- નેશનલ
Rajdhani Express કરતાં પણ બેસ્ટ છે Indian Railwayની આ ટ્રેન…ખૂબી જાણશો તો ખુશીથી ઉછળી પડશો…
ભારતીય રેલવે એ દેશ જ નહીં પણ દુનિયાનું સૌથી વિશાળ રેલવે નેટવર્ક છે અને દુનિયાના ચોથા નંબરના સૌથી વિશાળ નેટવર્કમાં Indian Railwayની ગણતરી કરવામાં આવે છે. પણ હવે તમને થશે કે ભારતીય રેલવેની ટોપ મોસ્ટ ટ્રેનમાં Rajdhani Expressનો સમાવેશ થાય…
- નેશનલ
વાહ ! રેલવેના મુસાફરોને મળશે આ 5 મોટી ભેટ : જાણો વિગતો….
Indian Railway : ભારતીય રેલ્વે દેશમાં રેલ્વે મુસાફરીને વધારે સાનુકૂળ અને આરામદાયક બનાવવા માટે ઘણા મોટા પગલાઓ લઈ રહી છે. તાજેતરમાં બે રૂટ પર અમૃત ભારત ટ્રેનો દોડાવવામાં આવી હતી. આ સિવાય 2026 સુધીમાં દેશને તેની પહેલી બુલેટ ટ્રેન મળી…
- આમચી મુંબઈ
“કસાબે હેમંત કરકરેની હત્યા નહોતી કરી”, કોંગ્રેસના નેતાના દાવા પર ભાજપના ઉજ્જવલ નિકમે કર્યો વળતો પ્રહાર
કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે તાજેતરમાં 26/11ના મુંબઈ હુમલાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે આતંકવાદી અજમલ કસાબે પોલીસ અધિકારી હેમંત કરકરેની હત્યા નથી કરી પરંતુ આરએસએસ સાથે જોડાયેલા એક પોલીસકર્મીએ તેને ગોળી મારી હતી. ઉજ્જવલ નિકમ દેશદ્રોહી…
- નેશનલ
ઓડિશાની પુરી વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પર ઈંટો અને કાચની બોટલોથી હુમલો, ઘાયલ થતા પોલીસ ફરિયાદ દાખલ
પુરી: ઓડિશાની પુરી વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઉમા બલ્લવ રથ પર રવિવારે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. તેઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે માહિતી આપી હતી કે તે આ હુમલામાં ઘાયલ થયા…
- નેશનલ
“મારો કોઈ વારસદાર નથી, તમે જ મારો પરિવાર છો” : નરેંદ્ર મોદી
નવી દિલ્હી : સીતાપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મારો પોતાનો કોઈ પરિવાર નથી. તમે મારા પરિવાર છો, તમે મારા વારસદાર પણ છો. જેમ કુટુંબના વડા તેના વારસદાર માટે રાત-દિવસ કામ કરે છે, તેવી જ રીતે હું તમારા પરિવારનો સેવક…
- આમચી મુંબઈ
Loksabha Election 2024 : ઉદ્ધવ ઠાકરેને મોટો આંચકો, આ નેતા જોડાયા એકનાથ શિંદેની શિવસેનામાં
મહારાષ્ટ્રમાં(Maharashtra) લોકસભા ચૂંટણી પૂર્વે ઉદ્ધવ ઠાકરેને(Uddhav Thackeray ) મોટો ઝટકો લાગ્યો છે. શિવસેના (UBT) નાસિક જિલ્લા પ્રમુખ વિજય કરંજકર(Vijay Karanjkar) એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં નાસિક જિલ્લા પ્રમુખ વિજય કરંજકર શિવસેનામાં જોડાયા હતા. જેમાં અહેવાલો…
- નેશનલ
ઝારખંડમાં મંત્રીના પીએસ નોકરના ઘરે EDના દરોડા, 30 કરોડની રોકડ મળવાનો અંદાજ
રાંચી : દેશમાં એક તરફ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. તો બીજી તરફ ઝારખંડના (Jharkhand) રાંચીમાં (Ranchi) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે અને મોટી માત્રામાં રોકડ જપ્ત કરી છે. ED એ ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમના અંગત…
- આમચી મુંબઈ
લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન શરદ પવારે રદ કર્યા બધા કાર્યક્રમ, જાણો કારણ…..
પુણેઃ NCP (શરદચંદ્ર પવાર) પ્રમુખ શરદ પવારે સ્વાસ્થ્યના કારણોસર તેમના સોમવારના કાર્યક્રમો રદ કર્યા છે. પાર્ટીના પુણે એકમના પ્રમુખ પ્રશાંત જગતાપે રવિવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે જ્યારે તેઓ તેમની પુત્રી અને વર્તમાન સાંસદ સુપ્રિયા સુલેના સમર્થનમાં બારામતીમાં…
- સ્પોર્ટસ
હવે કોલકાતા પોઈન્ટ્સ-ટેબલમાં નંબર-વન
લખનઊ: કોલકાતા નાઈટ રાઇડર્સે (235/6) રવિવારે લખનઊ સુપર જાયન્ટ્સ (137/10)ને 98 રનના તોતિંગ માર્જિનથી હરાવીને પોઈન્ટ્સ-ટેબલમાં મોખરાનું સ્થાન મેળવી લીધું હતું. સુનીલ નારાયણ (81 રન, 39 બૉલ, સાત સિક્સર, છ ફોર અને બાવીસ રનમાં એક વિકેટ) ઓલરાઉન્ડ પર્ફોર્મન્સ સાથે મૅન…
- આપણું ગુજરાત
Loksabha Election 2024 : ” મોટું મન રાખો, રાષ્ટ્ર હિતમાં મત આપો ” મતદાન પૂર્વે ક્ષત્રિયોને મનાવવા ગુજરાત ભાજપે અપનાવી આ રણનીતિ
ગાંધીનગર : ગુજરાતની(Gujarat) તમામ 26માંથી 25 બેઠકો પર 7 મેના રોજ મતદાન(Voting) છે. મતદાન પૂર્વે ભાજપે ક્ષત્રિય(Kshatriy) સમુદાયને મનાવવા નવી રણનીતિ અપનાવી છે. ભાજપના તમામ ક્ષત્રિય આગેવાનોએ નિવેદનો આપી સમાજને ભાજપને(BJP) મત આપવા અપીલ કરી હતી. કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના(Purushottam…