- મનોરંજન
પિતા બીમાર અને સોનાક્ષીની પ્રેગનન્સીની ખબરઃ સિન્હા પરિવારમાં શું ચાલી રહ્યું છે
હજુ તો સોનાક્ષી અને ઝહીરના (Sonakshi-Zahir) લગ્નને બે ચાર દિવસ થયા ત્યાં તેની પ્રેગનન્સીની ચર્ચા થવા માંડી અને હવે પિતા અને અભિનેતા શત્રુધ્ન સિન્હા બીમાર પડ્યાની ખબરો આવી રહી છે. દીકરીના લગ્નથી પિતા ખુશ ન હોવાના સમાચારો તો છેલ્લા 15…
- ઇન્ટરનેશનલ
Iranની રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રારંભિક વલણોમાં મોટી ઉથલ-પાથલ, કટ્ટરપંથી Saeed Jalili એ લીડ મેળવી
દુબઈઃ ઈરાનમાં(Iran)યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રારંભિક વલણો સામે આવવા લાગ્યા છે. ઈરાનના સરકારી ટીવી અનુસાર પ્રારંભિક વલણોમાં કટ્ટરપંથી ઉમેદવાર સઈદ જલીલીએ(Saeed Jalili)ભારે લીડ મેળવી છે. આ કારણે તે ઈરાનના આગામી રાષ્ટ્રપતિ બનશે તે લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. જ્યારે સુધારાવાદી ઉમેદવાર…
- સ્પોર્ટસ
અમે સચિનને ટ્રોફી અપાવેલી, તમે દ્રવિડને સુપર ફેરવેલ આપજો: સેહવાગ
બ્રિજટાઉન: ટી-20 વર્લ્ડ કપનો મહા મુકાબલો નજીક આવી ગયો છે. ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ભારત અને સાઉથ આફ્રિકાના ખેલાડીઓએ આજે રાત્રે 8:00 વાગ્યે શરૂ થનારી ફાઇનલ માટે પૂરી પ્રેક્ટિસ કરી છે અને હલ્લા-બોલ માટે બધા તૈયાર છે. કેટલાક ભૂતપૂર્વ…
- આમચી મુંબઈ
Pune Crime : સગીર ટેન્કર ચાલકે બાળકોને કચડ્યા
પુણેઃ પુણેના કલ્યાણીનગરમાં નશામાં ધૂત માલેતુજાર સગીરે બે લોકોને કચડી નાખ્યાની ઘટનાનો પડઘા હજી શમ્યા નથી ત્યાં પુણેમાં બીજો આવો બનાવ મચતા લોકોનો રોષ ફૂટી નીકળ્યો છે.પુણેના વાનવાડીમાં સવારે કસરત માટે નીકળેલા બાળકોને એક ટેન્કરે કચડી નાખ્યા હોવાનો મામલો સામે…
- નેશનલ
Karnataka માં ભાજપે હંગામો મચાવ્યો, કૌભાંડ મામલે Congress ને ઘેરી
બેંગલુરુ : કર્ણાટકમાં (Karnataka)ભાજપના નેતાઓએ શુક્રવારે કોંગ્રેસ સરકાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ કર્યો. કર્ણાટક મહર્ષિ વાલ્મિકી એસટી ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં કથિત ભ્રષ્ટાચારના વિરોધમાં જૂના મૈસૂર પ્રદેશના તમામ જિલ્લાઓમાં ભાજપના નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યા અને કોંગ્રેસની(Congress)આગેવાની હેઠળની કર્ણાટક સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. નેતાઓને…
- ટોપ ન્યૂઝ
Sonia Gandhi એ NEET, ઇમરજન્સી અને લોકસભા પરિણામ મુદ્દે પીએમ મોદી પર પ્રહાર કર્યા
નવી દિલ્હી : કોંગ્રેસ(Congress)સંસદીય દળના વડા સોનિયા ગાંધીએ (Sonia Gandhi)વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર મોટો હુમલો કર્યો છે. તેમણે એક અખબારમાં લખેલા લેખમાં નીટ (NEET)પરીક્ષામાં ગેરરીતિ અંગે કહ્યું હતું કે, પરીક્ષા પર ચર્ચા કરનારા પીએમ મોદી પેપર લીક…
- નેશનલ
મણિપુરમાં બિરેન સિંહની મુખ્ય પ્રધાન પદ પરથી હકાલપટ્ટી થઇ શકે છે! કેટલાક વિધાનસભ્યો દિલ્હી પહોંચ્યા
નવી દિલ્હી: ઉત્તર-પૂર્વીય ભારતનું મણિપુર રાજ્ય છેલ્લા એક વર્ષથી વધુ સમયથી હિંસાની આગમાં સળગી(Manipur violence) રહ્યું છે, સરકાર અને સેનાના અનેક પ્રયાસો છતાં રાજ્યમાં હિંસક ઘટનાઓ અટકી નથી રહી. હિંસા રોકવા અને શાંતિ સ્થાપવા નિષ્ફળ ગયેલા રાજ્યના મુખ્ય પ્રધાન એન…
- આમચી મુંબઈ
ગૂડ ન્યુઝઃ સરકારના આ નિર્ણયથી મુંબઈ મેટ્રો-3 વર્ષના અંત સુધીમાં દોડતી થવાની આશા
મુંબઇ: મુંબઇ મેટ્રો-3 પ્રોજેક્ટ જલદીથી શરૂ કરવા માટે મહારાષ્ટ્ર સરકાર સતત પ્રયત્નશીલ છે. બુધવારે યોજાયેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં, મહારાષ્ટ્ર સરકારે ડિસેમ્બર 2024ના અંત સુધીમાં મુંબઈ મેટ્રો 3 પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈ મેટ્રો 3નો પ્રથમ તબક્કો3નો પ્રથમ તબક્કો…