- નેશનલ
Kanhaiya Kumar: કન્હૈયા કુમારને બેગુસરાય બેઠકથી દુર રખાયા, શું લાલુએ કન્હૈયાનું પત્તું કાપ્યું?
પટના: લાંબી ચર્ચા વિચારણા બાદ આખરે શુક્રવારે INDIA મહાગઠબંધનની પાર્ટીઓ વચ્ચે બિહારમાં લોકસભા સીટોની વહેંચણી અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ગઠબંધન હેઠળ કોંગ્રેસને બિહારમાં માત્ર 9 લોકસભા બેઠકો જ મળી છે. લાલુ પ્રસાદ યાદવની રાષ્ટ્રીય જનતા દળને 26 બેઠકો,…
- આમચી મુંબઈ
એટીએસની મોટી કાર્યવાહી: નવી મુંબઈમાં રહેતા પાંચ બાંગલાદેશી નાગરિકોની ધરપકડ
નવી મુંબઈ: મહારાષ્ટ્ર એન્ટિ ટેરીરિઝમ સ્કવોડ (ATS) દ્વારા ગેરકાયદેસર રીતે નવી મુંબઈમાં રહેનાર પાંચ બાંગલાદેશી નાગરિકોની ધરપકડ કરી હતી. દેશમાં લોકસભા ચૂંટણી અને સીએએ લાગુ કર્યા બાદ આ બાબતે કોઈપણ હોનારત ન સર્જાય તે માટે એટીએસ દ્વારા ભારતમાં ગેરકાયદેસર રહેતા…
- નેશનલ
મુખ્તાર અન્સારીની પત્ની અફશાન ક્યાં છે?
પૂર્વાંચલના માફિયા ડોન મુખ્તાર અન્સારીનું કાર્ડિયાક એરેસ્ટથી બાંદાની જેલમાં મોત થયું છે અને તેને મઉમાં દફનાવવામાં આવ્યો છે. તેની લાંબા સમયથી ફરાર પત્ની અફશાન અંસારી તેના જનાજામાં પણ સામેલ થઇ નહોતી.પોલીસે મુખ્તારની પત્ની અફશાન પર ઈનામ જાહેર કર્યું છે. પોલીસ…
- મનોરંજન
મંડીમાં કંગના સામે મોરચા! આ રીતે બળવાખોરો બગાડી શકે છે કંગના રનૌતની ‘પીકચર’
નવી દિલ્હી: કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીએ હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતને (Mandi BJP Candidate Kangana Ranaut) તેના ઉમેદવાર તરીકે મેદાને ઉતારી છે. જ્યારથી તેમને ઉમેદવાર બનાવવામાં આવી છે ત્યારથી કંગના સમાચારમાં ચમકી રહી છે…
- આપણું ગુજરાત
રૂપાલા પર ગુનો દાખલ કરવાનું કામ ગોકળગાય ગતિએ
રાજકોટ: ક્ષત્રિય ગિરાસદાર સેના સ્થાપક ગજેન્દ્રસિંહ ઝાલા (ખેરવા), એડવોકેટ રાજદીપસિંહજી જાડેજા (ચાંદલી), એડવોકેટ ઇન્દુભા રાઓલ (લાખણકા), પૂર્વ ફોજી નટુભા ઝાલા (વનાળા) ની સંયુક્ત યાદી જણાવે છે કે તારીખ 24 માર્ચ 2023 ના રોજ લોકસભા 2024 ના રાજકોટના ઉમેદવાર રૂપાલા પર…
- નેશનલ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેન વિરુદ્ધ ED ફાઇલ કરી શકે છે ચાર્જશીટ, આજે જેલમાં 60 દિવસ પૂર્ણ
રાંચિ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) રાંચીના બાર્ગેન વિસ્તારમાં 8.46 એકર જમીન કૌભાંડમાં ઝારખંડના ભૂતપૂર્વ સીએમ હેમંત સોરેન (Former Jharkhand CM Hemant Soren) વિરુદ્ધ 30 માર્ચે વિશેષ PMLA કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી શકે છે. એજન્સીએ આ કેસમાં તપાસ લગભગ પૂર્ણ કરી લીધી…
- નેશનલ
Delhi liquor policy case: ED એ વધુ એક AAP નેતાને સમન્સ મોકલ્યું, પૂછપરછ માટે બોલાવ્યા
દિલ્હી લિકર પોલિસી સાથે સંભંધિત મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટી(AAP)ની મુશ્કેલીઓ વધી રહી છે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ AAPના વધુ એક નેતાને સમન્સ પાઠવ્યું છે. EDએ દિલ્હી સરકારમાં પરિવહન પ્રધાન કૈલાશ ગેહલોત(Kailash Gahlot)ને સમન્સ પાઠવી પૂછપરછ માટે બોલાવ્યા છે. આ કેસમાં…
- આમચી મુંબઈ
આ ત્રણ બેઠક માટે ફડણવીસ-શિંદેએ અડધી રાત સુધી ચર્ચા કરી પણ…
મુંબઈઃ લોકસભાની ચૂંટણી જાહેર થઈ અને મતદાન નજીક આવી રહ્યું છે, પરંતુ મહારાષ્ટ્રના તમામ પક્ષો હજુ ઉમેદવારોના નામ જાહેર કરી શક્યા નથી. આનું કારણ અલગ અલગ પક્ષોએ ગઠબંધન કર્યા છે, પરંતુ હવે તેમની વચ્ચે બેઠક વહેંચણી મામલે કોઈ તાલમેલ જામતો…
- મનોરંજન
જાણીતા અભિનેતાએ 48 વર્ષે દુનિયાને કહ્યું અલવિદા, સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ઘેરો શોક
સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તમિલ સિનેમાના જાણીતા અભિનેતા ડેનિયલ બાલાજીનું (Daniel Balaji has passed away) નિધન થયું છે. અભિનેતાનું શુક્રવારે હૃદયરોગથી અવસાન થયું હતું. તેઓ 48 વર્ષના હતા. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેને ખાનગી…