- આમચી મુંબઈ
ગુનેગારોને પકડવાની જવાબદારી સરકારની છે: પૃથ્વીરાજ ચવ્હાણ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે ગુરુવારે કહ્યું હતું કે માલેગાંવ બ્લાસ્ટ કેસમાં પુરાવા રજૂ કરવાની જવાબદારી કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય તપાસ એજન્સીની છે. મુંબઈની એક ખાસ અદાલતે આ કેસમાં તમામ સાત આરોપીઓને નિર્દોષ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભાજપે ભૂતપૂર્વ સાંસદો અને વિધાનસભ્યોની બેઠક યોજી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં શાસક ભાજપે બુધવારે અહીં તેના રાજ્યના મુખ્યાલય ખાતે તેના ભૂતપૂર્વ સાંસદો અને વિધાનસભા સભ્યોની એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, જેમાં આ વર્ષના અંતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ…
- ટોપ ન્યૂઝ
આતંકવાદ ક્યારેય ભગવો નહોતો, ક્યારેય રહેશે નહીં: માલેગાંવ કેસના ચુકાદા પર મુખ્ય પ્રધાનનું નિવેદન
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે 2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના નિર્ણયને આવકારતા કહ્યું કે ‘આતંકવાદ ક્યારેય ભગવો નહોતો અને ક્યારેય રહેશે નહીં,’ જ્યારે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે આ ચુકાદાથી હિન્દુ…
- આમચી મુંબઈ
‘કોંગ્રેસ-મુક્ત ભારત’ નહીં પણ ‘કોંગ્રેસ-યુક્ત ભાજપ’: સપકાળનો શાસક પક્ષ પર કટાક્ષ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળે મંગળવારે શાસક ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર પ્રહાર કરતા કહ્યું કે દેશને ‘કોંગ્રેસ-મુક્ત’ બનાવવાના દાવા સામે, ભાજપ પોતે જ તેમના પક્ષના નેતાઓને લલચાવીને ‘કોંગ્રેસ-યુક્ત’ બની રહી છે. તેમણે ભાજપ પર કોંગ્રેસના નેતાઓને…
- આમચી મુંબઈ
આનંદો: ગોરેગાંવ મુલુંડ લિંક રોડ આડેનો મોટો અવરોધ દૂર થયો
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: પર્યાવરણ સંરક્ષણ અને વિકાસ વચ્ચે સંતુલન જરૂરી હોવાની નોંધ કરતાં, સુપ્રીમ કોર્ટે મંગળવારે ટ્રી ઓથોરિટીને ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ (જીએમએલઆર) પ્રોજેક્ટ માટે મુંબઈના ફિલ્મ સિટીમાં 95 વૃક્ષો કાપવા માટે બહન્મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)ની અરજી પર નિર્ણય લેવાની મંજૂરી…
- આમચી મુંબઈ
કેબિનેટની બેઠક પહેલાં કોકાટેની અજિત પવાર સાથે મુલાકાત: સસ્પેન્સ વધુ ઘેરું બન્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિવાદાસ્પદ નિવેદનોને કારણે વિપક્ષની ટીકાનો સામનો કરી રહેલા કૃષિ પ્રધાન માણિકરાવ કોકાટેએ મંગળવારે નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપીના વડા અજિત પવારને મળ્યા હતા.અજિત પવાર તેમનાથી નારાજ હોવાનું માનવામાં આવે છે અને તેમણે કોકાટેને સમર્થનની કોઈ ખાતરી આપી…