- ટોપ ન્યૂઝ
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથી પર વડાપ્રધાન મોદી તેમજ રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ
નવી દિલ્હી : આજે 21 મે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીજીની 33 મી પુણ્યતિથિ છે (death anniversary rahul gandhi). દિલ્હીમાં વીર ભૂમિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, સચિન પાયલટ સહિત કોંગ્રેસના નેતાઓએ…
- ટોપ ન્યૂઝ
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર શા માટે ઉજવાય છે રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ ? જાણો ..
National Anti-Terrorism Day : આજે 21 મે એટલે આપણાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ (death anniversary of Rajiv Gandhi). પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી એક રેલીમાં ભાગ લેવા તમિલનાડુના શ્રીપેરમ્બદુર ગયા હતા. તેમની સામે એક મહિલા આવી જે આતંકવાદી જૂથ લિબરેશન…
- નેશનલ
લઘુમતીઓ વિરુદ્ધ નથી, પરંતુ કોઈને વિશેષ નાગરિક નહી સ્વીકારીએ : PM Modi
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(Narendra Modi) કહ્યું છે કે તેઓ લઘુમતીઓ વિરુદ્ધ ક્યારેય એક પણ શબ્દ બોલ્યા નથી અને ભારતીય જનતા પાર્ટી(BJP) લઘુમતીઓની(Minority) વિરુદ્ધ નથી રહી. પીએમ મોદી સ્પષ્ટતા કરી હતી કે તેઓ કોઈને પણ ‘ખાસ નાગરિક’ તરીકે સ્વીકારવા…
- મનોરંજન
મતદાન માટે બોલિવૂડ ઉમટ્યું, આ અભિનેતાએ મતદાન ન કરનારાઓને સજાનું સૂચન કર્યું
મુંબઇ: લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કામાં મુંબઇની 6 બેઠકો પર આજે મતદાન થઇ રહ્યું છે. વહેલી સવારે મતદાન કરનાર સેલિબ્રિટીઓમાં અક્ષય કુમાર, જ્હાન્વી કપૂર, ફરહાન અખ્તર, રાજકુમાર રાવ, સાન્યા મલ્હોત્રા, શ્રિયા સરન અને અન્ય ઘણા લોકોનો સમાવેશ થાય છે. અક્ષય…
- નેશનલ
શા માટે મમતા બેનર્જી રામકૃષ્ણ મિશન પર થયા ખફા ? શા માટે કરી રહ્યા છે આરોપ….
કોલકાતા : દેશમાં લોકસભાની ચૂંટણી હવે તેના અંતિમ પડાવમાં છે. અત્યારે નેતાઓ બને એટલો ફાયદો લેવા મથી રહ્યા છે. રાજકીય પક્ષો એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. આ દરમિયાન બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (West Bengal CM Mamata Banerjee) રામકૃષ્ણ મિશનને…
- આમચી મુંબઈ
લોકસભા ચૂંટણી- મતદાને પકડ્યો વેગ, સવારે 9 વાગ્યા સુધી 10.28 ટકા મતદાન
લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે પાંચમા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. આ મતદાન 8 રાજ્યોની 49 બેઠકો માટે થઈ રહ્યું છે. છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ થશે. સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ છે. આજે ઉત્તર પ્રદેશની 14 બેઠકો,…
- સ્પોર્ટસ
IPL-2024 : પ્લે-ઑફમાં આવતી કાલે કોલકાતા (KKR) વિરુદ્ધ હૈદરાબાદ (SRH) અને બુધવારે રાજસ્થાન (RR) વિરુદ્ધ બેંગલૂરુ (RCB)
ગુવાહાટી: આઈપીએલની 17મી સીઝનનો નોકઆઉટ રાઉન્ડ આવી ગયો છે અને એની હરીફ ટીમોના શેડ્યૂલ નક્કી થઈ ગયા છે. અમદાવાદમાં આવતી કાલે સાંજે 7.30 વાગ્યાથી ક્વોલિફાયર-વનમાં કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે ટક્કર થશે. બુધવારે સાંજે 7.30 વાગ્યાથી એલિમિનેટરમાં રાજસ્થાન અને બેંગલૂરુ વચ્ચે…
- આમચી મુંબઈ
Mumbai Votes: મતદાનના દિવસે જ લોકલના ધાંધિયા, ચૂંટણી પંચના કર્મચારીઓ પણ પરેશાન
મુંબઈ: મુંબઈમાં લોકસભાની છ બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ મતદાન માટે ચૂંટણી ફરજ પર ગયેલા હજારો કર્મચારીઓને રેલવેની અવ્યવસ્થાની અસર થઈ છે. લોકલ સેવાઓ ખોરવાતા કેટલાક સ્ટાફને મતદાન મથકે પહોંચવામાં વિલંબ થયો હતો.દેશની 49 બેઠકો પર મતદાન ચાલી…
- ઇન્ટરનેશનલ
Iran ના રાષ્ટ્રપતિ Ebrahim Raisi ને હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત જાહેર કરાયા
નવી દિલ્હી : ઈરાનના (Iran)રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીને(Ebrahim Raisi) લઈ જતું હેલિકોપ્ટર રવિવારે ગીચ પર્વતીય વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે દુર્ઘટના ગ્રસ્ત થયું હતું. જેમાં રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું મૃત્યુ થયું હોવાની બાબત સામે આવી છે. ઈરાને સત્તાવાર રીતે આ વાતની…