- ટોપ ન્યૂઝ
Haryana Election Result: કોંગ્રેસ કાર્યાલયમાં વેંચાવા લાગી જીતની જલેબી; કહ્યું વડા પ્રધાનને પણ મોકલીશુ
નવી દિલ્હી: દેશભરમાં જેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે તે હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. હવે શરૂઆતી ટ્રેન્ડ પણ સામે આવવા લાગ્યા છે. હરિયાણાના શરૂઆતી આંકડાઓ અનુસાર કોંગ્રેસ 66 બેઠકો પર આગળ છે. ભાજપના…
- ટોપ ન્યૂઝ
Jammu and Kashmir Election: જમ્મુ અને કાશ્મીરમાં ભાજપને મોટો ઝટકો, કોંગ્રેસ-એનસીપીની આગેકુચ
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી (Jammu and Kashmir Election)ના પરિણામો જાહેર થઇ રહ્યા છે, શરૂઆતના વલણોમાં જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સ (Congress-NC) ગઠબંધનને બહુમતી મળી રહી છે. તમામ બેઠકો પર વલણો સામે આવી ગયા છે. 90 બેઠકોમાંથી એનસી-કોંગ્રેસ ગઠબંધન 46…
- આપણું ગુજરાત
શિક્ષણજગતને અભડાવે તેવી ઘટના કચ્છમાંઃ વિદ્યાર્થિનીની તો કાચી ઉંમર, પણ શિક્ષકની સમજદારી ક્યાં
ભુજઃ 16 થી 17 વર્ષની ઉંમર દરેક કિશોરો માટે બહુ નાજૂક હોય છે. આ ઉંમરે વિજાતીય આકર્ષણ થાય તે સ્વાભાવિક છે. ખાસ કરીને અભ્યાસ માટે જતા છોકરાઓ એકબીજા પ્રત્યે આકર્ષાઈ છે અને તેના કરતા વધારે તે પોતાના સર કે ટીચર…
- આપણું ગુજરાત
ગુજરાતમાં સરકારી ડિપ્લોમા ઇજનેરી કોલેજોમાં કોમ્પ્યુટરની અછતઃ વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલી
અમદાવાદઃ ગુજરાતમાં ભાજપ સરકારના શાસનમાં શિક્ષણનુ સ્તર નીચું જઈ રહ્યુ હોય તેવો ચિત્ર ઉપસી રહ્યુ છે. રાજયની જુદી જુદી ડિપ્લોમા ઇજનેરી કોલેજોમાં કોમ્પ્યુટર અને આઇટી બ્રાન્ચમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે પુરતા કોમ્પ્યુટર ન હોવાના કારણે ભારે મુશ્કેલી પડી રહી છે.…
- સ્પેશિયલ ફિચર્સ
અમેરિકાના પ્રોત્સાહક જોબ ડેટાથી ઓછી માત્રામાં વ્યાજદર કપાતની શક્યતા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાના રોજગારીના ડેટા પ્રોત્સાહક આવ્યા હતા અને બેરોજગગારીનો દર પણ ૪.૧ ટકા આસપાસની સપાટીએ રહેતાં અમેરિકામાં આર્થિક મંદીની ભીતિ હળવી થવાની સાથે સાથે ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં મોટી કપાત મૂકે તેવી શક્યતા ધૂંધળી…
- ધર્મતેજ
ચિંતન : પરમાત્માના દર્શન- ન શાસ્ત્રથી ન ગુરુથી
-હેમુ ભીખુ યોગવાશિષ્ઠનું આ વિધાન છે ન શાસ્ત્રેનાપિ ગુરુણા – પરમાત્માનું દર્શન ન તો શાસ્ત્રો કરાવી શકે છે કે ન ગુરુ. તેમનું દર્શન તો સ્વયંના આત્મામાં સ્થિર થવાથી જ થાય છે. મહર્ષિ વશિષ્ઠ સ્વયં ગુરુ હતા. તેમના દ્વારા લખાયેલ આ…
- સ્પેશિયલ ફિચર્સ
ફોકસ: આવો આ વખતે આપણા દુર્ગુણોના આ રાવણોને સળગાવીએ
-લોકમિત્ર ગૌતમઅસત્ય પર સત્યના વિજયના પ્રતીકના પર્વ વિજયાદશમીનું ફક્ત હિંદુઓ માટે જ નહી, પરંતુ સમગ્ર ભારતીય સભ્યતા માટે ખૂબ મહત્ત્વ છે. પરંતુ આજે પણ જ્યારે આપણે કોઇ અહંકારી વ્યક્તિને દર્પણ બતાવવાનું હોય છે તો હિંદુસ્તાનમાં કોઇ હિંદુ હોય કે મુસ્લિમ,…
- ધર્મતેજ
વેર- વિખેર -પ્રકરણ -૮૦
ખેલ ખલાસ જગમોહન દીવાનનો… શ્યામલીને આનાથી વધુ સારી શ્રદ્ધાંજલી નહીં આપી શકાય. જગમોહનનું મોત, વિક્રમનો તરફડાટ અને શ્યામલીના આત્માને શાંતિ…! કિરણ રાયવડેરા પોતાના રૂમમાં આવીને ગાયત્રીએ પલંગ પર પડતું મૂક્યું. એનું આખું શરીર તૂટતું હતું. એને ડર લાગ્યો કે એ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં રોગચાળો વકર્યોઃ વડોદરામાં તાવથી એક મહિલાનું મોત
વડોદરાઃ ગુજરાત સહિત વડોદરામાં રોગચાળો વકર્યો છે. વડોદરામાં ત્રણ દિવસમાં ડેન્ગ્યુના 19 કેસ નોંધાયા છે. એક મહિલાને તાવ આવ્યા બાદ વોમિંટીંગ થતા તેનું મોત નિપજયું છે. મેલેરિયાના ત્રણ કેસ અને કમળાના ચાર કેસ નોંધાયા છે. ટાઈફોડના ચાર અને ચિકનગુનિયાનો એક…
- નેશનલ
ચીન પર આ શું બોલી ગયા માલદીવ્સના પ્રમુખ મુઈઝુ….? ચારે બાજુ થઇ રહી છે ચર્ચા
નવી દિલ્હીઃ માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ ભારતની મુલાકાતે આવ્યા છે. તેઓ રવિવારે દિલ્હી પહોંચ્યા હતા. જે દરમિયાન વિદેશ પ્રધાન એસ. જયશંકરે તેમની સાથે મુલાકાત કરી હતી. માલદીવ્સના રાષ્ટ્રપતિ બન્યા બાદ મુઇઝુની ભારતની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. આ પહેલા તેઓ…