- આપણું ગુજરાત
Amreli News: અમરેલીના ખાંભામાં વીજ કરંટથી એક જ પરિવારના ત્રણના મોત
અમરેલીઃ મેઘરાજા સૌરાષ્ટ્ર પર મહેરબાન (Rain In Saurastra) થયા છે. અનેક ઠેકાણે વીજળી પડવાની અને વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે. એવામાં અમરેલી જિલ્લાના ખાંભા(Khambha) ના હનુમાનપુર ગામે વીજ કરંટ લાગવાથી એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યો છે. Valsad…
- નેશનલ
Jammu Kashmir ના Uri સેક્ટરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, બે આતંકીઓ ઠાર
શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરના (Jammu Kashmir)બારામુલા જિલ્લામાં સુરક્ષા દળોએ સરહદ પારથી ઘૂસણખોરીના આતંકવાદીઓના(Terrorist)પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. શુક્રવારે સુરક્ષા દળોએ એલઓસી નજીક સરહદ પારથી શંકાસ્પદ આતંકવાદીઓને જોયા હતા. આ પછી સુરક્ષા દળોની ટીમ એલર્ટ થઈ ગઈ અને સર્ચ ઓપરેશન હાથ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
PM મોદી અને નવા સાંસદો લેશે શપથ, 18મી લોકસભાનું પ્રથમ સત્ર આવતીકાલથી શરૂ
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ 18મી લોકસભાનું પ્રથમ સત્ર આવતી કાલથી એટલે કે 24 જૂનથી શરૂ થશે, જેમાં PM મોદી સહિત નવા ચૂંટાઇ આવેલા સાંસદો શપથ લેશે. ત્યાર બાદ સ્પીકરની પસંદગી કરવામાં આવશે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને…
- આપણું ગુજરાત
સૌરાષ્ટ્રના ઉપલેટામાં દસ દિવસમાં પાંચ બાળકના મોતઃ કોલેરાની આશંકા
રાજકોટઃ Gujaratનું આણંદ શહેર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે હવે સૌરાષ્ટ્રમાં કોલેરાને લીધે મૃત્યુ થયાના ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. રાજકોટના ઉપલેટમાં તણસવા ગામે પાંચ બાળકોના મોત કોલેરાથી થયા હોવાનું અનુમાન છે. ગત 13મી જૂનથી અત્યાર સુધીમાં પાંચ બાળકોના…
- આપણું ગુજરાત
હવે ચામાં કટિંગ નહીં ચાલેઃ સુરત રેલવે સ્ટેશનથી શરૂ કરવામાં આવી છે આ પહેલ
અમદાવાદઃ તમે કટિંગ ચા લો કે ફૂલ ચા લો, સામાન્ય રીતે ક્વોન્ટિટીમાં કોઈ ખાસ ફરક હોતો નથી. આનું સોલ્યુશન રેલવેએ શોધી કાઢ્યું છે અને તેની શરૂઆત ગુજરાતના સુરત રેલવે સ્ટેશનથી જતી ટ્રેનોથી થવાની છે.પેન્ટ્રી કાર કોચમાંથી આપવામાં આવતી ચાના કપ…
- સ્પેશિયલ ફિચર્સ
શું તમે પણ ક્રેડિટ કાર્ડ દ્વારા બિલની ચૂકવણી કરો છો, તો જાણી લો આ ફેરફાર….
ક્રેડિટ કાર્ડનો ઉપયોગ આજકાલ બહુ સામાન્ય થઇ ગયો છે. ખરીદી કરવામાં, બિલ ભરવામાં દરેક પેમેન્ટમાં લોકો ક્રેડિટ કાર્ડથી ચૂકવણી કરે છે. જો તમે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારા માટે ખાસ આ સમાચાર છે. ક્રેડિટ કાર્ડ પેમેન્ટ્સ સંબંધિત…
- આપણું ગુજરાત
ભ્રષ્ટાચારથી કંટાળી સામાન્ય જનતા નહીં કૉન્ટ્રાક્ટર પણ આપઘાત કરે છે
અમદાવાદઃ મૂળ મહિસાગર જિલ્લાના સંતરામપુરના કોન્ટ્રાક્ટરે આર્થિક સંકડામણને કારણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. કપડવંજના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ તેમનું લગભગ કરોડ રૂપિયાનું બિલ પાસ ન કરતા તેમનો ધંધો બંધ થઈ ગયો હતો. જેના કારણે હતાશામાં આવીને…
- નેશનલ
Ram Mandir દર્શન વ્યવસ્થામાં ટ્રસ્ટે કર્યો મોટો બદલાવ, વીઆઇપી વ્યવસ્થા નાબૂદ કરાશે
અયોધ્યા : અયોધ્યા(Ayodhya)રામ મંદિરમાં(Ram Mandir)દરરોજ રામલલાના દર્શન કરવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે. રામ મંદિર ટ્રસ્ટ ટૂંક સમયમાં જ દરરોજ આવતા ભક્તો માટે પાસ ઇસ્યુ કરશે. એટલું જ નહીં તે તમામ ભક્તો માટે એક અલગ લાઇન પણ બનાવવામાં આવશે.…