- નેશનલ

પુત્રની હત્યા, ટીશ્યુ પેપર પર લખેલું કારણ, 642 પાનાની ચાર્જશીટમાં સૂચના સેઠનો પર્દાફાશ…
જ્યારથી સૂટકેસમાં રાખવામાં આવેલા સૂચના સેઠના ચાર વર્ષના પુત્રના મૃતદેહનું સત્ય સામે આવ્યું છે ત્યારથી ગોવા પોલીસને સતત બે પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. પહેલો પ્રશ્ન એ છે કે સૂચનાના પુત્રનું મૃત્યુ કેવી રીતે થયું? અને બીજો પ્રશ્ન એ છે…
- નેશનલ

મારી પાસે શબ્દો નથીઃ મનુ સંઘવીના આ નિવેદન પર જસ્ટિસ નાગરત્ના પણ હસી પડ્યા
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં દરરોજ અનેક કેસોની સુનાવણી થાય છે. કેટલાક કેસોની સુનાવણી દરમિયાન રસપ્રદ ઘટનાઓ બને છે, જે કોર્ટના વાતાવરણને સંપૂર્ણપણે બદલી નાખે છે. તાજેતરમાં, આવકવેરા વિભાગ દ્વારા કોંગ્રેસને ઘણી નોટિસ આપવામાં આવી હતી. બાકી ટેક્સની રકમ એટલી વધારે…
- સ્પેશિયલ ફિચર્સ

આ પદાર્થો શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલને બહાર ફેંકી દેશે, હાર્ટ એટેકનું જોખમ ઘટાડશે
આજના સમયમાં, ખરાબ જીવનશૈલી અને ખાવાની આદતોના કારણે, લોકો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જેમાં ખરાબ કોલેસ્ટ્રોલ લેવલ, હાર્ટ એટેક, સ્ટ્રોક, હાઈ બ્લડ પ્રેશર અને નર્વ ડેમેજ જેવી ગંભીર સમસ્યાઓ સામેલ છે. અહેવાલો અનુસાર જો તમે શારીરિક રીતે સક્રિય…
- ટોપ ન્યૂઝ

પૂર્વ PM મનમોહન સિંહ સહિત રાજ્યસભાના 54 સાંસદોનો કાર્યકાળ સમાપ્ત, 9 કેન્દ્રીય પ્રધાન પણ સામેલ
નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને નવ કેન્દ્રીય પ્રધાન સહિત રાજ્યસભાના 54 સભ્યોનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે, જેમાંથી સાત કેન્દ્રીય પ્રધાન સહિત 49 સભ્યોનો કાર્યકાળ મંગળવારે પૂરો થયો હતો. બાકીના પાંચ સભ્યોનો કાર્યકાળ આજે પૂરો થશે. આજે ભૂતપૂર્વ…
- આપણું ગુજરાત

ક્ષત્રિય સમાજનો હુંકાર ‘ભાજપ રૂપાલાને બચાવવા જીદ કરેશે તો…’ અહી તો ઘરે ઘરે લાગ્યા પોસ્ટર
રાજકોટ: parshottam rupala vs kshatriya samaj: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા પર હાલ બરાબર માછલાં ધોવાય રહ્યા છે. ક્ષત્રિય સમાજને લઈને પોતાની ટિપ્પણીને કારણે ગુજરાત અને રાજસ્થાનના રાજપુતો લાઘુમ છે. બે વાર માફી માંગવા છતાં પણ ક્ષત્રિય સમાજ…
- નેશનલ

કૉંગ્રેસને આવકવેરા વિભાગમાંથી મોટી રાહત, ચૂંટણી સુધી રૂ. 3,500 કરોડની વસૂલાત માટે એક્શન નહીં લેવાય
કોંગ્રેસ માટે રાહત મળે તેવા સમાચાર છે. આવકવેરા વિભાગે કોંગ્રેસને 3,500 કરોડની વસુલાત માટે નોટિસ આપી છે, જેનાથી પાર્ટી ઘણી ચિંતિત છે અને લોકસભાની ચૂંટણી દરમિયાન આટલી મોટી કાર્યવાહી પર સવાલ ઉઠાવી રહી છે. આવકવેરા વિભાગે સોમવારે કોર્ટમાં કહ્યું છે…
- સ્પેશિયલ ફિચર્સ

નીલ ગાયનો શિકાર કર્યા બાદ જ્યારે દીપડાએ મીડિયાકર્મી પર હુમલો કર્યો……
સોશિયલ મીડિયા પર આજકાલ હેરત પમાડે તેવા વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં જ રાજસ્થાનનો એક વીડિયો વારલ થયો છે, જેમાં દીપડાએ મીડિયાકર્મી પર હુમલો કર્યો હતો. આ દીપડાએ પહેલા નીલ ગાયનો શિકાર કર્યો હતો અને પછી ઝાડીઓમાં છુપાઇ ગયો…
- નેશનલ

Mukhtar Ansari ના મોતનું રહસ્ય! પોસ્ટ મોર્ટમ બાદ હવે થશે આ પ્રોસીજર, જાણો શું છે viscera Test
નવી દિલ્હી: માફિયા મુખ્તાર અંસારીના મોતને (Mafia Mukhtar Ansari Death) લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. પરિવારજનોનો આરોપ છે કે મુખ્તારને ‘સ્લો પોઈઝન’ (Slow Poison) આપવામાં આવ્યું છે. જો કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં (post-mortem report) મુખ્તારના મૃત્યુનું કારણ હાર્ટ એટેક…
- નેશનલ

ઓવૈસીએ મુખ્તાર અન્સારીના પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા
ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા માફિયા ડોન મુખ્તાર અન્સારીનું ગુરૂવારે ઉત્તર પ્રદેશના બાંદાની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ રવિવારે મુખ્તાર અન્સારીના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી.અન્સારીના નિધન પર શોક વ્યક્ત કરતા…









