- આમચી મુંબઈ

શિંદેનો ઉદ્ધવ પર વળતો પ્રહાર, તેમને ‘મુંબઈના ખજાના પર ભરડો લેનાર એનાકોન્ડા’ ગણાવ્યા…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કરતાં તેમને એક અતૃપ્ત ભૂખવાળા એનાકોન્ડા સાથે સરખાવ્યા જે મુંબઈના ખજાનાની આસપાસ ફરતો ભરડો લઈને પડ્યો છે.ઠાકરેએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની…
- મહારાષ્ટ્ર

ભાજપના વિધાનસભ્યે દબાણ કરનારા ‘સાંસદ’ સામે કાર્યવાહી કરવાની માગણી કરી
છત્રપતિ સંભાજીનગર: ભાજપના વિધાનસભ્ય સુરેશ ધસે શનિવારે એવી માગણી કરી હતી કે ફલટણમાં આત્મહત્યા કરનારી 28 વર્ષની મહિલા ડોક્ટર પર દબાણ કરવાનો પ્રયાસ કરનાર સાંસદને આ કેસમાં આરોપી બનાવવામાં આવે.બીડની રહેવાસી અને સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતી આ ડોક્ટર ગુરુવારે રાત્રે…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્રના નેતાઓએ મહિલા ડોક્ટરના મૃત્યુની એસઆઈટી દ્વારા સ્વતંત્ર તપાસની માગણી કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં 28 વર્ષની મહિલા ડોક્ટરના કથિત મૃત્યુની સ્વતંત્ર તપાસ અને એસઆઈટી તપાસની માગણી મહારાષ્ટ્રના રાજકીય નેતાઓએ પક્ષાપક્ષનો ભેદ ભૂલીને કરી છે. બીડ જિલ્લાની વતની અને ફલટણની સરકારી હોસ્પિટલમાં પોસ્ટ કરાયેલી ડોક્ટર ગુરુવારે રાત્રે એક હોટલના…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી: રાઉત
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે શનિવારે મહિલાઓ વિરુદ્ધના તાજેતરના ગુનાઓ અંગે મહારાષ્ટ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ધ્યાન ન આપવાનો આરોપ લગાવ્યો હતો. પત્રકારો સાથે વાત કરતા, રાઉતે…
- આમચી મુંબઈ

નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અચાનક દિલ્હીમાં મોદી સાથે મુલાકાત તેમણે કહ્યું, ‘આ મુલાકાત દિવાળીની શુભેચ્છા આપવા માટે હતી’
વડા પ્રધાનના કાર્ય પર આખા દેશને ગર્વ: શિંદે(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યારે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટેની તૈયારીઓ ચાલી રહી છે અને બધા જ રાજકીય પક્ષો અને ગઠબંધનો આગામી વ્યૂહરચના ઘડવામાં વ્યસ્ત છે ત્યારે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ…
- આમચી મુંબઈ

રવિવારે અમિત શાહ મુંબઈની મુલાકાતે: ભાજપની નવી ઓફિસનું કરશે ભૂમિપુજન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ મુંબઈ આવવાના છે અને ભાજપના નવા પ્રદેશ કાર્યાલયનું ભૂમિપુજન કરશે.તાજેતરના અહેવાલો અનુસાર, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ રવિવાર, 27 ઓક્ટોબરે મુંબઈ આવવાના છે. એક મહિનામાં આ તેમની બીજી…
- આમચી મુંબઈ

શબ્દોના માસ્ટર: ફડણવીસે જાહેરાત દિગ્ગજ પીયૂષ પાંડેને શ્રદ્ધાંજલિ આપી…
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે ભારતીય જાહેરાત જગતના દિગ્ગજ અને લેખક પીયૂષ પાંડેને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ આપતાં તેમને ‘શબ્દોના માસ્ટર’ અને ‘સમજદાર વ્યક્તિત્વ’ ગણાવ્યા હતા. ભાજપનું 2014નું ચૂંટણી સૂત્ર ‘અબ કી બાર, મોદી સરકાર’ સહિત અનેક પ્રતિષ્ઠિત વન લાઈનર…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી મોટો વળાંક,
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં મહત્વપૂર્ણ માહિતી બહાર આવી રહી છે. મહાયુતિ સરકારને એક વર્ષ પૂર્ણ થયા પછી મહત્વપૂર્ણ વિકાસ થવાના છે. એવી ચર્ચા છે કે મહાયુતિના તમામ પ્રધાનોના કામનું ઓડિટ કરવામાં આવશે, એવા સંકેત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે…
- આમચી મુંબઈ

ઠાકરે ફક્ત એક બ્રાન્ડ નથી, પરંતુ.. મનસેના નેતા અવિનાશ જાધવની પોસ્ટ ચર્ચામાં
મુંબઈ: છેલ્લા કેટલાક મહિનાઓમાં બંને ઠાકરે ભાઈઓ, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વારંવાર ભેગા થયા છે, જેના કારણે તેમના રાજકીય જોડાણની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા અવિનાશ જાધવે સોશિયલ મીડિયા પર કરેલી એક પોસ્ટ…









