- આપણું ગુજરાત
‘અમને પાછા પાડવાની કોશિશ તો કરશે જ પણ અમે છેક સુધી લાડીશું…’ પદ્મિનીબા વાળા
રાજકોટ: Parsottam Rupala vs kshtriya samaj રાજકોટ લોકસભા બેઠક પર પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ ચરમ સીમાએ છે. રૂપાલાએ બે વખત હાથ જોડીને માફી માંગવા છતાં ક્ષત્રિય સમાજમાં રોષની જ્વાળાઓ વધુને વધુ વિકરાળ સ્વરૂપ લેતી જાય છે. ગોંડલ ખાતે મળેલી બેઠકને લઈને…
- સ્પેશિયલ ફિચર્સ
બે માથા પણ એક શરીર… જોડિયા બહેનોમાંથી એકના લગ્ન થયા, બીજી હજુ કુંવારી
જન્મથી શરીરથી જોડાયેલી બે બહેનોમાંથી એકે લગ્ન કરી લીધા છે. નવાઇ નહીં પામતા આવું અશ્ક્ય લાગતી બાબતો પણ ક્યારેક બનતી હોય છે. આપણે વાત કરી રહ્યા છે બે બહેનોની. આ બંનેના નામ એબી હેન્સલ અને બ્રિટ્ટેની હેન્સેલ છે. આમાંથી એબીએ…
- Uncategorized
‘ભારત સાથે મળીને અમે આતંકવાદ સામેની લડાઈમાં મોટી ભૂમિકા ભજવીશું’ રશિયા
રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે કહ્યું હતું કે તેમનો દેશ ભારત અને અન્ય દેશોની સાથે મળીને આતંકવાદ સામે “નિર્ણાયક લડાઈ” લડવા માટે પ્રતિબદ્ધ છે. અલીપોવે, ‘X’ પર એક પોસ્ટમાં, મોસ્કોના ઉપનગરમાં 22 માર્ચે કોન્સર્ટ હોલ પર થયેલા હુમલાનો ઉલ્લેખ કર્યો હતો…
- નેશનલ
Fastag KYC: જો આ કામ આજે નહીં કરો તો આવતી કાલથી બે ગણો ટોલ ટેક્સ આપવો પડશે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
માર્ચ મહિનાનો આજે છેલ્લો દિવસ છે, આવતી કાલે એપ્રિલ મહિનો શરુ થવાનો છે, સાથે જ ઘણા નિયમો પણ બદલાશે. હાઈ વે પર ટોલ ટેક્સ ચુકવવા માટે જો તમે ફાસ્ટેગ(Fastag)નો ઉપયોગ કરતા હોઉં તો આ માહિતી તમારા માટે મહત્વપૂર્ણ છે. ફાસ્ટેગ…
- ઇન્ટરનેશનલ
શ્રીલંકાને Katchatheevu ટાપુ આપીને દેશની અખંડિતતાને નબળી પાડી, પીએમ મોદીનો કૉંગ્રેસ પર હુમલો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે શ્રીલંકાને Katchatheevu (કચથીવુ ) ટાપુ સોંપવાના નિર્ણય પર કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું અને તેમના પર દેશની અખંડિતતા અને હિતોને ‘નબળા’ કરવાનો આરોપ લગાવ્યો હતો. પીએમ મોદીની આ પ્રતિક્રિયા માહિતી અધિકાર (આરટીઆઈ) રિપોર્ટ પછી આવી…
- આપણું ગુજરાત
અમરેલીમાં બે જૂથના ભાજપના કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી, પોલીસ ઘટનાસ્થળે દોડી
અમરેલી: Amreli Damage Control: અમરેલીમાં ચાલતા ઉમેદવાર ભરત સુતરીયાને (Bharat Sutariya) બદલાવના વિવાદને શાંત પાડવા, ડેમેજ કંટ્રોલ કરવા ક્લસ્ટર ઈન્ચાર્જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (Bhupendra Sinh Chudasama) અમરેલી ખાતે દિલીપ સંઘાણીના ઘરે પહોંચ્યા હતા અને અમરેલીના ઉમેદવારના સમર્થનમાં આવતા આગેવાનો અને કાર્યકરો…
- નેશનલ
‘આ પેટ તો મારો જીવ લઈને જ રહેશે…’ મુખ્તાર અંસારીના મોતને લઈને એક નવી વાત આવી બહાર
Mukhtar Ansari Death: બાંદા જેલમાં બંધ માફિયા મુખ્તાર અંસારીના મોત બાદ દરરોજ નવી-નવી વાતો સામે આવી રહી છે. પરિવારના સભ્યો તેને કુદરતી મૃત્યુ નથી માનતા અને તેના પર હત્યાનો આરોપ લગાવી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે મુખ્તારને પેટની સમસ્યા હતી.…