- નેશનલ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેન વિરુદ્ધ ED ફાઇલ કરી શકે છે ચાર્જશીટ, આજે જેલમાં 60 દિવસ પૂર્ણ
રાંચિ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) રાંચીના બાર્ગેન વિસ્તારમાં 8.46 એકર જમીન કૌભાંડમાં ઝારખંડના ભૂતપૂર્વ સીએમ હેમંત સોરેન (Former Jharkhand CM Hemant Soren) વિરુદ્ધ 30 માર્ચે વિશેષ PMLA કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી શકે છે. એજન્સીએ આ કેસમાં તપાસ લગભગ પૂર્ણ કરી લીધી…
- નેશનલ
Delhi liquor policy case: ED એ વધુ એક AAP નેતાને સમન્સ મોકલ્યું, પૂછપરછ માટે બોલાવ્યા
દિલ્હી લિકર પોલિસી સાથે સંભંધિત મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટી(AAP)ની મુશ્કેલીઓ વધી રહી છે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ AAPના વધુ એક નેતાને સમન્સ પાઠવ્યું છે. EDએ દિલ્હી સરકારમાં પરિવહન પ્રધાન કૈલાશ ગેહલોત(Kailash Gahlot)ને સમન્સ પાઠવી પૂછપરછ માટે બોલાવ્યા છે. આ કેસમાં…
- આમચી મુંબઈ
આ ત્રણ બેઠક માટે ફડણવીસ-શિંદેએ અડધી રાત સુધી ચર્ચા કરી પણ…
મુંબઈઃ લોકસભાની ચૂંટણી જાહેર થઈ અને મતદાન નજીક આવી રહ્યું છે, પરંતુ મહારાષ્ટ્રના તમામ પક્ષો હજુ ઉમેદવારોના નામ જાહેર કરી શક્યા નથી. આનું કારણ અલગ અલગ પક્ષોએ ગઠબંધન કર્યા છે, પરંતુ હવે તેમની વચ્ચે બેઠક વહેંચણી મામલે કોઈ તાલમેલ જામતો…
- મનોરંજન
જાણીતા અભિનેતાએ 48 વર્ષે દુનિયાને કહ્યું અલવિદા, સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ઘેરો શોક
સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તમિલ સિનેમાના જાણીતા અભિનેતા ડેનિયલ બાલાજીનું (Daniel Balaji has passed away) નિધન થયું છે. અભિનેતાનું શુક્રવારે હૃદયરોગથી અવસાન થયું હતું. તેઓ 48 વર્ષના હતા. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેને ખાનગી…
- મનોરંજન
Aishwarya Rai And Abhishek Bachchanએ સાથે મળીને લીધો મહત્વનો નિર્ણય, દીકરી આરાધ્યા…
Aishwarya Rai Bachchan- Abhishek Bachchan તેમ જ બચ્ચન પરિવાર વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી બધું બરાબર નથી ચાલી રહ્યું એવી ચર્ચા ચાલી રહી હતી. પણ હાલમાં જ હોળીના દિવસે આખો બચ્ચન પરિવાર સાથે જોવા મળતા આ બધી ચર્ચાઓ પર ફરી એક…
- ઇન્ટરનેશનલ
‘પેલેસ્ટિનિયનોને તેમના વતનથી વંચિત રાખવામાં આવ્યા’, વિદેશ પ્રધાન એસ જયશંકર
ઇઝરાયલ છેલ્લા 6 મહિનાથી ગાઝા પર સતત હુમલા કરી રહ્યું છે, જેમાં હજુ સુધીમાં 36000થી વધુ પેલેસ્ટિનિયન નાગરીકોના મોત નીપજ્યા છે. જેને કારણે દુનિયાભરમાં ઇઝરાયલની ટીકા કરવામાં આવી રહી છે. એવામાં ભારતે પણ ખુલીને ઇઝારાયના સૈન્ય અભિયાનની ટીકા કરી છે…
- નેશનલ
કોંગ્રેસને દાઝ્યા પર ડામ, પહેલા હાઇકોર્ટે અરજી ફગાવી હવે આવકવેરા વિભાગે રૂ. 1700 કરોડની નોટિસ ફટકારી
નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીને ગુરુવારે દિલ્હી હાઇકોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો હતો. ત્યારબાદ હવે આવકવેરા વિભાગે તેમની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે .આવકવેરા વિભાગે કોંગ્રેસ પાર્ટીને લગભગ 1700 કરોડ રૂપિયાની નોટિસ આપી છે. આ નોટિસ સાથે જ લોકસભાની ચૂંટણી પહેલા દેશની સૌથી…
- નેશનલ
Jammu-Kashmir accident: જમ્મુ-શ્રીનગર હાઈવે પર જઈ રહેલી કાર ખીણમાં ખાબકતાં 10નાં મોત
શ્રીનગર: ગત મોડી રાત્રે જમ્મુ-શ્રીનગરના રામબન વિસ્તારના બેટરી ચશ્મા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જમ્મુ-શ્રીનગર હાઈવે પર એક પેસેન્જર વાહન ખીણમાં ખાબકતાં દસ લોકોનાં મોત થયાં છે. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના મોડી રાત્રે લગભગ 1.15 વાગ્યે બની હતી વાહન…