- ઇન્ટરનેશનલ
ઈરાનના સર્વોચ્ચ નેતા ખમેનીએ ઈઝરાયલને આપી દીધી ખુલ્લી ચેતવણી
ઈરાન દ્વારા ઈઝરાયેલ પરના મિસાઈલ હુમલા બાદ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીએ ઈઝરાયલને ખુલ્લી ચેતવણી આપી છે અને કહ્યું છે કે, હવે અમે ઉતાવળ નહીં કરીએ અને મોડું પણ નહીં કરીએ.મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઇરાનના ઇઝરાયલ પરના…
- ટોપ ન્યૂઝ
Haryanaના 90 વિધાનસભા બેઠકો પર આજે મતદાન: વીનેશ, નાયબ મુખ્ય પ્રધાન સૈનીએ કર્યું મતદાન
નવી દિલ્હી: હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 (Haryana Assembly Election 2024) માટે મતદાન થઈ રહ્યું છે. આજે કુલ 90 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જ્યારે 8 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. હરિયાણા ચૂંટણી માટે ભાજપે 90માંથી 89 સીટો પર…
- Uncategorized
નિજ્જરની હત્યા સિવાય કેનેડા આ બાબતે પણ ભારત સામે તાપસ કરી રહ્યું છે
નવી દિલ્હી: કેનેડામાં ખાલિસ્તાની ચળવળના આગેવાન હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ, કેનેડિયન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો(Justin Trudeau)એ આરોપ લગાવ્યો હતો કે આ હત્યા પાછળ ભારતના એજન્ટનો હાથ હોઈ શકે છે. ત્યાર બાદના ભારત અને કેનેડાના રાજદ્વારીય સંબંધો ઈતિહાસના સૌથી ખરાબ…
- મનોરંજન
ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા મળી, બહાર આવતા જ ચાહકોનો કહ્યું….
મુંબઈ: બોલિવૂડ એક્ટર ગોવિંદા (Govinda)ના ચાહકો માટે સારા સમાચાર છે. ત્રણ દિવસ પહેલા પગમાં અકસ્માતે ગોળી વાગવાથી હોસ્પિટલમાં દાખલ થયેલા ગોવિંદાને હવે રજા આપી દેવામાં આવી છે. તેઓ વ્હીલચેરમાં બેસીને હોસ્પિટલની બહાર આવ્યા હતાં અને હાથ જોડીને ચાહકોનો આભાર માન્યો…
- ધર્મતેજ
માતા દુર્ગાને છે આ રાશિઓ પ્રિય, જોઇ લો તમારી રાશિ પણ છે ને!
દેશભરમાં 3જી ઓક્ટોબર 2024થી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો છે. આ સમયે ઘર ઘરમાં માતા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના સમયગાળામાં બધા જ લોકો પૂજા કરીને માતાને પ્રસન્ન કરે છે. આ સમયગાળો આદિશક્તિ દેવી દુર્ગાની ઉપાસનાને સમર્પિત છે.…
- આપણું ગુજરાત
ગરબા મુદ્દે રાજકારણ ગરમાયુઃ ગેનીબેને સંઘવીને આપ્યો સણસણતો જવાબ
અમદાવાદઃ ગુજરાતમાં મોડે સુધી ગરબા મુદ્દે રાજકારણ ગરમાયુ છે. રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જ્યારથી ગરબા મોડે સુધી ચાલુ રાખવાની છૂટ આપી ત્યારથી આ મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે. બનસાકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર ગુરૂવારે અંબાજી ખાતે મહાઆરતીમાં જોડાયા હતા, ત્યારે મોડે…