- આમચી મુંબઈ
તહેવારોમાં રેલવેની વ્યવસ્થાની પોલ ખુલી, મુસાફરો બારીઓમાંથી ટ્રેનમાં ચડવા મજબુર
મુંબઈ: તહેવારોની સિઝન શરૂ થતા વતન તરફ જતા લોકોનો ધસારો વધી જતો હોય છે, જેના કારણે યાતાયાતની વ્યવસ્થાઓ પર બોજ એકદમ વધી જતો હોય છે, ખાસ કરીને દેશની જીવાદોરી સમાન રેલવે વ્યવથા (Indian railway) પર. આ દિવાળીના તહેવારોમાં ઇન્ડિયન રેલ્વે…
- નેશનલ
Diwali Partyમાં આ કોની સાથે પહોંચી Natasa Stankovik? જોશો તો આંખો પહોળી થઈ જશે…
હાલમાં જ્યાં જુઓ ત્યાં દિવાળી પાર્ટી અને સેલિબ્રેશનનો માહોલ જોવા મળી રહ્યો છે. આ જ અઠવાડિયે જાણીતા ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાએ દિવાળી પાર્ટી થ્રો કરી હતી, જેમાં બી ટાઉનમાં સેલેબ્સે ચાર ચાંદ લગાવ્યા હતા. હવે ઈન્ડસ્ટ્રીના બીજા જાણીતા ફેશન ડિઝાઈનરે…
- નેશનલ
રામભદ્રાચાર્યએ ઠપકો આપ્યા બાદ ‘બાળ સંત’ અભિનવ અરોરાને મળી ધમકીઓ
નવી દિલ્હી: થોડા દિવસો પહેલા જગદગુરુ રામભદ્રાચાર્ય (Rambhadracharya)એ સોશિયલ મીડિયાના બાળ સંત તરીકે ફેમસ અભિનવ અરોરા (Abhinav Arora)ને તેમના મંચ પરથી નીચે ઉતરવાનું કહ્યું હતું. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હવે ફરી એકવાર જગદગુરુ રામભદ્રાચાર્યએ…
- આપણું ગુજરાત
PM Modi Gujarat Visit: વડોદરામાં પીએમ મોદી અને સ્પેનના વડાપ્રધાનની મુલાકાત પૂર્વે સઘન સુરક્ષા વ્યવસ્થા
અમદાવાદઃ સ્પેન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની(PM Modi Gujarat Visit) મુલાકાતને પગલે પોલીસ દ્વારા આજે વડોદરામાં ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યુ છે. જેમાં SPG સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓના સયુંકત નિરીક્ષણમાં રિહર્સલ કરવામાં આવ્યું હતુ. આજે સ્પેનના વડાપ્રધાન તેમના પત્ની સાથે વડોદરા…
- ટોપ ન્યૂઝ
Mann Ki Baat: પીએમ મોદીએ કહ્યું આત્મનિર્ભરતા નીતિ નહિ જુસ્સો પણ, સફળતાના અનેક શિખરો સર કર્યા
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાત(Mann Ki Baat) દ્વારા લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે આત્મનિર્ભર ભારત પર ભાર મૂક્યો હતો. તેમણે સરદાર પટેલ અને ભગવાન બિરસા મુંડાને પણ યાદ કર્યા હતા.…
- સ્પોર્ટસ
પાણીના બૉક્સ બન્યા કોહલીના ક્રોધનો શિકાર! જુઓ, કેવી રીતે…
પુણે: શનિવારનો દિવસ ભારતીય ક્રિકેટ માટે સારો નહોતો. ન્યૂ ઝીલેન્ડને એ દિવસે બંને દેશ વચ્ચેના 70 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત ભારતની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતવા મળી. ટીમ ઇન્ડિયાને હારથી બચાવવા વિરાટ કોહલી પર સૌથી વધુ મદાર હતો, પરંતુ તે…
- આપણું ગુજરાત
જાણો.. Diwali ના તહેવારોમાં ગુજરાતમાં કેવું રહેશે હવામાન ?
અમદાવાદ: દિવાળીને(Diwali) ગણતરીના દિવસો બાકી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી છ દિવસમાં ગરમીનો પારો વધશે તેવી આગાહી કરી છે. આ સાથે રાજયમાંથી વરસાદનું સંકટ ધીરે ધીરે દૂર થઈ રહ્યું છે. ત્યારે તાપમાનમાં વધારો થાય તેવી શકયતાઓ દેખાઈ રહી…
- સ્પેશિયલ ફિચર્સ
Gold Price Today : સોનાના રોકાણકારો થયા માલામાલ, એક જ વર્ષમાં આપ્યું આટલું વળતર
મુંબઇ : દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. તે પૂર્વે ધનતેરસનું પણ આગવું મહત્વ છે. ધનતેરસ પર સોનું અને ચાંદી ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ત્યારે ધનતેરસથી આ વર્ષ સુધી સોનાએ(Gold Price Today) જોરદાર છલાંગ લગાવી છે…