિપક્ષ તેની ટીકા કરી રહ્યું છે. ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ…
- આપણું ગુજરાત
હવે અમદાવાદ આવવું થશે સરળ! ઉદયપુરના ટ્રાફિકને ટાળવા 6-લેન ગ્રીનફિલ્ડ ઉદયપુર બાયપાસનો વિકલ્પ
અમદાવાદ: રાજસ્થાનમાં ઉદ્ઘાટન પામેલા 6 લેન ગૃન્ફિલ્ડ ઉદયપુર બાયપાસ (દેબારી-કાયા ગામ) યાત્રાનો સમય બચાવવા અને અમદાવાદ, ઉદયપુર, નાથદ્વારા, ચિત્તોડગઢ, જયપુર, અજમેર અને દિલ્હી જેવા શહેરોની સારી કનેક્ટિવિટી માટે સજ્જ છે. ઉદયપુર હાઇવે પર ડાબરી અને કાયા ગામો વચ્ચે 23.9 કિમીના…
- નેશનલ
લગ્ન સમારંભમાં મધમાખીઓએ કર્યો હુમલો ને પછી…..
મધ્ય પ્રદેશના ગુનામાં એક લગ્ન સમારંભ મધમાખીઓના આતંકનો શિકાર થઇ ગયો અને ઘણા મહેમાનો ઘાયલ થયા. બે જણને તો આઇસીયુમાં દાખલ કરવા પડ્યા. મળતી વિગત મુજબ જ્યાં લગ્ન સમારોહ યોજાયો હતો એ સ્થળની આસપાસ ઘણા મધપૂડા હતા. મધમાખીઓએ જ્યારે લોકો…