- નેશનલ
દમ લગા કે હઈશાઃ અમેઠીમાં કર્મચારીઓએ ટ્રેનને ધક્કો મારી સ્ટેશન પહોંચાડી બોલો!
અમેઠીઃ ધક્કો મારીને કાર કે બસને ચાલતી કરતા તમે જોઈ હશે, પણ ઉત્તર પ્રદેશના અમેઠીમાં તો ટ્રેનને ધક્કો મારી સ્ટેશન પર પહોંચાડવામાં આવી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાં રેલવે વિભાગની બેદરકારીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં…
- નેશનલ
કેજરીવાલની ધરપકડ પર અણ્ણા હજારેએ કહી આ વાત, કહ્યું, ‘… તેણે મારી વાત ન માની’
નવી દિલ્હી: દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal arrested) ની મુશ્કેલીઓ વધી રહી છે. આ દરમિયાન સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ કેજરીવાલની ધરપકડને લઈને મોટું નિવેદન આપ્યું છે (Anna Hazare on CM Arvind Kejriwal arrest). અણ્ણા હજારેએ કહ્યું…
- નેશનલ
Delhi Excise Policy: BRS નેતા કે. કવિતાને રાહત ન મળી, સુપ્રીમ કોર્ટે જામીન આપવાનો ઈનકાર કર્યો
નવી દિલ્હી: દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા કે કવિતાની બુધવારના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. કવિતાએ ધરપકડ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, આજે સુનાવણી કરતા સુપ્રીમ…
- નેશનલ
Kejriwal Arrest Live: દિલ્હી સરકારના પ્રધાન આતિશી અને સૌરભ ભારદ્વાજની અટકાયત, AAP કાર્યકર્તાઓનો હોબાળો
નવી દિલ્હી: ED દ્વારા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં AAP કાર્યકર્તાઓ, નેતાઓ અને વિધાન સભ્યોએ દિલ્હીના AAPના મુખ્યાલયની બહાર પ્રદર્શન કરી રહ્યા છે. પોલીસે દિલ્હી સરકારના પ્રધાન આતિશી માર્લેના અને સૌરભ ભારદ્વાજની અટકાયત કરી છે. આ ઉપરાંત ઘણા કાર્યકર્તાઓની…
- આપણું ગુજરાત
કૉંગ્રેસમુક્ત ગાંધીનગરઃ કૉંગ્રેસના બે કોર્પોરેટર ભગવો ધારણ કરે તેવી શક્યતા
અમદાવાદઃ ગાંધીનગર ગુજરાતની રાજધાની છે અને અહીંથી આખા રાજ્યનું સંચાલન થાય છે ત્યારે ગાંધીનગરની ગાદીથી તો કૉંગ્રેસ 30 વર્ષથી દૂર છે, પરંતુ હવે ગાંધીનગર મ્યુનિસિપાલિટી પણ કૉંગ્રેસમુક્ત થવા જઈ રહી છે. કૉંગ્રેસના ગઢ ગણાતા આ શહેરમાં લોકસભાથી માંડી પાલિકામાં એક…
- નેશનલ
Arvind Kejriwal Arrest: CJI ચંદ્રચુડે કેજરીવાલની અરજી પર સુનાવણી ના કરી, સ્પેશિયલ બેંચ સમક્ષ જવા કહ્યું
નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ED દ્વારા ધરપકડ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં વહેલી સુનાવણીની માંગ કરી હતી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો, તેમણે કહ્યું…
- નેશનલ
નિર્માણાધીન પુલનો સ્લેબ તુટતા એકનું મોત, 30 મજૂર દટાયા હોવાની આશંકા, જાણો ક્યાંની છે ઘટના
લાખનૌ: બિહારના સુપૌલમાં બનેલા દેશના સૌથી મોટા બકૌર પુલના ત્રણ પિલરનો ગર્ડર તૂટી પડતાં એક મજૂરનું મોત થયું છે (bihar bridge collapse). જ્યારે 15 થી 20 કામદારો ઘાયલ થયા છે. પોલીસ ઘટનાસ્થળે હાજર છે અને રાહત કાર્ય ચાલી રહ્યું છે.…
- નેશનલ
દિલ્હીમાં આજે મેટ્રોના અમુક સ્ટેશન બંધ, આપના પ્રદર્શનો વાતાવરણ તંગ કરે તેવી શક્યતા
નવી દિલ્હીઃ આમ આદમી પક્ષના મુખ્ય પ્રધાન અને પક્ષના સંયોજક અરવિંદ કેજરીવાલની ધરપકડના પગલે દિલ્હીમાં વાતાવરણ તંગ થવાની શક્યતા છે.દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીએ ભાજપ વિરુદ્ધ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે. જેના કારણે આજે…
- સ્પેશિયલ ફિચર્સ
Shukra Pradosh Vrat: સુખી દાંપત્ય જીવન માટે આજે કરો ભોળાનાથની પૂજા, જાણો પ્રદોષ વ્રત મુહૂર્ત અને પુજા વિધિ
આજે એટલે કે 22મી માર્ચે પ્રદોષ વ્રત રાખવામાં આવશે. દર મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ પ્રદોષ વ્રત રાખવાનો નિયમ છે. આ દિવસે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, પ્રદોષ વ્રતનું પાલન…