- નેશનલ
વાયનાડથી ઉમેદવારીપત્ર ભર્યા પછી રોડશોમાં રાહુલ ગાંધીએ કહી મોટી વાત, જો અમારી સરકાર બની તો…
વાયનાડઃ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવતા પહેલા તેમણે વાયનાડમાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન તેમનું ભાવભર્યુ સ્વાગત થયું હતું. 2019માં અહીં રાહુલે ચાર લાખ મતની સરસાઈ મેળવી હતી. હવે રાહુલ ફરી અહીંથી…
- નેશનલ
શું કૉંગ્રેસનો ભાજપ વૉશિંગ મશિન હોવાનો દાવો સાચો? ભ્રષ્ટાચારના આરોપવાળા આટલા નેતાઓ ભાજપમાં જોડાયા
નવી દિલ્હી: વર્ષ 2014માં કેન્દ્રમાં ભાજપ(BJP)ની આગેવાની હેઠળનું NDA ગઠબંધન સત્તામાં આવ્યા બાદ દેશના રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સ્થાનિકથી માંડીને રાષ્ટ્રીય કક્ષાના સંખ્યાબંધ વિપક્ષી નેતાઓ ભાજપમાં જોડાયા છે. એવામાં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ,…
- નેશનલ
Nuh violence: નુહ કેસમાં બિટ્ટુ બજરંગીને જામીન, 15 ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી
નવી દિલ્હી: નૂહ હિંસાના (Nuh violence) આરોપી ગૌ રક્ષા બજરંગ ફોર્સના રાષ્ટ્રીય અધ્યક્ષ બિટ્ટુ બજરંગીને જામીન મળી ગયા (Bittu Bajrangi Bail) છે. બુધવારે નૂહ કોર્ટમાં આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બાર એસોસિએશનના ભૂતપૂર્વ વડા અને ન્યાયિક સુધારણા સંઘર્ષ…
- નેશનલ
પુત્રની હત્યા, ટીશ્યુ પેપર પર લખેલું કારણ, 642 પાનાની ચાર્જશીટમાં સૂચના સેઠનો પર્દાફાશ…
જ્યારથી સૂટકેસમાં રાખવામાં આવેલા સૂચના સેઠના ચાર વર્ષના પુત્રના મૃતદેહનું સત્ય સામે આવ્યું છે ત્યારથી ગોવા પોલીસને સતત બે પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. પહેલો પ્રશ્ન એ છે કે સૂચનાના પુત્રનું મૃત્યુ કેવી રીતે થયું? અને બીજો પ્રશ્ન એ છે…
- નેશનલ
મારી પાસે શબ્દો નથીઃ મનુ સંઘવીના આ નિવેદન પર જસ્ટિસ નાગરત્ના પણ હસી પડ્યા
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં દરરોજ અનેક કેસોની સુનાવણી થાય છે. કેટલાક કેસોની સુનાવણી દરમિયાન રસપ્રદ ઘટનાઓ બને છે, જે કોર્ટના વાતાવરણને સંપૂર્ણપણે બદલી નાખે છે. તાજેતરમાં, આવકવેરા વિભાગ દ્વારા કોંગ્રેસને ઘણી નોટિસ આપવામાં આવી હતી. બાકી ટેક્સની રકમ એટલી વધારે…
- સ્પેશિયલ ફિચર્સ
આ પદાર્થો શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલને બહાર ફેંકી દેશે, હાર્ટ એટેકનું જોખમ ઘટાડશે
આજના સમયમાં, ખરાબ જીવનશૈલી અને ખાવાની આદતોના કારણે, લોકો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જેમાં ખરાબ કોલેસ્ટ્રોલ લેવલ, હાર્ટ એટેક, સ્ટ્રોક, હાઈ બ્લડ પ્રેશર અને નર્વ ડેમેજ જેવી ગંભીર સમસ્યાઓ સામેલ છે. અહેવાલો અનુસાર જો તમે શારીરિક રીતે સક્રિય…
- ટોપ ન્યૂઝ
પૂર્વ PM મનમોહન સિંહ સહિત રાજ્યસભાના 54 સાંસદોનો કાર્યકાળ સમાપ્ત, 9 કેન્દ્રીય પ્રધાન પણ સામેલ
નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને નવ કેન્દ્રીય પ્રધાન સહિત રાજ્યસભાના 54 સભ્યોનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે, જેમાંથી સાત કેન્દ્રીય પ્રધાન સહિત 49 સભ્યોનો કાર્યકાળ મંગળવારે પૂરો થયો હતો. બાકીના પાંચ સભ્યોનો કાર્યકાળ આજે પૂરો થશે. આજે ભૂતપૂર્વ…
- આપણું ગુજરાત
ક્ષત્રિય સમાજનો હુંકાર ‘ભાજપ રૂપાલાને બચાવવા જીદ કરેશે તો…’ અહી તો ઘરે ઘરે લાગ્યા પોસ્ટર
રાજકોટ: parshottam rupala vs kshatriya samaj: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા પર હાલ બરાબર માછલાં ધોવાય રહ્યા છે. ક્ષત્રિય સમાજને લઈને પોતાની ટિપ્પણીને કારણે ગુજરાત અને રાજસ્થાનના રાજપુતો લાઘુમ છે. બે વાર માફી માંગવા છતાં પણ ક્ષત્રિય સમાજ…
- નેશનલ
કૉંગ્રેસને આવકવેરા વિભાગમાંથી મોટી રાહત, ચૂંટણી સુધી રૂ. 3,500 કરોડની વસૂલાત માટે એક્શન નહીં લેવાય
કોંગ્રેસ માટે રાહત મળે તેવા સમાચાર છે. આવકવેરા વિભાગે કોંગ્રેસને 3,500 કરોડની વસુલાત માટે નોટિસ આપી છે, જેનાથી પાર્ટી ઘણી ચિંતિત છે અને લોકસભાની ચૂંટણી દરમિયાન આટલી મોટી કાર્યવાહી પર સવાલ ઉઠાવી રહી છે. આવકવેરા વિભાગે સોમવારે કોર્ટમાં કહ્યું છે…