- આમચી મુંબઈ
ઠાકરે મહારાષ્ટ્રના નથી, મગધથી આવ્યા છે, હવે મરાઠી મુદ્દે રાજકારણ કરે છે: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં ગાજી રહેલા મરાઠી અને હિન્દીના મુદ્દા વચ્ચે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે રાજ ઠાકરે – ઉદ્ધવ ઠાકરે અંગે એવું નિવેદન કર્યું છે જેને કારણે આગામી દિવસોમાં વધુ વિવાદ થવાની શક્યતા છે. ઠાકરે ભાઈઓએ ત્રિ-ભાષાના સૂત્ર અનુસાર પહેલીથી ત્રીજી ભાષા…
- આમચી મુંબઈ
ભાજપ લઘુમતી મોરચાએ પડળકરના નિવેદનની નિંદા કરી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાએ પાર્ટીના વિધાનસભ્ય ગોપીચંદ પડળકરના નિવેદનની નિંદા કરી, જેમાં તેમણે ધાર્મિક પરિવર્તનમાં સામેલ ખ્રિસ્તી મિશનરીની હત્યા કરનારને 11 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી હોવાના અહેવાલ છે.મુંબઈ ભાજપ લઘુમતી મોરચાના મહાસચિવ અગ્નેલો ફર્નાન્ડિસે…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર સરકાર જમીન વિભાજન કાયદામાં છૂટછાટ આપશે, પહેલી જાન્યુઆરી સુધીના પ્લોટ કાયદેસર બનશે
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે પહેલી જાન્યુઆરી, 2025 સુધીના પ્લોટ વિભાજન સંબંધી કાયદાને રદ કરીને જમીન વિભાજનને કાયદેસરનો દરજ્જો આપશે, એમ રાજ્યના મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ બુધવારે વિધાનસભામાં જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે 50 લાખથી વધુ પરિવારો જમીન વિભાજનના નિયમોથી ઉદ્ભવતા…
- આમચી મુંબઈ
પટોલેએ ટોચના સરકારી અધિકારીઓ વિરુદ્ધ માંડ્યો વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: કોંગ્રેસના વિધાનસભ્ય નાના પટોલેએ બુધવારે મુખ્ય સચિવ સહિત મહારાષ્ટ્રના વરિષ્ઠ અધિકારીઓ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ માંડ્યો હતો, જેને તેમણે ‘બ્લેકલિસ્ટેડ’ ખાનગી ટોલ મેનેજમેન્ટ કંપનીને ‘અત્યંત અનિયમિત’ પદ્ધતિએ કોન્ટ્રાક્ટ લંબાવી આપવા બદલ હોવાનો દાવો તેમણે કર્યો હતો.…
- આમચી મુંબઈ
શિવસેનાના વિધાનસભ્યે વાસી ખોરાક બદલ કેન્ટીનના કર્મચારીને થપ્પડ મારી; મુખ્ય પ્રધાન, વિપક્ષે આ કૃત્યની નિંદા કરી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેનાના વિધાનસભ્ય સંજય ગાયકવાડે મુંબઈમાં એમએલએ હોસ્ટેલની કેન્ટીનમાં એક કર્મચારીને વાસી ખોરાક પીરસ્યા બાદ થપ્પડ મારી હતી, જેની મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તેમજ વિપક્ષોએ નિંદા કરી હતી. હુમલાનો એક વીડિયો વાયરલ થતાં લોકોમાં આક્રોશ ફેલાયો હતો અને…
- આમચી મુંબઈ
એફડીએએ એમએલએ હોસ્ટેલમાંથી ખોરાકના નમૂના પરીક્ષણ માટે મોકલ્યા
મુંબઈ: મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ બુધવારે અહીંની એમએલએ હોસ્ટેલની કેન્ટીનમાંથી ખોરાકના નમૂના એકત્રિત કર્યા અને તેમને પરીક્ષણ માટે મોકલ્યા હતા, શિવસેનાના વિધાનસભ્ય સંજય ગાયકવાડે વાસી ખોરાક પીરસવાના આરોપમાં તેના કર્મચારી પર હુમલો કર્યાના એક દિવસ પછી આ પગલું…
- મહારાષ્ટ્ર
શિક્ષકોના મુદ્દાઓ ઉકેલવા માટે સરકાર સકારાત્મક: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે કહ્યું હતું કે સરકાર અહીં વિરોધ કરી રહેલા અનુદાનિત અને બિન-અનુદાનિત શાળાઓના શિક્ષકોના મુદ્દાઓ ઉકેલવા માટે સકારાત્મક છે. વિધાનસભા પરિષદમાં બોલતા, તેમણે વિપક્ષ પર પણ પ્રહારો કર્યા, અને તેમના પર આ…
- આમચી મુંબઈ
શરદ પવારે મહારાષ્ટ્ર સરકારને શિક્ષકોના વિરોધ પ્રદર્શનનો ઉકેલ લાવવા માટે તાત્કાલિક પગલાં લેવા કહ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે બુધવારે માગણી કરી હતી કે મહારાષ્ટ્ર સરકાર રાજ્યભરની ગ્રાન્ટ મેળવતી અને આંશિક રીતે ગ્રાન્ટ મેળવતી શાળાઓના શિક્ષકો દ્વારા ચાલી રહેલા વિરોધ પ્રદર્શનનો ઉકેલ લાવવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.તેઓ દક્ષિણ મુંબઈના આઝાદ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રની પાલિકા ચૂંટણીઓમાં કોંગ્રેસ એકલા ઉતરવાનો નિર્ણય કરે તો નવાઈ નહીં: પૃથ્વીરાજ ચવાણ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કૉંગ્રેસના દિગ્ગજ નેતા પૃથ્વીરાજ ચવાણે બુધવારે કહ્યું હતું કે ‘રાજ્યમાં આ વર્ષના અંતમાં યોજાનારી મુંબઈ મહાનગરપાલિકા અને અન્ય મહાનગરપાલિકા/પાલિકાની ચૂંટણીઓમાં કૉંગ્રેસ એકલા ઉતરવાનો નિર્ણય કરે તો તેમને નવાઈ નહીં લાગે.એક મુલાકાતમાં ચવાણે…