- આપણું ગુજરાત
Pavagadhમાં જવાનોની કામગીરીનું નિરીક્ષણ કરવા ગયેલા SRP પીઆઇનું રહસ્યમય સંજોગોમાં મોત
હાલોલ: પંચમહાલના યાત્રાધામ પાવાગઢમાં(Pavagadh) નડિયાદ એસઆરપી કંપની સી-ગ્રુપ સાતના જવાનોની કામગીરીનું નિરીક્ષણ કરવા નડિયાદથી બુધવારે આવેલા એસઆરપી ગ્રુપ કમાન્ડર પીઆઈનું ધર્મશાળાના રૂમમાં રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યું હતું. આ અંગે ગુરુવારે વહેલી સવારે દર્શનાર્થિએ જાણ કરતા ધર્મશાળાના સંચાલક અને પોલીસ કાફલો…
- આપણું ગુજરાત
Navratriમાં દર્શનાર્થીઓ માટે શક્તિપીઠ પાવાગઢ મંદિરના દ્વાર વહેલા ખૂલશે
અમદાવાદઃ આસો નવરાત્રિ(Navratri) શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આગામી 3જી ઓકટોબરથી નવરાત્રિ પ્રારંભ થશે. ત્યારે શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ દરમ્યાન નિજ મંદિરના દ્વાર દર્શનર્થીઓ માટે મંદિરના દ્વારના ખોલવાના સમયમા ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંગેની…
- આમચી મુંબઈ
દિવાળી પછી યોજાશે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે હિલચાલ શરૂ
નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીર અને હરિયાણા બાદ હવે ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે.ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજતા પહેલા ચૂંટણી પંચની ટીમ પહેલા ઝારખંડ જઇ પરિસ્થિતિનો તાગ મેળવશે અને પછી મહારાષ્ટ્ર જશે. મુખ્ય ચૂંટણી કમિશનર…
- ટોપ ન્યૂઝ
તો 100થી વધુ વસ્તુઓ થઇ જશે સસ્તી, GSTના 12%ના સ્લેબમાં ઘટાડા પર ચર્ચા
મુંબઇઃ GST દરમાં ફેરફાર કરીને સામાન્ય માણસને રાહત આપવા માટે કેટલીક વસ્તુઓ પર GST 12% થી ઘટાડીને 5% કરવા સહિત 100થી વધુ વસ્તુઓ પરના દરમાં ફેરફાર કરવા માટે મંત્રીઓના જૂથે (GoM) ચર્ચા કરી છે, એવી પશ્ચિમ બંગાળના નાણાં પ્રધાન ચંદ્રિમા…
- નેશનલ
હાઇ વૉલ્ટેજ ડ્રામા બાદ MCDની સ્થાયી સમિતિની બેઠક માટે આજે ચૂંટણી
નવી દિલ્હી : દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની સ્થાયી સમિતિની છઠ્ઠી બેઠક માટેની ચૂંટણી વિવાદ બાદ ગુરુવારે મોકૂફ રાખવામાં આવી હતી. મેયર શૈલી ઓબેરોયે 5 ઓક્ટોબર સુધી ચૂંટણી સ્થગિત કરી દીધી હતી. જ્યારે બાદમાં લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ મેયરના નિર્ણયને પલટી…
- આપણું ગુજરાત
Bhavnagarમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ મુસાફરો ભરેલી બસ, NDRFએ બચાવ્યા લોકોના જીવ
અમદાવાદ : ગુજરાતમાં હજુ પણ વરસાદી માહોલ છે. આ વરસાદને કારણે ગુરુવારે રાત્રે કેટલાક લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. જેમાં ભાવનગરના(Bhavnagar) કોળિયાક પાસે માલેશ્રી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો હતો. જ્યારે મુસાફરોથી ભરેલી બસ પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગઈ હતી.…
- સ્પેશિયલ ફિચર્સ
નવરાત્રિમાં માતા વૈષ્ણોદેવી જવાના છો? તો આ તમારી કામની વાત નોંધી લેજો નહીં તો….
નવરાત્રિ શરૂ થવા આડે હવે માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જો તમે પણ નવરાત્રિના દિવસોમાં વૈષ્ણોદેવીના દર્શન કરવા જવાનો પ્લાન બનાવતા હો કે જવાનું પ્લાનિંગ કરી રહ્યા હો તો આ માહિતી તમારી માટે ઘણી કામની છએ. તમે આ કામ…
- આમચી મુંબઈ
બદનક્ષીના કેસમાં સંજય રાઉત દોષી: 15 દિવસની જેલ
મુંબઇઃ શિવસેના (UBT)ના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉત માનહાનિના કેસમાં દોષિત ઠર્યા છે. ગુરુવારે તેને 15 દિવસની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત કોર્ટ દ્વારા 25 હજારનો દંડ ફટકારવાનો આદેશ પણ જારી કરવામાં આવ્યો છે.મુંબઈમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે…