- નેશનલ
બેંગલુરુથી કોચી જઈ રહેલી ફ્લાઈટના એન્જીનમાં આગ લાગી, બેંગલુરુ એરપોર્ટ પર ફુલસ્કેલ ઈમરજન્સી જાહેર કરાઈ
બેંગલુરુ: ગત રાત્રે બેંગલુરુ(Bengaluru)ના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (KIA)થી એર ઇન્ડિયા એક્સપ્રેસ(Air India Express)ની ફ્લાઇટે કોચી માટે ટેક ઓફ કર્યા બાદ અચાનક એન્જિનમાં આગ લાગી હતી, જેને કારણે ફ્લાઈટનું બેંગલુરુ પર ઈમરજન્સી લેન્ડીંગ(Emergency Landing) કરાવવામાં આવ્યું હતું, આ ઘટનાને ક્રમે ફુલ…
- આમચી મુંબઈ
RSS તેના શતાબ્દી વર્ષમાં જ ખતરામાં, ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી રાજકારણ ગરમાયું
મુંબઈ : શિવસેના (UBT)ના પ્રમુખ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ(Uddhav Thackeray) ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) પર નિશાન સાધ્યું છે. તેમણે શનિવારે કહ્યું હતું કે ભાજપને હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની જરૂર નથી અને ટૂંક સમયમાં તેના પર…
- ટોપ ન્યૂઝ
Weather : બંગાળની ખાડીમાં ચક્રવાતની સંભાવનાના પગલે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું, આ રાજ્યો થશે પ્રભાવિત
નવી દિલ્હી : દેશમાં ચોમાસાના (Monsoon) આગમન પૂર્વે હવામાનમાં(Weather) ફેરફાર થવાની શક્યતા છે. જેમાં બંગાળની ખાડી પર હવાના નિમ્ન દબાણનો વિસ્તાર બનતો જોવા મળે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 22 મેની આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર તેની આગાહી કરી…
- ટોપ ન્યૂઝ
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં બીજેપી નેતાની હત્યા
અનંતનાગ: કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર(Jammu and Kshmir)માં આતંકવાદીઓ છેલ્લા ઘણા સમયથી છૂટક ફાયરીંગની ઘટના(Terrorist Attack)ને અંજામ આપી આતંક ફેલાવવાના પ્રયાસો કરી રહ્યા છે. ગઈ કાલે પ્રદેશમાં બે નાપાક ઘટનાને અંજામ આપ્યો હતો, આતંકવાદીઓએ શોપિયાં(Shopian) અને અનંતનાગ(Anantnag)માં આતંકવાદીઓએ ફાયરીંગ કર્યું…
- ઇન્ટરનેશનલ
Joe Biden ને ભારતને જેનોફોબિક ગણાવ્યા બાદ અમેરિકાનો યુ-ટર્ન , કહ્યું ભારત વાઇબ્રન્ટ લોકશાહી ધરાવતો દેશ
ન્યુયોર્ક : અમેરિકાના (America)રાષ્ટ્રપતિ જો બિડેને(Joe Biden) ભારતને (India) ‘જેનોફોબિક’ કહ્યાના બે અઠવાડિયા બાદ વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સંચાર સલાહકાર જોન કિર્બીએ ભારતને ‘વાઇબ્રન્ટ લોકશાહી’ (Democracy) ધરાવતો દેશ ગણાવ્યો છે. દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીઓ અંગેના એક પ્રશ્નના જવાબમાં જોન…
- નેશનલ
મતદારોને રીઝવવા આ નેતા ગધેડા પર ચડીને કરે છે પ્રચાર! પણ કેમ ?
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો અત્યારે પ્રચાર માટે કોઈ કસર છોડી રહ્યા નથી. કોઈ નેતાઓ રોડ શો કરી રહ્યા છે, કોઈ સભાઓ ગજવી રહ્યા છે તો કોઈ નિતનવા પ્રયોગો કરીને મતદાતાઓને રીઝવવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ…
- આપણું ગુજરાત
ભરૂચના બે વસાવા વચ્ચે તડાફડીઃ એકબીજા પર આક્ષેપોનો મારો, મામલો પોલીસ સ્ટેશનમાં
ડેડીયાપાડા : લોકસભા ચૂંટણી પૂર્ણ થાય બાદ હવે માત્ર પરિણામો બાકી છે ત્યારે ગઇકાલે ડેડિયાપાડા ટીડીઓ કચેરી ખાતે મનસુખ વસાવા (mansukh vasava)અને ચૈતર વસાવા (chaitar vasava) સામ-સામે આવી ગયેલા અને બંને વચ્ચે તુ તુ મેં મેં અને બોલાચાલી થઇ ગઈ…
- આમચી મુંબઈ
Mega Block News: આ બે લાઈનમાં હશે ટ્રેનોના ધાંધિયા જ્યારે આ લાઈનના પ્રવાસીઓને મળશે હાલાકીમાંથી મુક્તિ…
મુંબઈ: અત્યારે વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે ત્યારે બાળકોને કે મહેમાનોને લઈને લઈને મુંબઈ દર્શન પર નીકળવાનો વિચાર કરી રહ્યા છો તો પહેલાં આ સમાચાર વાંચી લો. કયાંક એવું ન થાય કે તમારી રજાની મજા સજામાં પરિણમે, કારણ કે દર…
- નેશનલ
Brij Bhushan Sharan Singh હવે ક્યારેય ચૂંટણી નહીં લડે, કહ્યું મારે ઘણું કામ કરવાનું છે
નવી દિલ્હી : કૈસરગંજથી લોકસભાના(Loksabha) સાંસદ અને ભારતીય કુસ્તી મહાસંઘના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહે(Brij Bhushan Sharan Singh) ક્યારેય ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં વિવિધ રાજકીય મુદ્દાઓ પર વાત કરતી વખતે તેમણે આ જાહેરાત…
- ટોપ ન્યૂઝ
પૂર્વ ન્યાયાધીશ ગંગોપાધ્યાયના વિવાદાસ્પદ નિવેદન મુદ્દે બંગાળમાં રાજકીય વિવાદ, TMC પહોંચી EC પાસે
કોલકાતાઃ તૃણમૂલ કોંગ્રેસે ભાજપના ઉમેદવાર અને પૂર્વ હાઈકોર્ટના ન્યાયાધીશ અભિજિત ગંગોપાધ્યાય વિરુદ્ધ બંગાળના સીએમ મમતા બેનરજી વિરુદ્ધ જાહેરમાં “અવિશ્વસનીય રીતે અપમાનજનક, અયોગ્ય અને અન્યાયપૂર્ણ” ટિપ્પણી કરવા બદલ ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.પૂર્વ મિદનાપુરના ચૈતન્યપુરમાં એક ચૂંટણી રેલીમાં અભિજીત ગંગોપાધ્યાયે સીએમ…