- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રની સત્તાવન સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીના પરિણામો ક્વોટા કેસના ચુકાદા પર આધાર રાખશે: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે એવી નોંધ કરી હતી કે મહારાષ્ટ્રમાં જ્યાં ક્વોટાની પચાસ ટકા મર્યાદાનો ભંગ થયો છે તે 57 (સત્તાવન) સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીના અંતિમ પરિણામો આ સંબંધિત કેસના ચુકાદા પર નિર્ભર રહેશે.મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયલમ્યા…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં રોડ કનેક્ટિવિટી સુધારવા માટે એડીબીએ 400 મિલિયન ડોલરની લોન મંજૂર કરી
નવી દિલ્હી: એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી)એ મંગળવારે જણાવ્યું હતું કે તેણે મહારાષ્ટ્રમાં રોડ કનેક્ટિવિટી સુધારવા માટે 400 મિલિયન ડોલરના પરિણામ-આધારિત ધિરાણ (આરબીએલ) કાર્યક્રમને મંજૂરી આપી છે. આ લોનનો ઉપયોગ 34 જિલ્લાઓમાં, ખાસ કરીને આબોહવા-સંવેદનશીલ અને આર્થિક રીતે પાછળ રહેલા મરાઠવાડા…
- આમચી મુંબઈ

મુશ્કેલી ઊભી કરનારા વાંદરાઓને માનવ રહેઠાણથી 10 કિમી દૂર છોડી દેવા: રાજ્ય સરકારનો આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં વાંદરાઓ દ્વારા માનવ વસ્તીમાં કરવામાં આવતા નુકસાનને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારના વન વિભાગે પહેલીવાર એવો સ્પષ્ટ નિયમ બનાવ્યો છે કે શહેરો અને ગામડાઓમાં મુશ્કેલી ઊભી કરવા બદલ પકડાયેલા વાંદરાઓને માનવ રહેઠાણથી ઓછામાં ઓછા 10 કિમી દૂર…
- આમચી મુંબઈ

ભાજપને શરમજનક સ્થિતિમાં મૂકવાનો શિંદેનો પ્રયાસ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જોરશોરથી ચાલી રહી છે, ત્યારે શિવસેના શિંદે જૂથ અને ભાજપ વચ્ચેનો વિવાદ સામે આવ્યો છે. મહાયુતિમાં સામેલ આ બંને સાથી પક્ષોએ ઘણા જિલ્લાઓમાં એકબીજા સામે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. દરમિયાન, નાયબ મુખ્ય…
- આમચી મુંબઈ

શું એકનાથ શિંદેએ ખરેખર અમિત શાહને ફરિયાદ કરી હતી?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની પૃષ્ઠભૂમિમાં રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે ભાજપ અને શિવસેના (શિંદે) વચ્ચે થોડું અંતર સર્જાયું છે. ત્યારબાદ, એવી ચર્ચા ચાલી રહી હતી કે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ગૃહ પ્રધાન અમિત…
- આમચી મુંબઈ

નવાબ મલિકના નેતૃત્વ હેઠળ પાલિકાની ચૂંટણીઓમાં ભાજપ એનસીપી સાથે જોડાણ કરશે નહીં: ભાજપ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન અને ભાજપના નેતા આશિષ શેલારે ગુરુવારે જણાવ્યું હતું કે આગામી પાલિકાની ચૂંટણીઓમાં ભાજપ નવાબ મલિકના નેતૃત્વ હેઠળ એનસીપી સાથે કોઈ જોડાણ કરશે નહીં અને મની લોન્ડરિંગ કેસના આરોપી ભૂતપૂર્વ પ્રધાનને સમર્થન આપશે નહીં. મુંબઈમાં પત્રકારો…
- આમચી મુંબઈ

મહાયુતિનો ઉકળી રહેલા ચરુનો વિસ્ફોટ થશે કે ઠંડું પાણી પડશે?
બિહારના શપથ ગ્રહણમાં ત્રણેય હાજર રહે ત્યારે શું થાય તેના પર બધાની નજરવિપુલ વૈદ્યમુંબઈ: મહારાષ્ટ્રના રાજકીય વાતાવરણમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓની ગરમી વચ્ચે તાપમાન અચાનક વધી ગયું હતું અને મંગળવારના ઘટનાક્રમથી વ્યથિત નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અચાનક દિલ્હી જવા…
- નેશનલ

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી માટેની ઉમેદવારી પ્રક્રિયા વિલંબિત કરવા વિચાર કરો: સુપ્રીમ કોર્ટ…
નવી દિલ્હી: જ્યાં સુધી 27 ટકા ઓબીસી અનામત અંગેનો ચુકાદો આપવામાં ન આવે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે આજે મહારાષ્ટ્ર સરકારને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા માટે ઉમેદવારીની પ્રક્રિયાને વિલંબિત કરવાનું વિચારવા જણાવ્યું હતું. જસ્ટિસ સૂર્ય કાંત, ઉજ્જલ ભુયાણ અને એન. કોટિસ્વર સિંહની…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રનો દોષી ઠેરવવાનો દર 53 ટકા થયો છે, તે 90 ટકા સુધી જઈ શકે છે: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં ગુનેગારોને દોષી ઠેરવવાનો દર 2013માં નવ ટકા હતો તે હવે વધીને ત્રેપન ટકા થયો છે અને નવા ફોજદારી કાયદાઓ હેઠળ તે વધીને 90 ટકા સુધી પહોંચી શકે છે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. એક…
- આમચી મુંબઈ

એટલે જ મેં રાજ ઠાકરેને છોડી દીધા: ભાજપમાં જોડાયા બાદ રમેશ પરદેશીનું નિવેદન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ‘મુળશી પેટર્ન’ ફિલ્મના પિંટ્યા ભાઈ એટલે કે અભિનેતા રમેશ પરદેશી મનસે વડા રાજ ઠાકરેને છોડીને ભાજપમાં જોડાયા છે. રમેશ પરદેશી ભાજપના પ્રદેશ પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણ અને ભાજપના નેતા અને પ્રધાન ચંદ્રકાંત પાટીલ, કેન્દ્રીય રાજ્યકક્ષાના પ્રધાન મુરલીધર મોહોળની…









