- આમચી મુંબઈ

મુંબઈ કોસ્ટલ રોડ ટનલમાં લીક, એક્શનમાં આવ્યા સીએમ શિંદે
મુંબઇઃ મુંબઈમાં કોસ્ટલ રોડ પર મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. મુંબઈગરાને સુપરફાસ્ટ મુસાફરી પૂરી પાડતો કોસ્ટલ રોડ લીકેજને કારણે વિવાદમાં છે. આ મામલે મુખ્ય પ્રધાન શિંદેએ તુરંત કોસ્ટલ રોડનું નિરીક્ષણ કરી લિકેજ ભરવા માટે આદેશ આપ્યા છે.મુંબઈની મહત્વાકાંક્ષી કોસ્ટલ રોડ ટનલ…
- નેશનલ

કોલકાતામાં Bangladesh ના સાંસદના 80 ટુકડા કર્યા, હવે સેપ્ટિક ટેન્કમાંથી 3.5 કિલો માંસ મળ્યું
કોલકાતા : બાંગ્લાદેશના(Bangladesh) સાંસદ અનવારુલ અઝીમ અનારની કોલકાતાના એક ફ્લેટમાં ઘાતકી હત્યાના(Murder) કેસમાં એક પછી એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. જેમાં પોલીસે અનવારુલ અઝીમની હત્યા બાદ લાશના ટુકડા કરનાર આરોપીની ધરપકડ કરવાનો દાવો કર્યો છે. કોલકાતાના ન્યૂ ટાઉન વિસ્તારમાં…
- આમચી મુંબઈ

પાલઘર યાર્ડમાં ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી, WR સેવાઓ પ્રભાવિત
મંગળવારે સાંજે લગભગ 5.10 વાગ્યે પાલઘરમાં માલસામાન ટ્રેનના છ વેગન પાટા પરથી ઉતરી જતાં દહાણુ અને વિરાર વચ્ચેની 11 લોકલ સેવાઓ રદ કરવામાં આવી હતી જ્યારે એક લોકલ સેવા વિરારમાં સમાપ્ત કરવામાં આવી હતી.પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી (પીઆરઓ) સુમિત…
- ટોપ ન્યૂઝ

Arvind Kejriwal Plea To Extend Interim Bail: જામીન મુદ્દત વધારવાની અરજી પર કેજરીવાલને કોર્ટે શું કહ્યું ?
નવી દિલ્હી : કથિત દારૂનીતિ કૌભાંડના આરોપ હેઠળના કેસમાં હાલ વચગાળાના જામીન પર મુક્ત થયેલ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિદ કેજરીવાલની વચગાળાની જામીન અરજીની મુદત લંબાવવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટે દ્વારા ફગાવી દેવાઈ છે. વેકેશન બેન્ચના ન્યાયાધીશે અરવિંદ કેજરીવાલને CJI…
- ટોપ ન્યૂઝ

આગામી 1 જૂનથી ગેસના સિલન્ડરથી લઈને ડ્રાઇવિંગ લાઇસન્સ સંલગ્ન થશે આ ફેરફારો….
નવી દિલ્હી : મે મહિનો તેના અંતિમ દોરમાં છે, હવે ત્રણ દિવસના અંતે જૂન મહિનો શરૂ થવાનો છે. જૂન મહિનાની શરૂઆતમાં 1 તારીખથી દેશમાં અમુક નિયમોને (Rule Change From 1st June ) લઈને આ બદલાવો થવાના છે. જેની સીધી અસર…
- સ્પોર્ટસ

T-20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ બદલાઇ શકે છે? આ ખેલાડી થઈ શકે સામેલ
ICC T20 વર્લ્ડ કપ 2024 માટે પસંદ કરાયેલ 15 સભ્યોની ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ સપોર્ટ સ્ટાફ સાથે અમેરિકા જવા રવાના થયા છે. આગામી T20 વર્લ્ડ કપ 1 જૂનથી શરૂ થઈ રહ્યો છે. જોકે, ભારતીય સમય મુજબ તે 2 જૂનથી શરૂ…
- નેશનલ

Rahul Gandhi એ પહેલા સેનામાં કામ કરવું જોઇએ: વી.કે.સિંહ
નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અગ્નિવીર યોજનાને(Agniveer Yojana) લઈને લોકસભા ચૂંટણી 2024 (Loksabha Election 2024) વચ્ચે રાજકીય રેલીઓમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) વચન આપ્યું છે કે…









