- નેશનલ
ઉત્તર પ્રદેશમાં BJPની બેઠકો કેમ ઘટી , સીએમ યોગી અને RSS વડા ભાગવત કરી શકે છે મંથન
લખનઉ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની આજે મુલાકાત થઈ શકે છે. લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપની(BJP)ઘટેલી બેઠકોને લઇને આ સંભવિત બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ગોરખપુરમાં યોગી…
- આપણું ગુજરાત
જો વરસાદ ખેચાશે તો કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં જળસંકટ
અમદાવાદઃ ગુજરાતમા ચોમાસું દક્ષિણ ગુજરાત સુધી પહોંચ્યું છે. આગામી છ દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરી છે. ચોમાસાની દસ્તક વચ્ચે હવામાન ખાતાએ શરૂઆતમાં જ ગુજરાતમાં ચોમાસું નબળું પડી ગયાની જાહેરાત કરીને ખેડુતોની ચિંતા વધારી દીધી છે. બીજીતરફ…
- આપણું ગુજરાત
અમરેલીના સુરરગપરામાં બોરવેલમાં પડેલી દોઢ વર્ષની બાળકીનું મોત
અમરેલીઃ જીલ્લાના સુરગપરામાં ઉંડા બોરવેલમાં પડેલી દોઢ વર્ષની માસૂમ બાળકીનુ મોત થયુ છે. ગઈકાલે બપોરે બાળકી રમતાં રમતાં બોરમાં પડી જતાં અમરેલી ફાયર વિભાગ અને 108ની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. 17 કલાકના મેરેથોન રેસ્ક્યૂ ઓપરેશન બાદ…
- ઇન્ટરનેશનલ
G7 સમિટ દરમિયાન વડા પ્રધાન મોદી પોપ ફ્રાન્સિસને ગળે મળ્યા, ભારત આવવાનું આમંત્રણ
રોમ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) શુક્રવારે દક્ષિણ ઇટાલીના અપુલિયામાં યોજાયેલા G7 સમિટ(G7 Summit)ના ‘આઉટરીચ સત્ર’ દરમિયાન પોપ ફ્રાન્સિસ(Pop Francis)ને મળ્યા હતા. વડા પ્રધાન મોદી 87 વર્ષીય પોપ ફ્રાન્સિસ સાથે હળવાશથી વાતચીત કરતા જોવા મળ્યા હતા. વડા પ્રધાન મોદી પોપ ફ્રાન્સિસને…
- નેશનલ
આ મોંઘવારી કોઈ તો રોકો…શાકભાજી સહિતના ભાવ સીધા બમણા થયા
નવી દિલ્હી: દેશમાં એકતરફ છૂટક મોંઘવારીના દર જોઈને સામાન્ય માણસ અને સરકાર બંને પક્ષને રાહત મળી છે પરંતુ ત્યારે જથ્થાબંધ મોંઘવારીએ મોટો આંચકો આપ્યો છે. મે મહિનામાં જથ્થાબંધ ભાવ આધારીત ફુગાવા સૂચકાંક (WPI) એક મહિનામાં બમણો થઈ ગયો છે. આ…
- ઇન્ટરનેશનલ
Kuwait માં જીવ ગુમાવનારામાં એન્જિનિયરથી લઈને ડ્રાયવર, પરિજનોનું હૈયાફાટ રુદન
નવી દિલ્હી : કુવૈતના(Kuwait)મંગાફ વિસ્તારમાં ગુરુવારે એક બિલ્ડિંગમાં ભીષણ આગ(Fire) લાગી હતી. આ આગમાં 49 લોકોના મૃત્યુ થયા હતા. જેમાંથી 45 ભારતીય કામદારો હતા. અકસ્માતમાં 49 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. આગની ઘટનામાં જીવ ગુમાવનારા 45 ભારતીય કામદારોના પાર્થિવ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં શહેરો અને ગામડાંના માથાદીઠ ખર્ચમાં 74 ટકાનો તફાવતઃ સર્વે
અમદાવાદઃ એક તો મોંઘવારી અને તેમાં પણ શહેરના ખર્ચા. સામાન્ય આવક જ નહીં પણ સારી એવી આવક ધરાવતા પરિવારો માટે પણ સારું જીવન જીવવું અને થોડી બચત કરવી અશક્ય છે. આજકાલ ગ્રામ્ય જીવન પણ એટલું સસ્તુ અને સહેલું નથી રહ્યું,…
- આમચી મુંબઈ
RSS બાદ હવે VHPએ જતાવી નારાજગીઃ મહારાષ્ટ્ર સરકારનો આ નિર્ણય ન ગમ્યો
RSS બાદ હવે VHP ભાજપથી નારાજ થઇ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. રાજ્ય સરકારે ‘વક્ફ’ બોર્ડને મજબૂત કરવા માટે દસ કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ(VHP)એ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. આ મુદ્દે આક્રમક બનીને વિશ્વ હિન્દુ પરિષદે…
- નેશનલ
Justice for Sushant: સુશાંત સિંહ રાજપૂતની ચોથી પુણ્યતિથિએ બહેન શ્વેતા અને મિત્રોએ ભાવુક પોસ્ટ કરી
મુંબઈ: 14 જૂન 2020ના રોજ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મૃત્યુના સમાચાર મળતા દેશભરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. આજે 14મી જુન 2024ના દિવસે સુશાંતના નિધનને 4 વર્ષ થયા છે. સુશાંતના પરિવાર ઉપરાંત બોલિવૂડના કલાકારો અને સુશાંતના…