- ઇન્ટરનેશનલ
બ્રિટનની નવી સરકાર ‘કાશ્મીર’ અંગે શું વલણ ધરાવે છે? ભૂતકાળમાં આવો પ્રસ્તાવ રજુ કરી ચુક્યા છે
બ્રિટનમાં 14 વર્ષ બાદ સત્તા પરિવર્તન આવ્યું છે. લેબર પાર્ટી(Labour party)એ કન્ઝર્વેટિવ પાર્ટી સામે જંગી જીત મેળવી છે. ઋષિ સુનકને બદલે હવે કીર સ્ટારમેર(Keir Starmer) નવા વડા પ્રધાન બન્યા છે. તેમના નેતૃત્વમાં બ્રિટનના ભારત સાથેના બ્રિટનના સંબંધોમાં નવો અધ્યાય શરુ…
- સ્પેશિયલ ફિચર્સ
સંગીત સેરેમનીમાં ઝળકી અંબાણી પરિવારની લેડિઝ, આકાશ-અનંતે પણ કર્યો જોરદાર ડાન્સ,
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટનો લગ્નનો સમારોહની શરૂઆત થઇ ગઇ છે. નીતા મુકેશ અંબાણી કલ્ચર સેન્ટર ખાતે પાંચ જુલાઇના રોજ સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના વીડિયો અને ફોટા હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.અનંતના સંગીત સેરેમનીમાં પહેલું પરફોર્મન્સ…
- નેશનલ
બિહારમાં આકાશમાંથી મોત વરસ્યું, વીજળી પડવાથી એક જ દિવસમાં 18ના મોત
પટના: દક્ષિણ પશ્ચિમ ચોમાસુ (Monsoon)સમગ્ર ભારતમાં ફેલાઈ ચુક્યું છે, બિહારમાં હાલ ગાજવીજ સાથે ભારે વરસાદ(Thunderstorm) પડી રહ્યો છે. ગઈ કાલે બિહારમાં વરસાદ જીવલેણ સાબિત થયો હતો, શુક્રવારે વીજળી પડવાથી બિહારમાં 18 લોકોના મોત થયા હતા. અહેવાલ મુજબ ભાગલપુરમાં ચાર અને…
- આપણું ગુજરાત
Rathyatra: ભગવાન જગન્નાથના મોસાળ સરસપુરમાં રસોડાં ધમધમ્યાં, લાખો ભક્તોને જૂની પરંપરાથી ભોજન પીરસાશે
અમદાવાદઃ શહેરમાં 7મી જુલાઈને રવિવારે ભગવાન જગન્નાથની રથયાત્રા(Ahmedabad Rathyatra) નગરચર્યાએ નીકળશે, જેને આડે હવે ફક્ત ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે ભગવાનનું મોસાળ કહેવાતા સરસપુરમાં વર્ષોની જેમ આ વર્ષે પણ પ્રસાદ બનાવવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે. અહીં…
- આપણું ગુજરાત
Swine flu in Gujarat: છેલ્લા પાંચ મહિનામાં સ્વાઈન ફ્લૂના 1022 કેસ નોંધાયા અને 27 દર્દીનાં મોત
અમદાવાદઃ ગુજરાતમાં સ્વાઈન ફલુના કેસ(Swine flu in Gujarat)ની સંખ્યામાં ચિંતા જનક વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા પાંચ મહિનામાં સ્વાઈન ફ્લુ (H1N1)ના 1022 કેસ નોંધાયા છે. જ્યારે 27 દર્દીઓનાં મોત થયાં છે. જેમાં છેલ્લે મે મહિનામાં ગુજરાતના સ્વાઈન ફલૂના નવા 35…
- નેશનલ
‘…દુકાનનું નામ હિન્દુ દેવી-દેવતાઓ પર ન રાખવું જોઈએ’ ઉત્તર પ્રદેશના પ્રધાને આવું કેમ કહ્યું
લખનઉ: શ્રાવણ મહિનામાં યોજાનારી કાવડ યાત્રા(Kanwar Yatra)ને ધ્યાનમાં રાખીને ઉત્તર ભારતના રાજ્યોની સરકારોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. ઉત્તર પ્રદેશ(Uttar Pradesh) સરકાર અને વહીવટીતંત્ર પણ યાત્રાની તૈયારીઓ કરી રહી છે, કાવડ યાત્રા પહેલા ઉત્તર પ્રદેશ સરકારના પ્રધાન કપિલ દેવ અગ્રવાલે(Kapil…
- ઇન્ટરનેશનલ
Iran Presidential Election: કટ્ટરવાદી નેતા સઈદ જલીલીની હાર, મસૂદ પેઝેશ્કિયાને ઈરાનના નવા રાષ્ટ્રપતિ
તેહરાન: ઈરાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પદ માટેની ચૂંટણી(Iran Presidential Election) માં સુધારાવાદી ઉમેદવાર મસૂદ પેઝેશ્કિયાન(Masoud Pezeshkian)ની જીત થઇ છે. તેમણે કટ્ટરપંથી સઈદ જલીલીને મોટા અંતરથી હરાવ્યા છે, પેઝેશ્કિયાન દેશના આરોગ્ય પ્રધાન પણ રહી ચૂક્યા છે. તેમની છબી એક એવા નેતા તરીકે…
- આપણું ગુજરાત
ગુજરાતમાં અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની એક બે નહીં 209 યાત્રાઓ નીકળશે
ગાંધીનગરઃ ગુજરાતભરમાં આવતીકાલે 7મી જુલાઈ આષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની 136 રથયાત્રાઓ તેમજ અન્ય 73 શોભાયાત્રાઓ મળી કુલ 209 યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યની સૌથી મોટી અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા(Ahmedabad Rathyatra) નીકળશે એવુ ગુજરાત સરકારના પ્રવક્તા…
- સ્પોર્ટસ
મુંબઈ એરપોર્ટ પર ઉતરતાં જ Rohit Sharmaએ Hardik Pandyaને સોંપી આ મહત્ત્વની વસ્તુ…
ગુરુવારની સાંજે મુંબઈના મરીનડ્રાઈવ ખાતે ટી20 વર્લ્ડકપ-2024 (T-20 Worldcup-2024) જિતીને વિકટરી પરેડ કરી હતી. ટીમ ઈન્ડિયા (Team India)ને વધાવવા, વિજય તિલક કરવા હજારોની સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ, મુંબઈગરાઓ પહોંચ્યા હતા. ટીમ ઈન્ડિયા ગઈકાલે જ સવારે દિલ્હી પહોંચી હતી અને દિલ્હીમાં વડા પ્રધાન…
- આપણું ગુજરાત
ગુજરાતમાં બિલ્ડરો પર તવાઈઃ એક હજારથી વધુ ખાતા ફ્રીજ કરાતા ખળભળાટ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં બિલ્ડર્સ કે ડેવલપર્સ(Builders and developer of Gujarat) પર કોઈ જાતની લગામ રહી ન હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે હવે બિલ્ડર્સ અને ડેવલપર્સ સામે સરકાર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નિયમોનું પાલન…