- નેશનલ
પેરિસ ઓલિમ્પિક્સ મેડલિસ્ટ સરબજોત સિંહે સરકારી નોકરીની ઓફર ઠુકરાવી, જાણો શું છે કારણ
અંબાલા: ભારતીય શૂટર સરબજોત સિંહે (Sarabjot Singh) પેરિસ 2024 ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને મોટી સિદ્ધિ મેળવી છે. સરબજોતે મનુ ભાકર સાથે પેરિસ ઓલમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ ટીમ ઇવેન્ટમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જોકે પુરૂષોની 10 મીટર પિસ્તોલ સઇવેન્ટના…
- નેશનલ
કોચી એરપોર્ટ પર બોમ્બની અફવાથી અફરાતફરી, CISF જવાને મુસાફરને પોલીસ હવાલે કર્યો
કોચી : કેરળના કોચી એરપોર્ટ પર આજે સવારે અચાનક અફરાતફરી મચી ગઈ હતી. જેમાં મુંબઈ જઈ રહેલા એક મુસાફરે બોમ્બનો(Bomb Threat)ઉલ્લેખ કરીને સુરક્ષા કર્મચારીઓને ચિંતામાં મૂકી દીધા હતા. આ પછી ઘટના સ્થળે હાજર સીઆઈએસએફ (CISF) જવાનોએ કાર્યવાહી કરી અને મુસાફરની…
- આમચી મુંબઈ
શરૂઆત તમે કરી, હવે અમે અંત કરીશું”, MNS નેતાની ચેતવણી
મુંબઈ : ઠાકરે જૂથના કાર્યકરોએ બીડમાં MNS પ્રમુખ રાજ ઠાકરેની કારને રોકી અને તેમના પર સોપારી ફેંક્યા બાદ હવે બંને ઠાકરે વચ્ચેનો વિવાદ ફાટી નીકળ્યો છે. હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ શનિવારે સાંજે થાણેમાં ઉદ્ધવ ઠાકરેના કાફલા પર નારિયેળ…
- આમચી મુંબઈ
વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતાં સોનાના ભાવમાં તેજીનો અભાવ, શું વધુ સસ્તું થશે Gold ?
મુંબઈ : અમેરિકામાં મંદીના સંકેત, વૈશ્વિક અનિશ્ચિતતા, અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોર છતાં પણ સોનાના(Gold) ભાવ સ્થિર રહ્યા છે. સામાન્ય રીતે આવા સંજોગોમાં સોનાના ભાવમાં ઝડપથી વધારો થયો હોત. આવું કેમ થઈ રહ્યું છે? શું સોનાના ભાવમાં ઉછાળો આવશે…
- ધર્મતેજ
Astrology: આજે દ્વીપુષ્કર યોગ સહિત અનેક શુભયોગ, આ પાંચ રાશિનું તો ભાગ્ય ખુલી જશે
આજનો દિવસ ઘણા શુભ યોગોથી ભરેલો છે. જેનાથી 5 રાશિઓને સૌથી વધુ ફાયદો થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. આજે, રવિવાર, 11 ઓગસ્ટે ચંદ્ર તુલા રાશિમાં પ્રવેશ કરશે. તેમજ આજે શ્રાવણ માસમાં શુક્લ પક્ષની સપ્તમી તિથિ છે અને આ દિવસે…
- આપણું ગુજરાત
ગુજરાતમાં Narmada Dam 87 ટકા ભરાયો, પાંચ ગેટ ખોલાયા, અનેક ગામો એલર્ટ કરાયા
અમદાવાદ : ગુજરાતમાં સરદાર સરોવર નર્મદા ડેમના(Narmada Dam)પાંચ ગેટ આજે સવારે ખોલવામાં આવ્યા છે. નર્મદા નદીના હાલ એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના લીધે નર્મદા નદી આસપાસના અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સરદાર સરોવર ડેમનું જળસ્તર…
- ઇન્ટરનેશનલ
પેરિસ ઓલિમ્પિકની કલોઝિંગ સેરેમની ભારતમાં કેવી રીતે અને ક્યારે જોઈ શકશો? આ ખેલાડીઓ હશે ભારતના ધ્વજવાહક
નવી દિલ્હી: 26 જુલાઈના રોજ શરુ થયેલા પેરિસ ઓલિમ્પિક(Paris Olympic)નો આજે છેલ્લો દિવસ છે, આજે 11 ઓગસ્ટના રોજ કલોઝિંગ સેરમની (Closing ceremony) યોજાશે. પેરિસ ઓલિમ્પિકમાં દસ હજારથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારતમના કુલ 117 ખેલાડીઓએ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધો…
- ટોપ ન્યૂઝ
Jammu Kashmirના અનંતનાગમાં સુરક્ષાદળોએ આંતકીઓને ઘેર્યા, સામસામે ફાયરિંગ શરૂ
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના(Jammu Kashmir) અનંતનાગમાં આતંકી હુમલા બાદ કિશ્તવાડમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. મળતી માહિતી મુજબ જમ્મુ ડિવિઝનના કિશ્તવાડ જિલ્લામાં આજે સવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. સેનાએ આતંકીઓને ચારે બાજુથી ઘેરી લીધા છે.…
- ઇન્ટરનેશનલ
મ્યાનમારમાં પલાયન કરી રહેલા રોહિંગ્યાઓ પર ડ્રોન હુમલો, 200થી વધુના મોત
નવી દિલ્હી: ભારતના પાડોશી દેશ મ્યાનમાર(Myanmar)માં છેલ્લા ઘણા સમયથી રાજકીય અશાંતિ ફેલાયેલી છે, રોહિંગ્યા મુસ્લિમો (Rohingya Muslims) સતત દેશ છોડીને પલાયન કરી રહ્યા છે. એવામાં એક ભયાનક ઘટના બની છે. મ્યાનમાર છોડીને બાંગ્લાદેશ તરફ ભાગી રહેલા રોહિંગ્યાઓ પર પશ્ચિમી રાજ્ય…
- ઇન્ટરનેશનલ
Bangladeshમાં હિંદુ પર હિંસાને લઇને મોહમ્મદ યુનુસનું મોટું નિવેદન, કહ્યું જઘન્ય અપરાધ થયો
ઢાકા : બાંગ્લાદેશમાં(Bangladesh) સરકાર વિરોધી આંદોલન અને વધતી હિંસા અને વચ્ચે શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી અને દેશ છોડીને ભાગી ગયા. હવે બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર રચાઈ છે અને તેના નેતા નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસ બન્યા છે. શનિવારે, યુનુસે…