- નેશનલ

કેન્દ્રીય પ્રધાન અર્જુન મુંડાની અરજીમાં જોડણીની ભૂલ! ઝારખંડ હાઈકોર્ટે ફટકાર્યો રૂ.1.25 લાખનો દંડ
રાંચી (ઝારખંડ): ઝારખંડ હાઈકોર્ટે કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા પર 1.25 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ન્યાયમૂર્તિ રાજેશ કુમારની આગેવાની હેઠળની બેન્ચે કેન્દ્રીય પ્રધાનને તેમના દ્વારા દાખલ કરેલી અરજીમાં ભૂલો સુધારવામાં નિષ્ફળ રહેવા બદલ આ દંડ ફટકાર્યો હતો. કોર્ટે અર્જુન મુંડાને…
- ઇન્ટરનેશનલ

અબુધાબીના BAPS મંદિર ખાતે આંતર-ધાર્મિક સાંસ્કૃતિક સંધ્યા ‘Omsiyyat’ નું આયોજન
નવી દિલ્હી: સંયુક્ત આરબ અમીરાતની (UAE) રાજધાની અબુ ધાબીમાં બનેલું પ્રથમ BAPS હિન્દુ મંદિર હંમેશા સમાચારોમાં ચમકતું રહે છે (BAPS Hindu temple in Abu Dhabi). જ્યાં એક મહિનામાં લાખો ભક્તો દર્શન કરવા પહોંચ્યા હતા. તે જ સમયે, પવિત્ર રમઝાન માસને…
- મનોરંજન

બચ્ચન પરિવારની લાડલીએ પોલ ખોલી નાખી, કહ્યું કે મળે છે મોટા પરિવારમાં હોવાનો ફાયદો
બોલીવૂડના મહાનાયક Amitabh bachchanના દીકરા અભિષેકના પરિવારથી તો સૌકોઈ વાકેફ છે, પણ હાલ તેની પ્રપોત્રીએ એક પોડકાસ્ટથી ચર્ચા જગાવી છે. અમિતાભની પ્રપોત્રી Navya naveli nandaએ માત્ર 21 વર્ષની ઉંમરમાં બિઝનેસ વર્લ્ડમાં પગ માંડીને સૌકોઈને સરપ્રાઈઝ કરી દીધા છે.બિગ બીના સ્ટાર્સ…
- સ્પોર્ટસ

પાકિસ્તાનની બે જાણીતી મહિલા ક્રિકેટરને કાર-અકસ્માત નડ્યો
કરાચી: પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની જાણીતી ‘મમ્મી’ અને ભૂતપૂર્વ કૅપ્ટન બિસ્માહ મારુફ અને લેગ-સ્પિનર ગુલામ ફાતિમા શનિવારે સાથી ખેલાડીઓ જોડે વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝો માટેના ટ્રેઇનિંગ કૅમ્પ સંબંધમાં એકત્રિત થવાની તૈયારીમાં હતી, પણ એ પહેલાં શુક્રવારે બન્નેને કાર-અકસ્માત નડ્યો હતો.…
- ઇન્ટરનેશનલ

‘…તો ભારત પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓનો સફાયો કરશે’, રાજનાથ સિંહે આંતરરાષ્ટ્રીય મીડિયાના દાવા પર ભારતની નીતિ સ્પષ્ટ કરી
નવી દિલ્હીઃ દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શુક્રવારે એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ભારત શાંતિપૂર્ણ દેશ છે. ભારતે ક્યારેય કોઇની એક ઇંચ પણ જમીન પચાવી પાડી નથી. ભારત તેના પડોશી દેશો સાથે સુમેળભર્યા સંબંધો બનાવી રાખવામાં માને…
- નેશનલ

સૂર્યગ્રહણ પૂર્વે આજે એક વિશેષ યોગ એક કરોડ સૂર્યગ્રહણ સ્નાન કરવા જેટલું મળશે પુણ્ય
જ્યારે ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ શનિવાર અને શતભિશા નક્ષત્રનો સહયોગ થાય છે ત્યારે ખૂબ જ પવિત્ર અને મહત્વનો યોગ રચાય છે, જેને વરૂણી પર્વ તરીકે ઓળખવામાં આવે છે. ચૈત્ર માસમાં કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ શતભિશા નક્ષત્ર આવવાથી વરુણી…
- ઇન્ટરનેશનલ

અમેરિકામાં અન્ય એક ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ, આ વર્ષની 10મી ઘટના
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના મોતના કિસ્સાઓ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. કોઇ જાણીતા કારણ વગર અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુ થઇ રહ્યા છે. અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. આ વર્ષની આ 10મી ઘટના છે. આ ઘટના ઓહાયો…









