- આપણું ગુજરાત
ગુજરાતની રાષ્ટ્રીય Lok Adalat માં 3.95 અબજના 1,23,960 કેસનો નિકાલ કરાયો
અમદાવાદઃ ગુજરાતમાં રાષ્ટ્રીય લોક અદાલતનું(Lok Adalat)આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત હાઇકોર્ટના ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળ અને સ્થાનિક જિલ્લા સેવા સમિતિઓ દ્વારા જિલ્લા-તાલુકા કોર્ટોમાં વિવિધ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજયમાં સૌથી વધુ…
- આપણું ગુજરાત
Rajkot ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોમવારે રાજકોટ-હૈદરાબાદની હવાઈ સેવા શરુ કરાશે
રાજકોટઃ સૌરાષ્ટ્રનું પાટનગર ગણાવ્યું રાજકોટ(Rajkot)ઔદ્યોગિક ક્ષેત્રે હબ ગણાતું હોવાથી દેશ-વિદેશ સાથે વ્યાપાર સાથે જોડાયેલું છે. ત્યારે રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટથી 16મી સપ્ટેમ્બર સોમવારથી રાજકોટ હૈદરાબાદની સીધી ડેઇલી ફ્લાઇટ શરૂ થઇ રહી છે. વિન્ટર શેડ્યુલમાં વધુ ત્રણ ફલાઇટોનો ઉમેરો થવાની શક્યતારાજકોટ એરપોર્ટ…
- ટોપ ન્યૂઝ
Vande Bharat Express: પીએમ મોદીએ ઝારખંડથી છ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી, કુલ સંખ્યા 60 થઈ
ઝારખંડ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના ટાટા નગર જંક્શન રેલવે સ્ટેશન પરથી છ વંદે ભારત ટ્રેનને (Vande Bharat Express) લીલી ઝંડી બતાવી હતી. આ છ નવી ટ્રેનો ટાટા નગર-પટના, બ્રહ્મપુર-ટાટા નગર, રાઉરકેલા-હાવડા, દેવઘર-વારાણસી, ભાગલપુર-હાવડા અને ગયા-હાવડા વચ્ચે દોડશે. યાત્રાળુઓને સરળતા…
- નેશનલ
Kolkata : પહેલા ન્યાય પછી ચા, વરસાદમાં પલળતા ડોકટરોએ નકારી મમતા બેનર્જીની માંગ
કોલકાતા: કોલકાતાની(Kolkata) આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર પર રેપ અને મર્ડર બાદ જુનિયર ડૉક્ટરો રાજ્યના આરોગ્ય મંત્રાલયની બહાર તેમની માંગણીઓને લઈને સતત પાંચ દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. શનિવારે મમતા બેનર્જી સાથે ડોક્ટરોની વાતચીત પણ અનિર્ણિત રહી. મમતા…
- ઉત્સવ
આપણે બીજા જેવા શા માટે બનવું જોઈએ?
સુખનો પાસવર્ડ -આશુ પટેલમાનસી દુબેથોડા સમય અગાઉ શૂટિંગ ચેમ્પિયન માનસી સંતોષ દુબેને મળવાનું થયું. માનસી નાની ઉંમરે નેશનલ અને ઈન્ટરનેશનલ સ્તરે કેટલીય શૂટિંગ સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂકી છે. અનેક દેશોમાં શૂટિંગ સ્પર્ધાઓમાં ભાગ લેનારી માનસીએ ગયા વર્ષે ગુજરાતમાં ૫૦ મીટર…
- ઉત્સવ
ભારત મેન્યુફેક્ચરિંગ હબ ક્યારે બની શકશે?
ઈકો-સ્પેશિયલ -જયેશ ચિતલિયાભારતને મેન્યુફેકચરિંગ હબ બનાવવાનું સપનું સાકાર કરવા મોદી સરકાર મચી પડી છે, પણ આ મંઝિલ બહુ દૂર છે એ પણ નકકી. ચીન ઉત્પાદનમાં હાથી છે અને બીજા કેટલાંક વાઘ-સિંહ પણ છે તેમ છતાં ભારતની ઉપેક્ષા થઈ શકશે નહીં,…
- નેશનલ
રાજસ્થાનમાં ભીષણ માર્ગ અકસ્માત, Khatu Shyamના દર્શને જતા છ શ્રધ્ધાળુના મોત
બુંદી : રાજસ્થાનના બુંદી જિલ્લામાં ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં ખાટુ શ્યામના(Khatu Shyam) દર્શન કરવા જઇ રહેલા છ શ્રધ્ધાળુઓના મૃત્યુ થયા છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે. આ અંગે માહિતી આપતા બુંદીના અધિક પોલીસ અધિક્ષક ઉમા શર્માએ જણાવ્યું…
- આમચી મુંબઈ
ગણેશજીની વિદાય બાદ ખડસેની ભાજપ પધરામણીની વિચારણા
મુંબઈ: મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા મનાતા એકનાથ ખડસે ફરી પાછા ભાજપમાં પ્રવેશ કરે એ વિશે તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે ત્યારે તેમને ભાજપમાં પાછા લેવા વિશે મહત્ત્વનો નિર્ણય ગણેશોત્સવ બાદ લેવામાં આવશે, એમ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.ભાજપનું કેન્દ્રીય…