- નેશનલ
RG Kar Hospital Case: કોણ છે રિમઝિમ સિંહા જેની એક પોસ્ટ પર અડધી રાતે મહિલાઓ વિરોધ કરવા રસ્તા પર ઉતરી
કોલકાતાઃ આરજી કર હૉસ્પિટલમાં ડૉક્ટર યુવતીના રેપ અને મર્ડર બાદ સમગ્ર દેશમાં હલચલ મચી ગઇ છે. આ રેપ અને મર્ડર હત્યાકાંડમાં કોલકાતામાં મહિલાઓ 14 ઓગસ્ટની રાત્રે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું, જેને ‘ધ નાઈટ ઈઝ અવર્સ’ નામ આપવામાં આવ્યું હતું.…
- નેશનલ
સુરત નજીક અમદાવાદ-મુંબઇ ડબલ ડેકર ટ્રેનના છ ડબ્બા છૂટા પડ્યા, મુસાફરો અટવાયા
અમદાવાદઃ દેશમાં એક પછી એક ટ્રેન અકસ્માતની ઘટનાઓ બની રહી છે. આજે આવી જ એક ઘટનામાં ગુજરાતમાં સુરત નજીક અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડતી ડબલ ડેકર ટ્રેનમાં છ ડબ્બા છુટી પડી જતાં મુસાફરો અટવાયા હતા. અમદાવાદ ડબલ ડેકર ટ્રેન મુસાફરોથી…
- મનોરંજન
Happy Birthday: senior Bachhanની આ હીરોઈન 9 શ્વાન અને 32 ગાય સાથે આઝાદ જીવન જીવે છે
ઘણીવાર ખૂબ ચમકદાર જિંદગી જીવતા લોકો જલદીથી આવા જીવનથી કંટાળી જાય છે. તેમની રોનક જોઈને આપણને ભણે ઈર્ષા આવે કે તેવી જિંદગી જીવવાનું મન થાય પણ ચમકદમકની દુનિયા પાછળ ઘણીવાર અંધકાર છવાયેલો રહે છે અને તેથી ઘણી એવી હસતિઓ છે…
- ટોપ ન્યૂઝ
બાંગ્લાદેશ અને બંગાળ બળાત્કાર કેસ વિષે વડા પ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી શું કહ્યું?
નવી દિલ્હી: દેશ આજે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધન કરી રહ્યા છે. વડા પ્રધાન મોદીએ બાંગ્લાદેશમાં રાજકીય કટોકટી અને પશ્ચિમ બંગાળમાં મેડીકલ સ્ટુડન્ટ સાથે બળાત્કારની ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.…
- આપણું ગુજરાત
કચ્છમાં નહીં, હવે ગુજરાતના આ સમુદ્રી શહેરમાં મળ્યા બિનવારસુ ડ્રગ્સ પેકેટ્સ
નવસારીઃ કચ્છના દરિયાકાંઠે વારંવાર બિનવારસુ ડ્રગ્સ પેક્ટ્સ મળી આવ્યા છે, પરંતુ ગુજરાતમાં હવે ઘણા દરિયા કિનારા છે જ્યાંથી ડ્રગ્સ મળી આવે છે. સૌરાષ્ટ્રના દ્વારકા અને વેરાવળથી પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો દરિયાઈ માર્ગે ઘુસાડવામાં આવે છે. ત્યારે હવે દક્ષિણ ગુજરાતના…
- નેશનલ
Kolkata rape case: વિરોધ કરનારા વિફર્યા, પોલીસકર્મીઓને પણ બનાવ્યા નિશાન
કોલકાત્તાઃ રેસિડેન્ટ ડૉક્ટર સાથે થયેલા બળાત્કાકર અને હત્યા કેસમાં ન્યાય માટે રસ્તા પર ઉતરી આવેલી ભડી બેકાબૂ થતાં સ્થિતિ હાથ બહાર ગઈ છે. કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં જ્યારે વિરોધીઓ પ્રવેશ્યા ત્યારે ભીડ કાબૂ બહાર ગઈ હતી. ટોળાએ પોલીસકર્મીઓ પર ઈંટો…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં દિવાળી બાદ કોણ દિવાળી મનાવશે…વિધાનસભાની ચૂંટણી નવેમ્બરમાં યોજાય તેવી સંભાવના
મુંબઇઃ મહારાષ્ટ્રમાં 2024ના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. હવે એવા સંકેતો મળ્યા છે કે દિવાળી બાદ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી 2024 યોજાઇ શકે છે. દિવાળી નવેમ્બરના પહેલા સપ્તાહમાં છે. તેથી દિવાળી બાદ વિધાન સભા ચૂંટણી માટે મતદાન અને મતગણતરી થશે.સામાન્ય…
- સ્પોર્ટસ
નીરજ ચોપરા પુત્ર સમાન છે, મનુ ભાકરના પિતાએ લગ્નની અફવાઓ પર પુર્ણ વિરામ લગાવ્યું
ભારત માટે પેરિસ ઓલિમ્પિક ગેમ્સ 2024માં બે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા, નીરજ ચોપરા અને મનુ ભાકર સમગ્ર ટુર્નામેન્ટમાં ચર્ચામાં હતા. પેરિસ ઓલિમ્પિક સમાપ્ત થઈ ગયા બાદ પણ સોશિયલ મીડિયા પર નીરજ ચોપરા અને મનુ ભાકર વિશે ચેટ બંધ થતી નથી. સોશિયલ…
- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશમાં હિંદુઓની સલામતી માટે મુહમ્મદ યુનુસનું મહત્વનું પગલું, જાણો શું કહ્યું
નવી દિલ્હી: બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ફેલાયેલી અશાંતિ (Bangladesh Unrest)બાદ વચગાળાની સરકારના રચાઈ ચુકી છે. બાંગ્લાદેશમાં રાજકીય કટોકટી વચ્ચે દેશમાં અનેક હિન્દુ મંદિરો, ઘરો અને દુકાનોમાં તોડફોડની ઘટના બની હતી. જે અંગે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસે (Muhammad Yunus)…
- ટોપ ન્યૂઝ
AAP નેતા આતિશી 15 ઓગસ્ટે ધ્વજ ફરકાવી શકશે નહીં, જાણો કારણ…
દિલ્હીમાં સ્વતંત્રતા દિવસના અવસર પર મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના સ્થાને તેમના પક્ષના આતિશી મારલેના ધ્વજ ફરકાવવાના હતા. જેલની અંદર કેજરીવાલે ઈચ્છા વ્યક્ત કરી હતી કે 15 ઓગસ્ટે છત્રસાલ સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં આતિશી પોતાની જગ્યાએ ધ્વજ ફરકાવે. કેજરીવાલે આ અંગે એલજીને…