- સ્પેશિયલ ફિચર્સ
World Heart Day : ગુજરાતના હૃદય રોગના દર્દીઓની સંખ્યામાં વધારો, 48 ટકા દર્દી 50થી ઓછી વયના
અમદાવાદઃ આજે વિશ્વ હૃદય દિવસ(World Heart Day)છે. હૃદય એ આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે અને દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં હૃદયના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો નોંધાયો છે. હૃદયને કમજોર બનાવવા માટે ઘણી હદ સુધી લોકો પોતે જ જવાબદાર હોય છે.…
- ટોપ ન્યૂઝ
Kolkata Protest 2.0: ડોકટરોએ મમતા સરકારને આપી ફરી હડતાળ પર જવાની ચીમકી
કોલકાતા : પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સરકાર માટે નવી મુશ્કેલી ઉભી થઈ રહી છે. જેમાં જુનિયર ડોક્ટરોએ મેડિકલ કોલેજોમાં(Kolkata Doctor Rows)કામકાજ સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય શનિવારે લેવામાં આવ્યો હતો. આરજી કર હોસ્પિટલ મામલે સોમવારે સુપ્રીમ કોર્ટમાં…
- નેશનલ
Tirupati બાદ હવે અયોધ્યાથી મોટા સમાચાર, રામ મંદિરના પ્રસાદના સેમ્પલ તપાસ માટે મોકલાયા
અયોધ્યાઃ આંધ્રપ્રદેશના તિરુપતિ(Tirupati) બાલાજી મંદિરમાં પ્રસાદમાં ભેળસેળનો મામલો હજુ થાળે પડ્યો નથી ત્યારે હવે યુપીના અયોધ્યાથી મોટા સમાચાર સામે આવ્યા છે. અયોધ્યાના રામજન્મભૂમિ મંદિરમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવતા એલચીના બીજના નમૂનાઓ પરીક્ષણ માટે ઝાંસીની સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. શું…
- આપણું ગુજરાત
Gujarat માં ગોંડલ સ્ટેટના નામે નકલી રાજા ફરતા હોવાની ચર્ચા, સામે આવ્યો આ ખૂલાસો
અમદાવાદ : ગુજરાતમાં (Gujarat)એક તરફ નકલી અધિકારીઓ અને ઓફિસો મળી રહી છે. તેવા સમયે હવે નકલી ગોંડલ સ્ટેટ(રાજા) અને યુવરાજ પણ ફરી રહ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.આ બાબતે ગોંડલના અસલી યુવરાજના ધ્યાને આવતા તેમણે ખુલાસો કર્યો છે. કાર્યક્રમમાં અસલી…
- નેશનલ
દિલ્હીમાં કારના શોરૂમમાં ફિલ્મી સ્ટાઇલ ફાયરિંગ, વિસ્તારમાં ભયનો માહોલ
નવી દિલ્હી: શુક્રવારે મોડી સાંજે દિલ્હીના નારાયણ વિસ્તારના એક કારના શોરૂમમાં બદમાશોએ ગોળીબાર કર્યો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીઓએ શોરૂમમાં…
- ઇન્ટરનેશનલ
આજથી અબુ ધાબીમાં શરુ થશે IIFA Awards, 25 વર્ષમાં માત્ર એક જ વાર ભારતમાં યોજાયો સમારોહ
મુંબઈ: વિશ્વની બીજી સૌથી મોટી ફિલ્મ ઈન્ડસ્ટ્રી બોલિવૂડનો સૌથી પ્રતિષ્ઠિત ગણાતો આઈફા એવોર્ડ (IIFA Award)નું ફંક્શન આજે શુક્રવારની સાંજથી અબુ ધાબી(Abu Dhabi)માં શરુ થશે. આ એવોર્ડ ફંક્શનમાં ભાગ લેવા બોલિવૂડ સ્ટાર્સ અબુ ધાબીમાં એકઠા થયા છે. વર્ષ 2000માં લંડનમાં શરૂ…
- આપણું ગુજરાત
Pavagadhમાં જવાનોની કામગીરીનું નિરીક્ષણ કરવા ગયેલા SRP પીઆઇનું રહસ્યમય સંજોગોમાં મોત
હાલોલ: પંચમહાલના યાત્રાધામ પાવાગઢમાં(Pavagadh) નડિયાદ એસઆરપી કંપની સી-ગ્રુપ સાતના જવાનોની કામગીરીનું નિરીક્ષણ કરવા નડિયાદથી બુધવારે આવેલા એસઆરપી ગ્રુપ કમાન્ડર પીઆઈનું ધર્મશાળાના રૂમમાં રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યું હતું. આ અંગે ગુરુવારે વહેલી સવારે દર્શનાર્થિએ જાણ કરતા ધર્મશાળાના સંચાલક અને પોલીસ કાફલો…
- આપણું ગુજરાત
Navratriમાં દર્શનાર્થીઓ માટે શક્તિપીઠ પાવાગઢ મંદિરના દ્વાર વહેલા ખૂલશે
અમદાવાદઃ આસો નવરાત્રિ(Navratri) શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આગામી 3જી ઓકટોબરથી નવરાત્રિ પ્રારંભ થશે. ત્યારે શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ દરમ્યાન નિજ મંદિરના દ્વાર દર્શનર્થીઓ માટે મંદિરના દ્વારના ખોલવાના સમયમા ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંગેની…