-  આમચી મુંબઈ સમૃદ્ધિ મહામાર્ગ: તો હવે મુંબઈથી નાગપુરની મુસાફરી માત્ર 8 કલાકમાં થશે…!મુંબઈથી નાગપુર અને નાગપુરથી મુંબઈ જનારા મુસાફરો માટે સારા સમાચાર છે. સમૃદ્ધિ હાઇવેનું કામ નવેમ્બર સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. અત્યાર સુધી સમૃદ્ધિના 3 તબક્કા પૂર્ણ થયા છે, હવે તેનો ચોથો તબક્કો ટૂંક સમયમાં પૂર્ણ થશે. નાગપુરને મુંબઈ સાથે જોડતો… 
-  ઇન્ટરનેશનલ ખરાબ હાલત છતાં શા માટે જીંદના યુવાનો ઇઝરાયલ જાય છે? જણાવ્યુ આ કારણઆ વર્ષે જાન્યુઆરીમાં, ઇઝરાયેલમાં બાંધકામના કામો માટે મજૂરોની ભરતી માટેની હરિયાણા સરકાર (Haryana Government) ની જાહેરાતને પગલે જીંદના સેંકડો લોકો રોહતકના એક કેમ્પમાં લાઇનમાં ઉભા હતા. ફેબ્રુઆરીમાં સરકારે જિલ્લામાંથી 26 યુવાનોની પસંદગી કરી હતી, જેઓ રાજ્યમાં સૌથી વધુ નોંધાયેલા બેરોજગાર… 
-  નેશનલ પાર્ટીથી દૂરી રાખી રહેલા રાઘવ ચઢ્ઢા વિશે કેજરીવાલ શું બોલ્યા જાણો…..દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રાઘવ ચઢ્ઢા વિશે કહ્યું છે કે તેઓ તેમની સાથે વાત કરી લેશે. આ સાથે જ કેજરીવાલ બીજેપી પર આક્રમક રવૈયો અપનાવ્યો હતો. તેમણે કહ્યું કે કોણ ચુપ છે, કોણ… 
-  સ્પેશિયલ ફિચર્સ Avocado dragon fruits kiwi કરતા વધારે હેલ્ધી છે આ દેશી ફ્રુટ્સગ્લોબલ ટ્રેડિંગ અને સોશિયલ મીડિયાના જમાનામાં ખાણીપીણી ખૂબ જ બદલાઈ છે. ભારતમાં પશ્ચિમી ફૂડ કલ્ચરનો ભારે પ્રભાવ છે. ફાસ્ટ ફૂડ્સની માંડી દરેક વસ્તુઓમાં વિદેશી વરાયટીઓ જોવા મળે છે. આજકાલ ફ્રૂટ્સમાં પણ તમને નવી નવી વરાઈટી જોવા મળે છે. સોશિયલ મીડિયામાં… 
-  ટોપ ન્યૂઝ Rammandirમાં હવે મોબાઈલ ફોન લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ, આ કારણે લીધો નિર્ણયઅયોધ્યા: અયોધ્યામાં રામ મંદિરની (Ram mandir) અંદર મોબાઈલ ફોન(Mobile Phone) લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે કેમ્પસમાં કોઈ મોબાઈલ ફોન લઈ જઈ શકશે નહીં. રામ મંદિર ટ્રસ્ટ અને વહીવટીતંત્રએ શુક્રવારે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લીધો હતો. જે… 
-  સ્પોર્ટસ ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચના નામને મંજુરી મળી, 10 હજાર રન બનાવનાર આ દિગ્ગજ ખેલાડીને સોંપવામાં આવી છે જવાબદારી?મુંબઇઃ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ વર્લ્ડ કપ 2024 બાદ સમાપ્ત થવા જઈ રહ્યો છે. ભારતીય ટીમને જુલાઈમાં નવો મુખ્ય કોચ મળી શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેના માટે તમામ તૈયારીઓ કરી લીધી છે.આ યાદીમાં અનેક વિદેશી… 
-  સ્પોર્ટસ હાર બાદ રાજસ્થાનના આ ખેલાડીને BCCIએ દંડ ફટકાર્યોનવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2024ની ક્વોલિફાયર-2 મેચ ગઈ કાલે સાંજે ચેન્નઈમાં રમાઈ હતી. આ મેચમાં રાજસ્થાન રોયલ્સ(RR) સામે સન રાઈઝર્સ હૈદરાબાદ(SRH)એ 39 રનથી જીત મેળવી હતી. આ સાથે રાજસ્થાન ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગઈ છે, ટીમની હાર ઉપરાંત RRના શિમરોન… 
-  ટોપ ન્યૂઝ Health Insurance ક્લેઇમ માટે હવે વધુ રાહ નહિ જોવી પડે, સરકાર લાવી રહી છે સિંગલ વિન્ડો પોર્ટલનવી દિલ્હી : હવે તમારે હેલ્થ ઈન્સ્યોરન્સ ક્લેઇમ(Health Insurance) માટે વધુ રાહ નહિ જોવી પડે. ટૂંક સમયમાં તમામ આરોગ્ય વીમા દાવાઓ હોસ્પિટલો અને વીમા કંપનીઓ દ્વારા સિંગલ વિન્ડો નેશનલ હેલ્થ ક્લેમ એક્સચેન્જ( NHCX) દ્વારા શરૂ કરવામાં આવશે. જે ક્લેમ સેટલમેન્ટ… 
-  આમચી મુંબઈ Maharashtra: ડ્રાફ્ટ અભ્યાસક્રમમાં Bhagavad Gita અને સ્વામી રામદાસના શ્લોકોનો સમાવેશમુંબઈ : મહારાષ્ટ્રમાં(Maharashtra) રાજ્ય બોર્ડ શાળાના અભ્યાસક્રમમાં મનચે શ્લોકા (રામદાસ સ્વામી દ્વારા લખેલા શ્લોકો) અને ભગવદ ગીતાના(Bhagavad Gita) બારમા અધ્યાયને સામેલ કરાશે. જેમાં નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP)ને અનુરૂપ શાળા શિક્ષણ વિભાગ દ્વારા અભ્યાસક્રમ ફ્રેમવર્ક (SCF) માટે લોકો પાસેથી વાંધા- સૂચનો… 
 
  
 








