- ટોપ ન્યૂઝ
Narendra Modi ને ત્રીજી વાર પીએમ બનાવો, છ મહિનામાં POK ભારતનું હશે : યોગી આદિત્યનાથ
નાસિક : ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે(Yogi Adityanath) મહારાષ્ટ્રમાં ચુંટણી પ્રચાર દરમ્યાન તેમણે પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીરને(POK) લઇને મોટો દાવો કર્યો છે. તેમણે પાલધરમાં રેલીને સંબોધિત કરતા જણાવ્યું કે ” જે લોકો અમને મારશે તેમની અમે પૂજા થોડી કરવાના છે. તેમજ…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
હ્રદય રોગ અને ડાયાબીટીસમાં ખુબ જ ફાયદાકારક છે આ ‘એક નાનો ટુકડો’, ડોક્ટર્સ પણ આપે છે સલાહ
Dark Chocolate Benefits: ડાર્ક ચોકલેટમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે. તે ઘણા એન્ટીઑકિસડન્ટો અને મીનીરલ્સથી સમૃદ્ધ છે. ઘણા અભ્યાસો દર્શાવે છે કે ડાર્ક ચોકલેટ તમારા સ્વાસ્થ્યને સુધારી શકે છે…
- નેશનલ
KSRTC બસ ફ્લાયઓવર પર લટકી ગઇ, પ્રવાસીઓનો થયો આબાદ બચાવ
બેંગલૂરુઃ શનિવારે સવારે બેંગલુરુ-તુમાકુરુ હાઈવે પર એક મોટી દુર્ઘટના ટળી હતી. મળતી માહિતી મુજબ KSRTC (Kerala State Road Transport Corporation )ની બસ કોડાગુ જિલ્લાના સોમવારપેટથી બેંગલુરુ આવી રહી હતી ત્યારે આ દુર્ઘટના સર્જાઇ હતી. અરાસિનાકુંટે નજીક હાઈવે પર અદકામરાનહલ્લી જંક્શન…
- નેશનલ
Patanjali ની સોન પાપડી ક્વોલિટી ટેસ્ટમાં ફેલ, આસિસ્ટન્ટ મેનેજર સહિત 3ને જેલની સજા
પિથોરાગઢ : સુપ્રીમ કોર્ટની લપડાક બાદ બાબા રામદેવની કંપની પતંજલિની(Patanjali) મુસીબતોમાં ઘટાડો થવાના કોઇ સંકેત નથી દેખાઈ રહ્યા. ઉત્તરાખંડના પિથોરાગઢના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે પતંજલિ આયુર્વેદ લિમિટેડના આસિસ્ટન્ટ મેનેજર સહિત ત્રણ લોકોને સોનપાપડીના ટેસ્ટ ફેલ થવા બદલ છ મહિનાની જેલની સજા…
- આમચી મુંબઈ
Gujarat ના જીએસટી કમિશનરે મહાબળેશ્વર નજીક 620 એકર જમીન હડપી લીધી હોવાનો આક્ષેપ
મુંબઇ : ગુજરાતમાં (Gujarat) જીએસટી કમિશ્નર તરીકે અમદાવાદમાં ફરજ બજાવતા ચંદ્રકાંત વળવી (Chandrakant Valvi) પર મહારાષ્ટ્રના મહાબળેશ્વર (Mahabaleshwar)પાસે આખા ગામની 620 એકર જમીન ખરીદી હોવાનો આક્ષેપ થયો છે. તેમની સામે પરીવાર અને સગા સંબંધીઓ સાથે મળીને મહાબળેશ્વર પાસે ઝાડણી ગામમાં…
- નેશનલ
બેંગલુરુથી કોચી જઈ રહેલી ફ્લાઈટના એન્જીનમાં આગ લાગી, બેંગલુરુ એરપોર્ટ પર ફુલસ્કેલ ઈમરજન્સી જાહેર કરાઈ
બેંગલુરુ: ગત રાત્રે બેંગલુરુ(Bengaluru)ના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (KIA)થી એર ઇન્ડિયા એક્સપ્રેસ(Air India Express)ની ફ્લાઇટે કોચી માટે ટેક ઓફ કર્યા બાદ અચાનક એન્જિનમાં આગ લાગી હતી, જેને કારણે ફ્લાઈટનું બેંગલુરુ પર ઈમરજન્સી લેન્ડીંગ(Emergency Landing) કરાવવામાં આવ્યું હતું, આ ઘટનાને ક્રમે ફુલ…
- આમચી મુંબઈ
RSS તેના શતાબ્દી વર્ષમાં જ ખતરામાં, ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી રાજકારણ ગરમાયું
મુંબઈ : શિવસેના (UBT)ના પ્રમુખ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ(Uddhav Thackeray) ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) પર નિશાન સાધ્યું છે. તેમણે શનિવારે કહ્યું હતું કે ભાજપને હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની જરૂર નથી અને ટૂંક સમયમાં તેના પર…
- ટોપ ન્યૂઝ
Weather : બંગાળની ખાડીમાં ચક્રવાતની સંભાવનાના પગલે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું, આ રાજ્યો થશે પ્રભાવિત
નવી દિલ્હી : દેશમાં ચોમાસાના (Monsoon) આગમન પૂર્વે હવામાનમાં(Weather) ફેરફાર થવાની શક્યતા છે. જેમાં બંગાળની ખાડી પર હવાના નિમ્ન દબાણનો વિસ્તાર બનતો જોવા મળે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 22 મેની આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર તેની આગાહી કરી…
- ટોપ ન્યૂઝ
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં બીજેપી નેતાની હત્યા
અનંતનાગ: કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર(Jammu and Kshmir)માં આતંકવાદીઓ છેલ્લા ઘણા સમયથી છૂટક ફાયરીંગની ઘટના(Terrorist Attack)ને અંજામ આપી આતંક ફેલાવવાના પ્રયાસો કરી રહ્યા છે. ગઈ કાલે પ્રદેશમાં બે નાપાક ઘટનાને અંજામ આપ્યો હતો, આતંકવાદીઓએ શોપિયાં(Shopian) અને અનંતનાગ(Anantnag)માં આતંકવાદીઓએ ફાયરીંગ કર્યું…
- ઇન્ટરનેશનલ
Joe Biden ને ભારતને જેનોફોબિક ગણાવ્યા બાદ અમેરિકાનો યુ-ટર્ન , કહ્યું ભારત વાઇબ્રન્ટ લોકશાહી ધરાવતો દેશ
ન્યુયોર્ક : અમેરિકાના (America)રાષ્ટ્રપતિ જો બિડેને(Joe Biden) ભારતને (India) ‘જેનોફોબિક’ કહ્યાના બે અઠવાડિયા બાદ વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સંચાર સલાહકાર જોન કિર્બીએ ભારતને ‘વાઇબ્રન્ટ લોકશાહી’ (Democracy) ધરાવતો દેશ ગણાવ્યો છે. દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીઓ અંગેના એક પ્રશ્નના જવાબમાં જોન…