- મનોરંજન
Aishwarya Rai And Abhishek Bachchanએ સાથે મળીને લીધો મહત્વનો નિર્ણય, દીકરી આરાધ્યા…
Aishwarya Rai Bachchan- Abhishek Bachchan તેમ જ બચ્ચન પરિવાર વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી બધું બરાબર નથી ચાલી રહ્યું એવી ચર્ચા ચાલી રહી હતી. પણ હાલમાં જ હોળીના દિવસે આખો બચ્ચન પરિવાર સાથે જોવા મળતા આ બધી ચર્ચાઓ પર ફરી એક…
- ઇન્ટરનેશનલ
‘પેલેસ્ટિનિયનોને તેમના વતનથી વંચિત રાખવામાં આવ્યા’, વિદેશ પ્રધાન એસ જયશંકર
ઇઝરાયલ છેલ્લા 6 મહિનાથી ગાઝા પર સતત હુમલા કરી રહ્યું છે, જેમાં હજુ સુધીમાં 36000થી વધુ પેલેસ્ટિનિયન નાગરીકોના મોત નીપજ્યા છે. જેને કારણે દુનિયાભરમાં ઇઝરાયલની ટીકા કરવામાં આવી રહી છે. એવામાં ભારતે પણ ખુલીને ઇઝારાયના સૈન્ય અભિયાનની ટીકા કરી છે…
- નેશનલ
કોંગ્રેસને દાઝ્યા પર ડામ, પહેલા હાઇકોર્ટે અરજી ફગાવી હવે આવકવેરા વિભાગે રૂ. 1700 કરોડની નોટિસ ફટકારી
નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીને ગુરુવારે દિલ્હી હાઇકોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો હતો. ત્યારબાદ હવે આવકવેરા વિભાગે તેમની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે .આવકવેરા વિભાગે કોંગ્રેસ પાર્ટીને લગભગ 1700 કરોડ રૂપિયાની નોટિસ આપી છે. આ નોટિસ સાથે જ લોકસભાની ચૂંટણી પહેલા દેશની સૌથી…
- નેશનલ
Jammu-Kashmir accident: જમ્મુ-શ્રીનગર હાઈવે પર જઈ રહેલી કાર ખીણમાં ખાબકતાં 10નાં મોત
શ્રીનગર: ગત મોડી રાત્રે જમ્મુ-શ્રીનગરના રામબન વિસ્તારના બેટરી ચશ્મા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જમ્મુ-શ્રીનગર હાઈવે પર એક પેસેન્જર વાહન ખીણમાં ખાબકતાં દસ લોકોનાં મોત થયાં છે. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના મોડી રાત્રે લગભગ 1.15 વાગ્યે બની હતી વાહન…
- નેશનલ
ગુરુ કેતુની યુતીથી બનશે નવપંચમ યોગ, કરાવશે આ રાશિઓને બંપર લાભ
જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેનો પ્રભાવ દરેક રાશિઓ પર પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુ અને કેતુ બંનેને ખાસ ગ્રહ માનવામાં આવે છે. આ બે ગ્રહો જ્યારે એક રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે કેટલાક યોગ રચાય…
મુખ્તાર અન્સારીની મોત પર રાજકારણ શરૂ, વિપક્ષોએ કરી તપાસની માગ
યુપીની બાંદાની જેલમાં બંધ કુખ્યાત ડોન મુખ્તાર અન્સારીનું કાર્ડિયાક અરેસ્ટથી મોત થયું છે. બાંદાની મેડિકલ કૉલેજે તેના મૃત્યુની પુષ્ટિ કરી છે. મુખ્તાર અન્સારીના મોત બાદ સમગ્ર રાજ્યમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મઉ અને ગાઝીપુરમાં પોલીસ ફ્લેગ માર્ચ કરી રહી…
- નેશનલ
AI careers: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એક્સપર્ટ્સની માર્કેટમાં જોરદાર માંગ, વિશાળ તકો સાથે લાખોમાં પગાર
નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI (Artificial Intelligence i.e. AI) નો ઉપયોગ સમગ્ર વિશ્વમાં ઝડપથી વધી રહ્યો છે. તેના ઝડપી વિકાસને કારણે, ભારતમાં પણ AI અને મશીન લર્નિંગમાં પ્રોફેશનલ નિષ્ણાતોની માંગ વધી રહી છે. સ્ટાફિંગ ફર્મ રેન્ડસ્ટેડના જણાવ્યા અનુસાર,…
- નેશનલ
‘ઊંડું કાવતરું હતું, સ્લો પોઈઝન આપવામાં આવી રહ્યું હતું…’ મુખ્તાર અંસારીના પુત્ર ઓમરે લગાવ્યા ગંભીર આરોપ
કુખ્યાત ડોન મુખ્તાર અન્સારીનું કાર્ડિયાક અરેસ્ટથી મોત થયું છે. તેની મોતથી પરિવાર સદમામાં છે. તેના પુત્રએ રાજ્ય સરકાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે તેના પિતાને slow poison આપવામાં આવી રહ્યું હતું.માફિયા મુખ્તાર અન્સારીના મૃત્યુ પર તેના પુત્ર ઓમર…