- ટોપ ન્યૂઝ
ભારતીય મસાલા મુદ્દે યુરોપિયન યુનિયનનો સૌથી મોટો દાવો, ઉપયોગ કરવા મુદ્દે જારી કરી ચેતવણી
ભારતીય મસાલાઓની ચર્ચા તો દુનિયાભરમાં થતી હોય છે, પણ હાલમાં કંઇક ખોટા જ કારણસર ભારતીય મસાલાઓ ચર્ચામાં આવ્યા છે. ભારતીય મસાલાઓમાં કેન્સર પેદા કરતા કેમિકલ્સ મળી આવ્યા બાદ સિંગાપોર અને હોંગકોંગમાં તેના ઉપયોગ અંગે ચેતવણી જારી કરવામાં આવી છે અને…
- ધર્મતેજ
કષ્ટભંજન દેવના દર્શન થશે વધુ સરળ : હવે અમદાવાદથી મળશે હેલિકોપ્ટર સેવા !
અમદાવાદ : હવે સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાન દાદાના શ્રદ્ધાળુઓ માટે હવે દર્શન કરવા માટે પહોંચવું વધુ સરળ બની રહેશે. અમદાવાદના કાંકરિયાથી બોટાદના સાળંગપુર મંદિર સુધી ડેઇલી હેલિકોપ્ટર રાઈડ શરૂ થવા જઈ રહી છે. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અમદાવાદથી સાળંગપુરની દૈનિક હેલિકોપ્ટર…
- નેશનલ
World Malaria Day: ભારતમાં મેલેરિયા નાબૂદી પ્રોજેક્ટનો છેલ્લો તબક્કો આજથી શરૂ, 28 રાજ્યો મેલેરિયા મુક્ત થશે
નવી દિલ્હી: આજે વિશ્વ મેલેરિયા દિવસ(World Malaria Day) છે, આજના દિવસથી કેન્દ્ર સરકાર મચ્છરો વિરુદ્ધ મહત્વનું અભિયાન શરુ કરવા જઈ રહી છે. આજથી દેશના 12 રાજ્યોને મેલેરિયા મુક્ત બનાવવા માટેનું વ્યાપક અભિયાન શરુ થશે. આ અભિયાન માટે કેન્દ્ર સરકારને ગ્લોબલ…
- ટોપ ન્યૂઝ
પીએમ મોદીને મળી મોટી રાહત : ચૂંટણી પંચે કહ્યું ‘નથી માંગ્યા ધર્મના નામે વોટ’
નવી દિલ્હી : પ્રધાનમંત્રી મોદી નરેન્દ્ર મોદીને ચૂંટણી પંચ તરફથી કલીનચિટ મળી ચૂકી છે. વડાપ્રધાન પર આરોપ લાગ્યો હતો કે તેમણે ચૂંટણી પ્રચારમાં ધર્મના નામે વોટ માંગ્યા હતા. પીલીભીતમાં ચૂંટણી સભામાં વાદપ્રધાન મોદીએ રામમંદિર અને કરતારપુર કોરિડોરનો ઉલ્લેખ કર્યો હતો.…
- નેશનલ
આસામની જેલમાં બંધ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ ચૂંટણી લડશે
દિસપુરઃ આસામની દિબ્રુગઢ જેલમાં બંધ ખાલિસ્તાન સમર્થક અને ‘વારિસ પંજાબ દે’ સંગઠનના વડા અમૃતપાલ સિંહ પંજાબથી લોકસભાની ચૂંટણી લડશે. તેઓ ખદુર સાહિબ બેઠક પરથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે. અમૃતપાલના વકીલે આ માહિતી આપી છે. અમૃતપાલ સિંહ રાષ્ટ્રીય…
- નેશનલ
ચૂંટણીના માહોલ વચ્ચે બિહારમાં JDU નેતાની ગોળી મારી હત્યા, સમર્થકોનો હોબાળો, રોડ પર ચક્કાજામ
પટના: લોકસભા ચૂંટણીને કારણે દેશભરમાં રાજકીય માહોલ ગરમાયો છે, એવામાં બિહાર(Bihar)માં ચોંકાવનારી ઘટના બની છે. બિહારની રાજધાની પટના(Patna)ના પુનપુન વિસ્તારમાં જનતા દળ યુનાઈટેડ(JDU)ના નેતા સૌરભ કુમાર(Saurabh Kumar)ની ગોળી મારીને હત્યા થતા ચકચાર ફેલાઈ ગઈ છે. આ ઘટનાને કારણે ચુંટણી દરમિયાન…
- સ્પેશિયલ ફિચર્સ
પ્રવાસીઓની ટ્રોલી બેગની ચોરી માટે રેલવે જવાબદાર, આપવું પડશે 1.20 લાખનું વળતર
નવી દિલ્હીઃ રેલવેની લાંબા અંતરની ટ્રેનોમાં મુસાફરી કરતા લોકોનો માલસામાન, બેગ ચોરી થઇ જાય એ કંઇ નવી વાત નથી. રોજ લોકોનો સામાન ચોરાતો હોય છે અને લોકો બિચારા કંઇ કરી શકતા નથી. પણ હવે દિલ્હીની ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન…
- આપણું ગુજરાત
1 મેથી અમદાવાદમા થશે ગુજરાત સુપર લીગનો પ્રારંભ
અમદાવાદ: ગુજરાતમાં સૌપ્રથમ વખત ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન અમદાવાદમા થઈ જવા રહ્યું છે. રાજ્યમાં ફૂટબોલની રમતમાં ક્રાંતી લાવવા અમદાવાદમાં ગુજરાત સુપરલીગનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી પહેલી મે થી અમદાવાદના ઇકા એરેના ખાતે ગુજરાત સુપર લીગનો પ્રારંભ થવા જઈ…