- સ્પેશિયલ ફિચર્સ
બહારગામ જવાનો પ્લાન છે?, તો આજથી શરૂ થયેલી સમર સ્પેશિયલ ટ્રેનો વિશે જાણી લો
પશ્ચિમ રેલવે ઉનાળાના ધસારાને હળવો કરવા માટે, મુસાફરોની સુવિધા માટે અને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે વધારાની પાંચ જોડી વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 09125, 09013, 09123…
- આમચી મુંબઈ
હવામાન વિભાગની નવી આગાહી, ગરમીમાંથી મુંબઈગરાને મુક્તિ મળશે પણ…
મુંબઈ: છેલ્લા અનેક દિવસોથી મુંબઈગરાઓ ગરમી સાથે હીટ વેવનો સામનો કરી રહ્યા છે ત્યારે આવી ભીષણ ગરમી વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD)એ મુંબઈના તાપમાનમાં ઘટાડો આવવાની સાથે દિવસ દરમિયાન તાપમાન 33 ડિગ્રીથી 35 ડિગ્રી સુધી રહેશે, પરંતુ ભેજનું પ્રમાણ વધી…
- સ્પેશિયલ ફિચર્સ
ટ્રેનના પંખા ચોરી થઈ શકતા નથી જાણો કારણ….
આપણે ટ્રેનમાં તો ઘણીવાર સફર કરીએ છીએ અને સાંભળીએ પણ છીએ કે ટ્રેનમાં વસ્તુઓ ચોરાઈ ગઈ, કોઈ લઈ ગયું. પણ શું તમે જાણો છો કે ટ્રેનમાં બધું ચોરાઈ શકે છે પરંતુ ટ્રેનના પંખા ચોરાઈ શકતા નથી. તમને સાંભળીને કદાચ નવાઈ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
અગર મારી અને Hema Maliniની ફિલ્મ બની તો….. મથુરામાં વોટ માગતા આ શું બોલ્યા Jayant Chaudhary…..
મથુરાઃ અભિનેત્રી અને સાંસદ હેમા માલિની ઉત્તર પ્રદેશની મથુરા લોકસભા બેઠક પર 26 એપ્રિલે મતદાનના બીજા તબક્કાના પ્રચારમાં વ્યસ્ત છે.ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે મથુરામાં હેમા માલિની માટે જાહેર સભા કરી હતી, જે દરમિયાન RLD ચીફ જયંત ચૌધરી પણ મંચ…
- નેશનલ
યોગ ગુરુ બાબા રામદેવને સુપ્રીમનો ઝટકો, યોગ શિબિર માટે ચૂકવવો પડશે ‘સર્વિસ ટેક્સ’
નવી દિલ્હી: યોગગુરુ સ્વામી રામદેવને (Baba Ramdev) ફરી એકવાર સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. હવે તેમની યોગ શિબિરો સર્વિસ ટેક્સના (Yoga Shibir Service Tax) દાયરામાં આવી ગઈ છે. સ્વામી રામદેવના યોગ શિબિરોનું આયોજન કરતી સંસ્થા ‘પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ’ને હવે…
- સ્પેશિયલ ફિચર્સ
વિદેશીઓના અંગ ટ્રાન્સપ્લાન્ટની તપાસ થશે, 48 કલાકમાં ઓળખપત્ર આપવું જરૂરી; સરકાર કડક
ભારત આવીને અંગ ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા તમામ વિદેશી દર્દીઓની તપાસ કરવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે ઘણા વિદેશી નાગરિકો વિવિધ પ્રકારના અંગ પ્રત્યારોપણ માટે ભારત આવી રહ્યા છે. તેઓ સંભવિત પ્રાપ્તકર્તાઓ અથવા અંગોના દાતા હોઈ શકે છે અને તબીબી/એટેન્ડન્ટ વિઝા…
- નેશનલ
Kejriwal Health: ડૉક્ટરોએ જ કેજરીવાલનું ઇન્સ્યુલિન બંધ કરી દીધું હતું, એલજી વીકે સક્સેનાનું નિવેદન
નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસી(Delhi Liquor policy) સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં આરોપી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) 1 એપ્રિલથી તિહાર જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. જેલમાં અરવિંદ કેજરીવાલની તબિયત સારવાર અંગે આમ આદમી પાર્ટી(AAP)એ સવાલો ઉભા કર્યા છે. AAP…
- નેશનલ
રાજકારણમાં મહિલા પ્રતિનિધિત્વની માત્ર વાતો, લોકસભા ચૂંટણી 2024માં કયા પક્ષે કેટલી ટિકિટો આપી?
નવી દિલ્હી: દેશના રાજકારણમાં મહિલા પ્રતિનિધિત્વ સતત ઘટી રહ્યું છે, જે મોટી ચિંતાનો વિષય છે. તમામ પક્ષો મહિલા ઉત્કર્ષની વાતો કરે છે પણ ખરેખર મહિલાઓને લોકસભા ચૂંટણીની ટિકિટ આપવામાં આનાકાની કરે છે. મહિલાઓ તમામ પક્ષો માટે મોટી વોટ બેંક છે,…