- ટોપ ન્યૂઝ
Navratri Special: નવરાત્રીના બીજા દેવી બ્રહ્મચારિણીની પૂજાનું મહત્વ: કેવી રીતે પડ્યું દેવીનું આ નામ?
આજે નવરાત્રિનો બીજો દિવસ છે અને બીજા દિવસે દેવી દુર્ગાના મા બ્રહ્મચારિણી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે તેમની પૂજા કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. માતા બ્રહ્મચારિણીને જ્ઞાન, તપ અને ત્યાગની દેવી માનવામાં આવે છે. બ્રહ્મા…
- ઇન્ટરનેશનલ
અબ્દુલ કાદિરના પુત્રની નિવૃત્તિ
કરાચી: પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્પિનર અબ્દુલ કાદિરના 31 વર્ષીય પુત્ર ઉસમાન કાદિરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે.પાકિસ્તાન વતી એક વન-ડે અને પચીસ ટી-20 રમી ચૂકેલા ઉસમાન કાદિરે કુલ 32 વિકેટ લીધી હતી.ઉસમાન પણ પિતા અબ્દુલ કાદિરની જેમ લેગબ્રેક સ્પેશિયાલિસ્ટ…
- સ્પોર્ટસ
મૅરી કૉમની ફોગાટને આડકતરી ટકોર, ‘વજનની ચોકસાઈ પોતે જ રાખવાની હોય’
મુંબઈ: કુસ્તીબાજ વિનેશ ફોગાટે જુલાઈ-ઑગસ્ટની પૅરિસ ઑલિમ્પિક્સમાં પોતાનું વજન માત્ર 100 ગ્રામ વધુ હોવાને કારણે ફાઇનલમાં લડવાની લાયકાત ગુમાવી એને પગલે વિવાદમાં આવી ગઈ હતી અને તેને અનેક લોકોની સહાનુભૂતિ મળી હતી. જોકે ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન બૉક્સર અને ચાર બાળકોની…
- આપણું ગુજરાત
નોરતામાં રેઇનકોર્ટની જરૂર પડશે કે શું? હવામાન વિભાગે આપ્યો સંકેત
અમદાવાદ: ગુજરાતમાં નવરાત્રીનો આજે બીજો દિવસ છે. પહેલા દિવસ ખેલૈયાઓ મનભરીને ઝુમ્યા ત્યારે ખેલૈયાઓ અને ગરબા આયોજકોને ચિંતા છે કે, ગુજરાતમાં હવે આઠ દિવસ વરસાદ વરસશે કે નહીં? ત્યારે હવામાન વિભાગે આ અંગે જણાવ્યુ છે કે, આગામી પાંચ દિવસ કોઇપણ…
- ધર્મતેજ
નવરાત્રિમાં સર્જાશે બે રાજયોગ, ત્રણ રાશિના જાતકોનું ચમકી ઉઠશે ભાગ્ય
આજથી જ શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે અને આ નવ દિવસ મા આદ્યશક્તિની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ વર્ષની નવરાત્રિ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ વિશેષ રહેશે, કારણ કે આ નવરાત્રિ દરમિયાન બે મહત્ત્વના યોગ બની રહ્યા છે, જેને કારણે કેટલીક…
- સ્પોર્ટસ
પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનને EDએ સમન્સ પાઠવ્યું, ભ્રષ્ટાચારના ગંભીર આરોપ
હૈદરાબાદ: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને કોંગ્રેસ નેતા મોહમ્મદ અઝહરુદ્દીન (Mohammad Azharuddin)ની મુશ્કેલીઓનો વધારો થયો છે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન(HCA) સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે ગુરુવારે તેમને સમન્સ પાઠવ્યું હતું. અઝહરુદ્દીન HCA ના પ્રમુખ રહી…
- આમચી મુંબઈ
ગોવિંદાને અકસ્માતે ગોળી વાગી હોવાની થિયરી પર પોલીસને શંકા
મુંબઇઃ બોલિવૂડ એક્ટર ગોવિંદાને મંગળવારે ભૂલથી પોતાના હાથથી પગમાં ગોળી મારી દીધી હતી. તેમણે દાવો કર્યો હતો કે પિસ્તોલ સાફ કરતી વખતે તેમના હાથથી પિસ્તોલ પડી ગઇ અને લેવા જતા ટ્રિગર દબાઇને ગોળી વાગી ગઇ, ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ…
- ઇન્ટરનેશનલ
નસરાલ્લાહ અને નેતન્યાહુ બંને યુદ્ધવિરામ માટે સંમત થયા હતા! લેબનોન પ્રધાનનો ઘટસ્ફોટ
બૈરુત: થોડા દિવસ અગાઉ ઇઝરાયલે બૈરુતમાં એર સ્ટ્રાઈક કરીને હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહ(Hassan Nasrallah)ની હત્યા કરી હતી, નસરાલ્લાહની હત્યાના મધ્યપૂર્વમાં ઘેરા પ્રતીઘાતો પડ્યા હતાં. એવામાં લેબનોનના વિદેશ પ્રધાન અબ્દલ્લાહ બોઉ હબીબે (Abdallah Bou Habib) આજે ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે…
- આમચી મુંબઈ
આ દિવસે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થશે,
મુંબઈ: ‘મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી અંગે રાજકીય પક્ષો અને લોકોમાં ભારે ઉત્તેજના છે. ચૂંટણી પંચ પણ ‘મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીમાં લાગેલું છે. હવે સૂત્રોએ જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં ચૂંટણીની જાહેરાત 13 ઓક્ટોબર પછી થવાની શક્યતા છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ…
- આપણું ગુજરાત
સૌરાષ્ટ્રમાં નોરતાનો અનેરો ઉત્સાહ: ચોટીલા મંદિરના સમયમાં ફેરફાર
રાજકોટ: આજથી શક્તિના પવિત્ર આરાધના પર્વ નવરાત્રીના પ્રારંભે જ સૌરાષ્ટ્રના શક્તિપીઠો અને માતાજીના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. પહેલા નોરતે દર્શન કરવા માટે ભક્તો વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા. પ્રથમ નોરતે મંદિરોમાં પારંપરિક વિધિ વિધાન સાથે ઘાટ…