- loksabha સંગ્રામ 2024

હરિયાણાનાં આકાશમાં મતદાન વચ્ચે વાદળ ચમકી વીજ: ચીપિયો પછાડીને કહ્યું; બદલી નાખીશ રાજ્યની કિસ્મત
હરિયાણામાં મતદાન ચાલી રહ્યું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસમાં મતદાન બાદ પોત-પોતાની જીતના દાવાઓ થઈ રહ્યા સાથે મુખ્યમંત્રી કોણ તેની પણ હુંસા-તુંસી ચાલી રહી છે. બંને પાર્ટીમાં લગભગ ત્રણ ત્રણ દાવેદારો છે. જેઓ દાવો કરી રહ્યા છે કે અમે જીતીએ…
- મનોરંજન

Zahir Iqbalને કારણે લગ્નના દિવસે Sonakshi Sinhaએ કરવું પડ્યું આ કામ, ત્રણ મહિના બાદ કર્યો ખુલાસો…
બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) અને ઝહિર ઈકબાલ (Zahir Iqbal)ના લગ્નને ત્રણ મહિના થઈ ગયા છે અને હવે લગ્નના દિવસે ઝહિરને કારણે સોનાક્ષીએ કરવા પડેલાં કામ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. આ લગ્ન ખૂબ જ લાઈમલાઈટમાં રહ્યા હતા અને…
- આમચી મુંબઈ

નરેન્દ્ર મોદીનું મંદિર બનાવનાર કાર્યકર્તાએ જ છોડી ભાજપ: ઠાલવી વેદના….
પૂણે: મહારાષ્ટ્રના પૂણેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું મંદિર બનાવનાર કાર્યકર્તાએ ભાજપથી છેડો ફાડી દીધો છે. મયુર મુંડેએ વર્ષ 2021માં ‘મોદી મંદિર’ નિર્માણ કરાવ્યું હતું અને તે દેશભરમાં ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. જો કે આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક…
- આપણું ગુજરાત

ગાંધીનગરમાં ગરબામાં તિલક કરવા પહોંચેલા બજરંગ દળ અને પોલીસ વચ્ચે ઘર્ષણ
ગાંધીનગરઃ પવિત્ર પર્વ નવરાત્રિનો રંગેચંગે શુભારંભ થઈ ગયો છે. 4થી ઑક્ટોબર શુક્રવારે માઈભક્તોએ બીજું નોરતું ઉજવ્યું હતું. આ પાવન અવસરે સનાતન સંકૃતિની ગરિમા જળવાય તે હેતુથી હિંદુ સંગઠનો ગરબા આયોજનો પર ચાંપતી નજર રહીને બેઠાં છે. ઉત્સવ પહેલાં જ ઘણે…
- સ્પેશિયલ ફિચર્સ

શરદ જોશી સ્પીકિંગ : સાહેબ અમેરિકા ગયા ને આવ્યા…
સંજય છેલહમણાં આપણા વડા પ્રધાન અમેરિકા ગયા ને પાછા પણ આવી ગયા….પછી ભગવાન જાણે એ રશિયા, ફ્રાન્સ, જાપાન, બીજે ક્યાં ક્યાં જશે ને ફરીને પાછા આવશે. ચલો, સારું થયું, સાહેબ અમેરિકા જઇ આવ્યા. ભારતીય લોકશાહીની એક જરૂરી ધાર્મિક વિધિ જાણે…
- આમચી મુંબઈ

NCP-અજિત પવાર જૂથના નેતા સચિન કુર્મીની કરપીણ હત્યા, હત્યારો ફરાર
મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)અજિત પવાર જૂથના નેતા સચિન કુર્મી પર શુક્રવારે રાત્રે મુંબઈના ભાયખલા વિસ્તારમાં અજાણ્યા લોકો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને તેમની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના અંગે મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, NCP (અજિત પવાર…
- સુરત

ઈરાન-ઇઝરાયલ યુદ્ધની સુરતના હીરા ઉદ્યોગ પર અસર: દિવાળી પછીની સ્થિતિ વધુ ગંભીર બનશે
અમદાવાદઃ સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા બે વર્ષથી તીવ્ર મંદીના ભરડામાં સપડાયો છે. પહેલાં યુક્રેન અને રશિયાના યુદ્ધે પાટુ માર્યુ અને હવે ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધની સ્થિતિએ માઠી દશા બેસાડી છે. માંડ માંડ રહ્યા સહ્યા વેપાર ઉપર શ્વાસ લઈ રહેલા…
- નેશનલ

હરિયાણામાં વિધાનસભા માટે મતદાન યથાવત: રામ રહિમે ભાજપને મત આપવા કરી અપીલ
નવી દિલ્હી: હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આજે શનિવારે મતદાન ચાલુ છે. દરમિયાન, ડેરા સચ્ચા સૌદાના મુખ્યાલયે તેના અનુયાયીઓને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરવાની અપીલ કરી છે. ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમ 20 દિવસના પેરોલ પર રોહતકની સુનારિયા જેલમાંથી બહાર…
- સ્પેશિયલ ફિચર્સ

નવરાત્રિ દરમિયાન ભૂલથી પણ દેવીમાતાને ના ચઢાવતા આ ફૂલો, નહીં તો….
શારદીય નવરાત્રિનો 03 ઓક્ટોબર, 2024 થી પ્રારંભ થઇ ગયો છે. નવરાત્રિના આ પવિત્ર તહેવારમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના આ દિવસોમાં ફૂલોનું વિશેષ મહત્વ હોય છે ભક્તો દેવી દુર્ગાને ફૂલો ચઢાવી તેમની પૂજા કરે છે.પૂજા દરમિયાન…
- સ્પેશિયલ ફિચર્સ

મસ્તરામની મસ્તી: કામચોરી પણ એક કળા છે – મિલન ત્રિવેદી
-Milan Trivediઆજે ઓફિસમાં બોસ નથી આવવાના એવા સમાચાર વાયુ વેગે ફેલાઈ ગયા. કર્ફ્યુમાં અડધી કલાકની છૂટ આપી હો. ય અને આખા દિવસનો માલ ખરીદી કરવાનો હોય અને બજારમાં જે ભીડભાડ સર્જાય એવું વાતાવરણ ઓફિસમાં થઈ ગયું. એક ટેબલથી બીજા ટેબલ…









