- આમચી મુંબઈ
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને કાનૂની નોટિસ, શું છે મામલો?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય બોર્ડની શાળાઓમાં ધોરણ પહેલાથી મરાઠી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે પરોક્ષ રીતે હિન્દી ભાષા ફરજિયાત બનાવવા અંગે રાજ્યમાં વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે, મહારાષ્ટ્ર અને મરાઠી લોકોને છેતરવા, હિન્દીને ફરજિયાત બનાવવા અંગે સુપ્રીમ કોર્ટનો હવાલો આપીને…
- આમચી મુંબઈ
આળંદીમાં કોઈ કતલખાનાને પરવાનગી નહીં મળે: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પુણે જિલ્લાના મંદિર નગર આળંદીમાં કોઈપણ કતલખાનાને પરવાનગી આપવામાં આવશે નહીં એવી જાહેરાત કરી હતી.અહીં ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના જાણીતા સંત જ્ઞાનેશ્ર્વર મહારાજની સમાધિ મંદિર આળંદીમાં આવેલી છે આ શહેરમાંથી દરવર્ષે યાત્રાળુઓ…
- આમચી મુંબઈ
‘ખરી શિવસેના’ના અમિત શાહના નિવેદનની રાઉતે કાઢી ઝાટકણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બધાને ‘ખરી શિવસેના’ બતાવી દીધી છે, એવા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદન પર શિવસેના (યુબીટી) તરફથી આકરી પ્રતિક્રિયા આવી છે. શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે શનિવારે દાવો કર્યો હતો કે…
- મહારાષ્ટ્ર
પુણેના આઇટી પાર્કમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમસ્યાઓનો સામનો કરવા માટે સુળેએ સ્વતંત્ર ઓથોરિટીની માગણી કરી
પુણે: એનસીપી (એસપી)ના નેતા સુપ્રિયા સુલેએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પુણેના હિંજેવાડી વિસ્તારમાં આઇટી પાર્ક અને તેની આસપાસના વિસ્તારોની માળખાકીય સમસ્યાઓના ઉકેલ માટે એક સ્વતંત્ર સત્તા સ્થાપિત કરવા વિનંતી કરી છે. પુણેના પશ્ર્ચિમ ભાગમાં સૌથી મોટા આઇટી હબ તરીકે…
- મહારાષ્ટ્ર
વસઈમાં પૂર નિવારણ માટે 200 કરોડના પ્રસ્તાવ
પાલઘર: પાલઘર જિલ્લાના વસઈ તાલુકામાં ચોમાસા દરમિયાન પૂર અને વર્ષના અન્ય સમયે પાણીની અછતનો સામનો કરવો પડતો હોય છે આ સમસ્યાના નિરાકરણ માટે 200 કરોડ રૂપિયાના પ્રસ્તાવ પર મહારાષ્ટ્ર સરકાર પાસેથી મંજૂરી મળવાની બાકી છે, એમ સ્થાનિક વિધાનસભ્ય સ્નેહા પંડિત-દુબેએ…
- મહારાષ્ટ્ર
2029માં ગડકરીની ભૂમિકા શું?
નાગપુર: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ શનિવારે 2029ની (સામાન્ય ચૂંટણીઓ)માં તેમની ભૂમિકા પરના સવાલનો જવાબ આપતાં એવો દાવો કર્યો કે છેલ્લા અગિયાર વર્ષમાં જે જોવા મળ્યું તે તો ફક્ત એક ‘ન્યૂઝ રીલ’ હતી અને ‘વાસ્તવિક ફિલ્મ’ હજુ આવવાની બાકી છે. જોકે,…
- આમચી મુંબઈ
કૃષિ લોનમાફી યોગ્ય સમયે કરવામાં આવશે મુખ્ય પ્રધાનનું વારકરીઓને વચનયોગ સુખી જીવનની ચાવી છે: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે કહ્યું હતું કે યોગ એ ભારતની સંસ્કૃતિ અને પરંપરા છે અને તે શરીર અને આત્માને પુનજીર્વિત કરીને જીવન સુખી કરવાની ચાવી ધરાવે છે. પુણેમાં ‘વારકરી ભક્તિ યોગ’ કાર્યક્રમમાં બોલતા ફડણવીસે કહ્યું…
- આમચી મુંબઈ
યુપીએએ મુંબઈને તેના નસીબ પર છોડી દીધું હતું પણ …
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે જણાવ્યું હતું કે યુપીએના શાસને મુંબઈની અવગણના કરી હતી અને તેને તેના નસીબ પર છોડી દીધું હતું, પરંતુ ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિ સરકારે 7 લાખ કરોડ રૂપિયાથી વધુના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ દ્વારા…
- આમચી મુંબઈ
શિંદેએ બધાને ‘ખરી શિવસેના’ બતાવી દીધી: શાહ
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બધાને ‘ખરી શિવસેના’ બતાવી દીધી છે, એવા શબ્દોમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એકનાથ શિંદેની પ્રશંસા કરી હતી. બાળ ઠાકરે દ્વારા સ્થાપિત પાર્ટી જૂન 2022માં શિંદેએ બળવો કરીને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની મહા…
- આમચી મુંબઈ
એકનાથ ખડસે શરદ પવારની પાર્ટીમાં જ રહેશે…
જળગાંવ (મહારાષ્ટ્ર): મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન એકનાથ ખડસેએ શુક્રવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં ફરી જોડાવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે તેઓ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવારના નેતૃત્વ હેઠળની પાર્ટીમાં જ રહેશે. ભાજપમાં મારા ફરીથી જોડાવાનો વિષય પૂરો થઈ ગયો છે. હું…