- આપણું ગુજરાત
પ્રવાસીઓ માટે આનંદના સમાચાર : સ્ટેચ્યું ઓફ યુનિટીથી નર્મદામાં શરૂ થશે ઓમકારેશ્વર સુધીની ક્રૂઝ સેવા
રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વધુ પ્રવાસીઓને આકર્ષવા અને બન્ને રાજ્યોની સંસ્કૃતિના દર્શન કરાવવાના હેતુથી કેવડિયાથી મધ્યપ્રદેશના ઓમકારેશ્વર સુધી ક્રુઝ સેવા દિવાળી આસપાસ શરૃ કરવામાં આવશે. જેના દ્વારા નદીમાં ૧૨૦ કિમી મુસાફરી થઇ શકશે.મધ્યપ્રદેશમાં ક્રૂઝ ટુરિઝર માટે મધ્યપ્રદેશ ટુરિઝમ…
- નેશનલ
Waiting Ticket Cancellation Chargeને લઈને Railwayએ લીધો આ નિર્ણય, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
નવી દિલ્હી/મુંબઈઃ Indian Railwaysની ગણતની દુનિયાભરના વિશાળ અને જટિલ કહી શકાય એવા રેલવે નેટવર્કમાં કરવામાં આવે છે. છેલ્લાં કેટલાય વર્ષોમાં ભારતીય રેલવેમાં ઘણા બધા પરિવર્તન આવ્યા છે અને આ પરિવર્તન બાદ પણ ભારતીય રેલવેમાં કેટલાક એવા નિયમો હતા કે જે…
- સ્પેશિયલ ફિચર્સ
જાણી લો…આ વેજ ફૂડ્સમાં હોય છે ઇંડાથી પણ વધુ પ્રોટીન….
જે લોકો વેટ લોસ માટે કોશિશ કરે છે કે પછી મસલ્સ બિલ્ડ કરવા માગે છે અથવા ફીટ રહેવા માગે છે, તેઓ પોતાના ડાયેટાં વધુમાં વધુ પ્રોટીન લેવાની કોશિશ કરે છે. જોકે, તકલીફ એ છે કે મોટા ભાગના લોકોને એખબર નથી…
- ટોપ ન્યૂઝ
ભારતીય મસાલા મુદ્દે યુરોપિયન યુનિયનનો સૌથી મોટો દાવો, ઉપયોગ કરવા મુદ્દે જારી કરી ચેતવણી
ભારતીય મસાલાઓની ચર્ચા તો દુનિયાભરમાં થતી હોય છે, પણ હાલમાં કંઇક ખોટા જ કારણસર ભારતીય મસાલાઓ ચર્ચામાં આવ્યા છે. ભારતીય મસાલાઓમાં કેન્સર પેદા કરતા કેમિકલ્સ મળી આવ્યા બાદ સિંગાપોર અને હોંગકોંગમાં તેના ઉપયોગ અંગે ચેતવણી જારી કરવામાં આવી છે અને…
- ધર્મતેજ
કષ્ટભંજન દેવના દર્શન થશે વધુ સરળ : હવે અમદાવાદથી મળશે હેલિકોપ્ટર સેવા !
અમદાવાદ : હવે સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાન દાદાના શ્રદ્ધાળુઓ માટે હવે દર્શન કરવા માટે પહોંચવું વધુ સરળ બની રહેશે. અમદાવાદના કાંકરિયાથી બોટાદના સાળંગપુર મંદિર સુધી ડેઇલી હેલિકોપ્ટર રાઈડ શરૂ થવા જઈ રહી છે. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અમદાવાદથી સાળંગપુરની દૈનિક હેલિકોપ્ટર…
- નેશનલ
World Malaria Day: ભારતમાં મેલેરિયા નાબૂદી પ્રોજેક્ટનો છેલ્લો તબક્કો આજથી શરૂ, 28 રાજ્યો મેલેરિયા મુક્ત થશે
નવી દિલ્હી: આજે વિશ્વ મેલેરિયા દિવસ(World Malaria Day) છે, આજના દિવસથી કેન્દ્ર સરકાર મચ્છરો વિરુદ્ધ મહત્વનું અભિયાન શરુ કરવા જઈ રહી છે. આજથી દેશના 12 રાજ્યોને મેલેરિયા મુક્ત બનાવવા માટેનું વ્યાપક અભિયાન શરુ થશે. આ અભિયાન માટે કેન્દ્ર સરકારને ગ્લોબલ…
- ટોપ ન્યૂઝ
પીએમ મોદીને મળી મોટી રાહત : ચૂંટણી પંચે કહ્યું ‘નથી માંગ્યા ધર્મના નામે વોટ’
નવી દિલ્હી : પ્રધાનમંત્રી મોદી નરેન્દ્ર મોદીને ચૂંટણી પંચ તરફથી કલીનચિટ મળી ચૂકી છે. વડાપ્રધાન પર આરોપ લાગ્યો હતો કે તેમણે ચૂંટણી પ્રચારમાં ધર્મના નામે વોટ માંગ્યા હતા. પીલીભીતમાં ચૂંટણી સભામાં વાદપ્રધાન મોદીએ રામમંદિર અને કરતારપુર કોરિડોરનો ઉલ્લેખ કર્યો હતો.…
- નેશનલ
આસામની જેલમાં બંધ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ ચૂંટણી લડશે
દિસપુરઃ આસામની દિબ્રુગઢ જેલમાં બંધ ખાલિસ્તાન સમર્થક અને ‘વારિસ પંજાબ દે’ સંગઠનના વડા અમૃતપાલ સિંહ પંજાબથી લોકસભાની ચૂંટણી લડશે. તેઓ ખદુર સાહિબ બેઠક પરથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે. અમૃતપાલના વકીલે આ માહિતી આપી છે. અમૃતપાલ સિંહ રાષ્ટ્રીય…