- ઇન્ટરનેશનલ
Ebrahim Raisi નું નિધન ભારત માટે મોટો ઝટકો? ઈરાન સાથે મિત્રતા કેવી રીતે આગળ વધશે
નવી દિલ્હી : મધ્ય એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે તમામની નજર સ્થિરતા અને શાંતિ માટે ઈરાન (Iran) પર હતી. આ દરમિયાન રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીનું (Ebrahim Raisi) હેલિકોપ્ટર અકસ્માતમાં મોત થયું હતું. હવે આગામી રાષ્ટ્રપતિ કોણ બનશે? આ બાબત ભારત માટે…
- સ્પોર્ટસ
ધોનીની ઇજા પર આવ્યું મોટું અપડેટ, ટળી શકે છે સંન્યાસ
ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સ્નાયુની ઈજાની સારવાર માટે લંડન જવાની યોજના બનાવી રહ્યા છે. CSKના સૂત્રોએ જણાવ્યું છે કે ધોની સ્વસ્થ થયા બાદ તેમની ભાવિ રણનીતિ નક્કી કરશે. શનિવારે કરો યા મરો મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર…
- આમચી મુંબઈ
Loksabha Election 2024 : પાંચમા તબક્કામાં મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 48.88% મતદાન, મુંબઇએ ફરીથી નિરાશ કર્યા
મુંબઇઃ રાજ્યમાં લોકસભા ચૂંટણીના પાંચમા અને અંતિમ તબક્કામાં 13 લોકસભા મતવિસ્તારોમાં મતદાન પ્રક્રિયા સમાપ્ત થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં સાંજે 7 વાગ્યા સુધી સૌથી ઓછું 48.88% મતદાન નોંધાયું છે. કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ, ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને અભિનેતા અક્ષય કુમાર જેવા…
- ટોપ ન્યૂઝ
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથી પર વડાપ્રધાન મોદી તેમજ રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ
નવી દિલ્હી : આજે 21 મે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીજીની 33 મી પુણ્યતિથિ છે (death anniversary rahul gandhi). દિલ્હીમાં વીર ભૂમિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, સચિન પાયલટ સહિત કોંગ્રેસના નેતાઓએ…
- ટોપ ન્યૂઝ
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર શા માટે ઉજવાય છે રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ ? જાણો ..
National Anti-Terrorism Day : આજે 21 મે એટલે આપણાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ (death anniversary of Rajiv Gandhi). પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી એક રેલીમાં ભાગ લેવા તમિલનાડુના શ્રીપેરમ્બદુર ગયા હતા. તેમની સામે એક મહિલા આવી જે આતંકવાદી જૂથ લિબરેશન…
- નેશનલ
લઘુમતીઓ વિરુદ્ધ નથી, પરંતુ કોઈને વિશેષ નાગરિક નહી સ્વીકારીએ : PM Modi
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(Narendra Modi) કહ્યું છે કે તેઓ લઘુમતીઓ વિરુદ્ધ ક્યારેય એક પણ શબ્દ બોલ્યા નથી અને ભારતીય જનતા પાર્ટી(BJP) લઘુમતીઓની(Minority) વિરુદ્ધ નથી રહી. પીએમ મોદી સ્પષ્ટતા કરી હતી કે તેઓ કોઈને પણ ‘ખાસ નાગરિક’ તરીકે સ્વીકારવા…
- મનોરંજન
મતદાન માટે બોલિવૂડ ઉમટ્યું, આ અભિનેતાએ મતદાન ન કરનારાઓને સજાનું સૂચન કર્યું
મુંબઇ: લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કામાં મુંબઇની 6 બેઠકો પર આજે મતદાન થઇ રહ્યું છે. વહેલી સવારે મતદાન કરનાર સેલિબ્રિટીઓમાં અક્ષય કુમાર, જ્હાન્વી કપૂર, ફરહાન અખ્તર, રાજકુમાર રાવ, સાન્યા મલ્હોત્રા, શ્રિયા સરન અને અન્ય ઘણા લોકોનો સમાવેશ થાય છે. અક્ષય…
- નેશનલ
શા માટે મમતા બેનર્જી રામકૃષ્ણ મિશન પર થયા ખફા ? શા માટે કરી રહ્યા છે આરોપ….
કોલકાતા : દેશમાં લોકસભાની ચૂંટણી હવે તેના અંતિમ પડાવમાં છે. અત્યારે નેતાઓ બને એટલો ફાયદો લેવા મથી રહ્યા છે. રાજકીય પક્ષો એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. આ દરમિયાન બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (West Bengal CM Mamata Banerjee) રામકૃષ્ણ મિશનને…
- આમચી મુંબઈ
લોકસભા ચૂંટણી- મતદાને પકડ્યો વેગ, સવારે 9 વાગ્યા સુધી 10.28 ટકા મતદાન
લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે પાંચમા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. આ મતદાન 8 રાજ્યોની 49 બેઠકો માટે થઈ રહ્યું છે. છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ થશે. સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ છે. આજે ઉત્તર પ્રદેશની 14 બેઠકો,…