- આમચી મુંબઈ
Loksabha Election 2024 : ઉદ્ધવ ઠાકરેને મોટો આંચકો, આ નેતા જોડાયા એકનાથ શિંદેની શિવસેનામાં
મહારાષ્ટ્રમાં(Maharashtra) લોકસભા ચૂંટણી પૂર્વે ઉદ્ધવ ઠાકરેને(Uddhav Thackeray ) મોટો ઝટકો લાગ્યો છે. શિવસેના (UBT) નાસિક જિલ્લા પ્રમુખ વિજય કરંજકર(Vijay Karanjkar) એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં નાસિક જિલ્લા પ્રમુખ વિજય કરંજકર શિવસેનામાં જોડાયા હતા. જેમાં અહેવાલો…
- નેશનલ
ઝારખંડમાં મંત્રીના પીએસ નોકરના ઘરે EDના દરોડા, 30 કરોડની રોકડ મળવાનો અંદાજ
રાંચી : દેશમાં એક તરફ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. તો બીજી તરફ ઝારખંડના (Jharkhand) રાંચીમાં (Ranchi) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે અને મોટી માત્રામાં રોકડ જપ્ત કરી છે. ED એ ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમના અંગત…
- આમચી મુંબઈ
લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન શરદ પવારે રદ કર્યા બધા કાર્યક્રમ, જાણો કારણ…..
પુણેઃ NCP (શરદચંદ્ર પવાર) પ્રમુખ શરદ પવારે સ્વાસ્થ્યના કારણોસર તેમના સોમવારના કાર્યક્રમો રદ કર્યા છે. પાર્ટીના પુણે એકમના પ્રમુખ પ્રશાંત જગતાપે રવિવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે જ્યારે તેઓ તેમની પુત્રી અને વર્તમાન સાંસદ સુપ્રિયા સુલેના સમર્થનમાં બારામતીમાં…
- સ્પોર્ટસ
હવે કોલકાતા પોઈન્ટ્સ-ટેબલમાં નંબર-વન
લખનઊ: કોલકાતા નાઈટ રાઇડર્સે (235/6) રવિવારે લખનઊ સુપર જાયન્ટ્સ (137/10)ને 98 રનના તોતિંગ માર્જિનથી હરાવીને પોઈન્ટ્સ-ટેબલમાં મોખરાનું સ્થાન મેળવી લીધું હતું. સુનીલ નારાયણ (81 રન, 39 બૉલ, સાત સિક્સર, છ ફોર અને બાવીસ રનમાં એક વિકેટ) ઓલરાઉન્ડ પર્ફોર્મન્સ સાથે મૅન…
- આપણું ગુજરાત
Loksabha Election 2024 : ” મોટું મન રાખો, રાષ્ટ્ર હિતમાં મત આપો ” મતદાન પૂર્વે ક્ષત્રિયોને મનાવવા ગુજરાત ભાજપે અપનાવી આ રણનીતિ
ગાંધીનગર : ગુજરાતની(Gujarat) તમામ 26માંથી 25 બેઠકો પર 7 મેના રોજ મતદાન(Voting) છે. મતદાન પૂર્વે ભાજપે ક્ષત્રિય(Kshatriy) સમુદાયને મનાવવા નવી રણનીતિ અપનાવી છે. ભાજપના તમામ ક્ષત્રિય આગેવાનોએ નિવેદનો આપી સમાજને ભાજપને(BJP) મત આપવા અપીલ કરી હતી. કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના(Purushottam…
- આપણું ગુજરાત
મતદાન પહેલા ક્ષત્રિય સમાજમાં ઊભા બે ફાડિયા: કોણ, કોના પર ભારે ?
‘જય ભવાની, ભાજપ જવાની’ જેવા ગગનભેદી નારા સાથે રૂપાલાના નિવેદન સામે રણભેરી બજાવનાર ક્ષત્રિય રાજપૂત સમાજ હવે પોતાના જ સમાજમાં ત્રિભેટે છે. રાજા-રજવાડાના વડાપ્રધાનને સમર્થન પછી આજે સૌરાષ્ટ્રના ગોંડલમાં ફરી એક ક્ષત્રિય સંમેલન મળી રહ્યું છે.જે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા…
- મનોરંજન
સલમાન ખાનના ઘરની બહાર ગોળીબારઃ મૃતક આરોપીના પરિવારની હાઇ કોર્ટમાં અરજી
મુંબઈ: હિન્દી ફિલ્મના જાણીતા અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર થયેલા ગોળીબાર સંબંધિત કેસમાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલા આરોપી અનુજ થાપનના પરિવારે અનુજના મૃત્યુની સીબીઆઈ દ્વારા જાંચ કરવા માટે બોમ્બે હાઇ કોર્ટમાં અરજી કરી છે.જેલના સળિયા પાછળ અનુજે આત્મહત્યા કરી હતી…
- નેશનલ
માત્ર પ્રજવલ રેવન્ના નહીં, આ નેતાઓના પણ સેક્સકાંડ છાપે ચડી ચૂક્યા છે
નવી દિલ્હીઃ કર્ણાટક સહિત દેશભરના રાજકારણમાં ખળભળાટ મચાવનાર જેડી (એસ)ના સાંસદ પ્રજવલ રેવન્નાનો સેક્સકાંડ છાપે ચડ્યો છે. હાલમાં પ્રજવલ દેશ છોડી ભાગી છૂટ્યો છે, પરંતુ તેના આ ઘૃણાસ્પદ દુષ્કૃત્યને લીધે સૌ કોઈ શરમજનક સ્થિતિમાં મૂકાયા છે. જોકે માત્ર પ્રજવલ જ…
- નેશનલ
કોંગ્રેસ પર વરસ્યા રાજનાથ સિંહ, કહ્યું પાકિસ્તાનની ભારતની ચૂંટણીમાં દખલ કરવાની ક્ષમતા નથી
દેશમાં લોકસભા ચુંટણી માટેના બે તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ યોજવવાનું છે. જેમાં હાલમાં ચુંટણી પ્રચારમાં પાકિસ્તાન શબ્દની એન્ટ્રી થઈ છે. ત્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહ કોંગ્રેસને પાકિસ્તાન સાથેના સંબંધોને લઇને આડે હાથ લીધી છે.…
- નેશનલ
વાયુસેનાના કાફલા પર આતંકવાદી હુમલો : 7 મેએ પુત્રનો જન્મદિવસ ઉજવવા આવનાર સૈનિક શહીદ
પૂંછ : જમ્મુ-કાશ્મીરના પુંછમાં (Poonch) શનિવાર સાંજે થયેલા આતંકવાદી હુમલામાં (Terrorist Attack in Poonch) મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાનાં વિકી પહાડે (Vikky Pahade) શહીદ થયા હતા. તેઓ 7 મેના રોજ તેમના પુત્રના જન્મદિવસની ઉજવણી કરવા ઘરે આવવાના હતા. છિંદવાડાનાં વિકી પહાડે એરફોર્સમાં…