- નેશનલ
Kejriwal Arrest Live: દિલ્હી સરકારના પ્રધાન આતિશી અને સૌરભ ભારદ્વાજની અટકાયત, AAP કાર્યકર્તાઓનો હોબાળો
નવી દિલ્હી: ED દ્વારા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં AAP કાર્યકર્તાઓ, નેતાઓ અને વિધાન સભ્યોએ દિલ્હીના AAPના મુખ્યાલયની બહાર પ્રદર્શન કરી રહ્યા છે. પોલીસે દિલ્હી સરકારના પ્રધાન આતિશી માર્લેના અને સૌરભ ભારદ્વાજની અટકાયત કરી છે. આ ઉપરાંત ઘણા કાર્યકર્તાઓની…
- આપણું ગુજરાત
કૉંગ્રેસમુક્ત ગાંધીનગરઃ કૉંગ્રેસના બે કોર્પોરેટર ભગવો ધારણ કરે તેવી શક્યતા
અમદાવાદઃ ગાંધીનગર ગુજરાતની રાજધાની છે અને અહીંથી આખા રાજ્યનું સંચાલન થાય છે ત્યારે ગાંધીનગરની ગાદીથી તો કૉંગ્રેસ 30 વર્ષથી દૂર છે, પરંતુ હવે ગાંધીનગર મ્યુનિસિપાલિટી પણ કૉંગ્રેસમુક્ત થવા જઈ રહી છે. કૉંગ્રેસના ગઢ ગણાતા આ શહેરમાં લોકસભાથી માંડી પાલિકામાં એક…
- નેશનલ
Arvind Kejriwal Arrest: CJI ચંદ્રચુડે કેજરીવાલની અરજી પર સુનાવણી ના કરી, સ્પેશિયલ બેંચ સમક્ષ જવા કહ્યું
નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ED દ્વારા ધરપકડ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં વહેલી સુનાવણીની માંગ કરી હતી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો, તેમણે કહ્યું…
- નેશનલ
નિર્માણાધીન પુલનો સ્લેબ તુટતા એકનું મોત, 30 મજૂર દટાયા હોવાની આશંકા, જાણો ક્યાંની છે ઘટના
લાખનૌ: બિહારના સુપૌલમાં બનેલા દેશના સૌથી મોટા બકૌર પુલના ત્રણ પિલરનો ગર્ડર તૂટી પડતાં એક મજૂરનું મોત થયું છે (bihar bridge collapse). જ્યારે 15 થી 20 કામદારો ઘાયલ થયા છે. પોલીસ ઘટનાસ્થળે હાજર છે અને રાહત કાર્ય ચાલી રહ્યું છે.…
- નેશનલ
દિલ્હીમાં આજે મેટ્રોના અમુક સ્ટેશન બંધ, આપના પ્રદર્શનો વાતાવરણ તંગ કરે તેવી શક્યતા
નવી દિલ્હીઃ આમ આદમી પક્ષના મુખ્ય પ્રધાન અને પક્ષના સંયોજક અરવિંદ કેજરીવાલની ધરપકડના પગલે દિલ્હીમાં વાતાવરણ તંગ થવાની શક્યતા છે.દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીએ ભાજપ વિરુદ્ધ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે. જેના કારણે આજે…
- સ્પેશિયલ ફિચર્સ
Shukra Pradosh Vrat: સુખી દાંપત્ય જીવન માટે આજે કરો ભોળાનાથની પૂજા, જાણો પ્રદોષ વ્રત મુહૂર્ત અને પુજા વિધિ
આજે એટલે કે 22મી માર્ચે પ્રદોષ વ્રત રાખવામાં આવશે. દર મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ પ્રદોષ વ્રત રાખવાનો નિયમ છે. આ દિવસે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, પ્રદોષ વ્રતનું પાલન…
- નેશનલ
વાહ યુપી પોલીસ! રાત્રે એન્કાઉન્ટરમાં પગે ગોળી વાગી અને સવારે ફરજ પર હાજર
યોગી આદિત્યનાથના નેતૃત્વમાં યુપી પોલીસ તેમના એન્કાઉન્ટર અને બંદૂકોની ધાંય ધાંય માટે પ્રખ્યાત છે. આ વખતે પણ યુપી પોલીસ બદાઉનના એન્કાઉન્ટર માટે ચર્ચામાં છે. આ એન્કાઉન્ટરમાં એક સબ ઇન્સ્પેક્ટરને પણ ગોળી વાગી હતી. પોલીસે રાત્રે ગુનેગારનું એન્કાઉન્ટર કર્યું હતું જે…
- ટોપ ન્યૂઝ
કેન્દ્રની Fact Check Unit પર સુપ્રીમની રોક, કહ્યું, ‘અભિવ્યક્તિની આઝાદી પર ખતરો’
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે PIBના ફેક્ટ ચેક યુનિટની (fact check unit) સ્થાપના પર પ્રતિબંધ મૂક્યો છે. સુપ્રીમ કોર્ટે આઈટી એમેન્ડમેન્ટ રૂલ્સ 2023 હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ફેક્ટ ચેક યુનિટ (FCU)ની 20 માર્ચની સૂચના પર સ્ટે મૂક્યો છે. તમને જણાવી દઈએ…
- આમચી મુંબઈ
મુંબઈમાં રાજકીય પક્ષોને સતાવી રહી છે આ ચિંતા, મતદાતાઓને કરી રહ્યા છે ખાસ અપીલ…
મુંબઈઃ લોકસભાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. એક તરફ જ્યાં મુંબઈ અને રાજ્યમાં ઉષ્ણતાનો પારો ઉંચેને ઉંચે જઈ રહ્યો છે એ જ રીતે રાજકીય માહોલમાં પણ ગરમાગરમી જોવા મળી રહી છે. ચૂંટણી જાહેર થતાં જ રાજકીય પક્ષોએ ઉમેદવારોની યાદી જાહેર…