- ઇન્ટરનેશનલ
Paris Olympics 2024: ઈમાને ખલીફ પછી વધુ એક વિવાદાસ્પદ બોક્સરે જીત સાથે શરૂઆત કરી
પેરીસ: અલ્જીરિયાની બોક્સર ઈમાને ખલીફ(Imane khelif)ની યોગ્યતા બાબતે પેરિસ ઓલિમ્પિક વિવાદમાં છે. ઈમાને ખલીફે 66 કિ.ગ્રા. વર્ગમાં ઈટાલીની એન્જેલા કેરિની(Angela Carini) સામે 46 સેકંડમાં મેળવેલી જીત બાદ જેન્ડર એલેજીબીલીટી અંગે ચર્ચા શરુ થઇ છે. ઇટાલીની કેરિનીએ કહ્યું હતું કે ખલીફના…
- નેશનલ
તો શું સસ્તી થશે Insurance Policy ? આ મુખ્યમંત્રીએ નિર્મલા સીતારમણ સમક્ષ કરી માંગ
નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જીવન વીમા અને સ્વાસ્થ્ય વીમા પોલિસી પર (Insurance Policy) 18 ટકા GST લાદવાના નિર્ણયને પ્રજાવિરોધી ગણાવ્યો છે. તેમણે તેને પાછો લેવા વિનંતી કરી છે. મમતા બેનર્જીએ શુક્રવારે આ મુદ્દે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા…
- સ્પોર્ટસ
ધોની 2007 વર્લ્ડ કપની ફાઇનલના હીરો અને પોલીસ ઇન્સ્પેક્ટરને વર્ષો બાદ મળ્યો
નવી દિલ્હી: મહેન્દ્રસિંહ ધોની 2007માં ટી-20 વર્લ્ડ કપની પાકિસ્તાન સામેની ફાઇનલમાં ભારતને છેલ્લી ઓવરમાં વિજય અપાવનાર પેસ બોલર જોગિન્દર શર્માને મળ્યો અને તેની સાથે જૂની-નવી વાતોની આપ-લે કરી હતી. આ મુલાકાતનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.જોગિન્દર ૪૦ વર્ષનો…
- નેશનલ
ભારતીય સેનાને મળ્યા નવા Adjutant General,જાણો કોણ છે લેફ્ટનન્ટ જનરલ વીપીએસ કૌશિક
નવી દિલ્હી : લેફ્ટનન્ટ જનરલ વીપીએસ કૌશિકે ભારતીય સેનાના એડજ્યુટન્ટ જનરલનો(Adjutant General) ચાર્જ સંભાળ્યો છે. શુક્રવારે મહત્વની જવાબદારી સંભાળતા પૂર્વે VPS કૌશિક ત્રિશક્તિ કોર્પ્સમાં જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC) તરીકે ફરજ બજાવતા હતા. વિનોદ નામ્બિયારે આર્મી એવિએશનના ડાયરેક્ટર જનરલ ચાર્જ સંભાળ્યોઆ…
- આપણું ગુજરાત
Ahmedabad-થરાદ વચ્ચે છ લેન હાઈવેને મંજૂરી, મુસાફરીના સમયમાં 60 ટકાનો ઘટાડો થશે
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે કુલ 936 કિલોમીટરની લંબાઇ સાથે આઠ નેશનલ હાઇ-સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટના નિર્માણને મંજૂરી આપી છે. આ આઠ હાઈવે પ્રોજેક્ટ્સ પર કુલ રૂ. 50,655 કરોડનો ખર્ચ થશે. આ તમામ આઠ હાઈવેમાં ગુજરાતના અમદાવાદ(Ahmedabad)અને થરાદ…
- નેશનલ
Himachal Pradeshમાં ભારે વરસાદથી તબાહી, લાહોલ સ્પીતિમાં પુલ ઘરાશાયી, મલાણામાં પર્યટકો ફસાયા
શિમલા : હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) ગુરુવારે મોડી રાત્રે શરૂ થયેલા ભારે વરસાદે તબાહી મચાવી છે. રાજ્યમાં નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. લાહૌલ સ્પીતિમાં ભગા નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે પાયુકર ગામનો જૂનો પુલ તૂટી પડ્યો છે. પાણીના પ્રવાહને કારણે…
- આમચી મુંબઈ
અંધેરીમાં યારી રોડથી લોખંડવાલા પાંચ મિનિટમાં, નવા પુલને પર્યાવરણ મંત્રાલયની મંજૂરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરી લોખંડવાલા અને યારી રોડને જોડતા નવા પુલના બાંધકામ માટે મુંબઈ મહાનગરપાલિકાને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. આ પુલ મેનગ્રોન્ઝ, ફોરેસ્ટ અને ક્રીક પરથી પસાર થશે. આ પુલને કારણે મુસાફરીનો…