- loksabha સંગ્રામ 2024

જમ્મુ-કાશ્મીર, હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડમાં વિધાન સભાની ચૂંટણીની તૈયારી શરૂ
લોકસભાની ચૂંટણી પૂરી થઇ ગયા બાદ હવે ચૂંટણી પંચે જમ્મુ-કાશ્મીર, હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી પંચે મતદાર યાદી અપડેટ કરવાની હાલમાં જાહેરાત કરી છે. મતદાર યાદી 1 જુલાઈ, 2024 સુધીમાં અપડેટ કરવામાં આવશે.જમ્મુ…
- ટોપ ન્યૂઝ

Loksabha session: 52% સાંસદો પ્રથમ વખત ચૂંટાઈને આવ્યા, જાણો કયા પક્ષના કેટલા સાંસદો
નવી દિલ્હી: 18મી લોકસભાના પ્રથમ સત્ર(Loksabha Session)ની શરૂઆત થઇ ચુકી છે, આ લોકસભામાં એવા 280 સાંસદો ચૂંટાઈને આવ્યા છે, જેઓ પહેલીવાર લોકસભાના સાંસદ તરીકે સપથ ગ્રહણ કરશે. નવા સાંસદોની કુલ ચુનાયેલા સાંસદોના 52 ટકા છે, એટલે કે ગૃહના અડધાથી વધુ…
- ઇન્ટરનેશનલ

ગરમી અને બીમારી સહિત આ કારણોથી 1300 હજયાત્રીના મૃત્યુ
ઇસ્લામ ધર્મમાં માનનારા વિશ્વના લાખો લોકો હજ માટે સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં પહોંચ્યા છે દરમિયાન એક અહેવાલ અનુસાર હજયાત્રામાં અત્યાર સુધીમાં 1300 થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ મૃત્યુ માટે ભારે ગરમી અને હીટ વેવ કારણભૂત છે.આ અંગે આરબ…
- સ્પોર્ટસ

SA vs WI : સાઉથ આફ્રિકા સેમિ ફાઇનલમાં: યજમાન વેસ્ટ ઇન્ડિઝ આઉટ
નોર્થ સાઉન્ડ (ઍન્ટિગા): કૅરિબિયન-લેજન્ડ સર વિવિયન રિચર્ડ્સના નામવાળા સ્ટેડિયમમાં જ સોમવારે રમાયેલી અત્યંત મહત્વની મૅચ ત્રણ વિકેટે હારી જતાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ ટી-20 વર્લ્ડ કપમાંથી આઉટ થઈ ગઈ હતી. સાઉથ આફ્રિકાએ વધુ એક છેલ્લી ઓવરના થ્રિલરમાં યજમાન વેસ્ટ ઇન્ડિઝને હરાવીને…
- આપણું ગુજરાત

Rain in Ahmedabad: અમદાવાદમા વહેલી સવારે મેધરાજાની એન્ટ્રી, વાતાવરણમાં ઠંડક પ્રસરી
અમદાવાદઃ દક્ષીણ ગુજરાતમાં પહોંચતા નબળું પડેલું નૈઋત્યનું ચોમાસું(Monsoon)હવે ફરી સક્રિય થયું છે. ત્યારે અમદાવાદ છેલ્લા ઘણાં સમયથી વરસાદની ચાતકનજરે રાહ જોઈ રહેલા અમદાવાદીઓની આતુરતાનો આજે અંત આવ્યો છે. આજે સોમવારે અમદાવાદમા વાદળ છાંયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં મેઘ મહેર થઇ…
- આપણું ગુજરાત

Amreli News: અમરેલીના ખાંભામાં વીજ કરંટથી એક જ પરિવારના ત્રણના મોત
અમરેલીઃ મેઘરાજા સૌરાષ્ટ્ર પર મહેરબાન (Rain In Saurastra) થયા છે. અનેક ઠેકાણે વીજળી પડવાની અને વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે. એવામાં અમરેલી જિલ્લાના ખાંભા(Khambha) ના હનુમાનપુર ગામે વીજ કરંટ લાગવાથી એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યો છે. Valsad…
- નેશનલ

Jammu Kashmir ના Uri સેક્ટરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, બે આતંકીઓ ઠાર
શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરના (Jammu Kashmir)બારામુલા જિલ્લામાં સુરક્ષા દળોએ સરહદ પારથી ઘૂસણખોરીના આતંકવાદીઓના(Terrorist)પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. શુક્રવારે સુરક્ષા દળોએ એલઓસી નજીક સરહદ પારથી શંકાસ્પદ આતંકવાદીઓને જોયા હતા. આ પછી સુરક્ષા દળોની ટીમ એલર્ટ થઈ ગઈ અને સર્ચ ઓપરેશન હાથ…









