- Uncategorized

તપોવન પછી થાણેમાં 700 વૃક્ષો કાપવામાં આવશે…
થાણે: નાસિકના તપોવનમાં વૃક્ષોનો મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં રહ્યો છે, ત્યારે થાણેમાં રિજનલ મેન્ટલ હોસ્પિટલના કામ માટે 700થી વધુ વૃક્ષો કાપવામાં આવશે એવી માહિતી મળી હોવાથી રાજ્યમાં નવો વિવાદ થવાની શક્યતા જોવાઈ રહી છે. જોકે એવો દાવો કરવામાં આવી રહ્યો…
- મહારાષ્ટ્ર

જય ભીમ: દલિતોને ઉર્જા આપતો નારો સૌપ્રથમ મધ્ય મહારાષ્ટ્રના મકરાણપુરા ગામમાં આપવામાં આવ્યો હતો
છત્રપતિ સંભાજીનગર: ‘જય ભીમ’: આ બે શબ્દો સ્વતંત્ર ભારતમાં દલિત સમુદાયની જાગૃતિ અને સશક્તિકરણનું પ્રતીક બની ગયા છે, પરંતુ ઘણા લોકો જાણતા નથી કે તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ.ડો. ભીમરાવ રામજી આંબેડકર પ્રત્યેના અપાર આદરને પણ વ્યક્ત કરતો આ નારો…
- આમચી મુંબઈ

પિંપરી-ચિંચવડ પાલિકામાં ચૂંટણીની આચારસંહિતા 20 ડિસેમ્બરે: ચંદ્રકાંત પાટીલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના નેતા અને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પ્રધાન ચંદ્રકાંત પાટીલે એવો દાવો કર્યો હતો કે આગામી પિંપરી-ચિંચવડ નગરપાલિકા ચૂંટણી માટે 20 કે 22 ડિસેમ્બરે આચારસંહિતા લાગુ થશે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ થઈ…
- આમચી મુંબઈ

‘તાત્કાલિક કાયદો બદલો’, મંગળવારે મહારાષ્ટ્રભરની બજાર સમિતિઓ બંધ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બજાર સમિતિના પડતર પ્રશ્ર્નોના ઉકેલમાં સરકારની અવગણનાને કારણે રાજ્યના વેપારીઓમાં મોટા અસંતોષ ફેલાયો છે. વેપારીઓએ એવી માગણી કરી હતી કે બધા માટે એક સમાન કાયદો બનાવવામાં આવે, 1963ના જૂના કાયદામાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવે અથવા બજાર સમિતિ…
- આમચી મુંબઈ

ભારત-બ્રિટન એફટીએથી બંને પક્ષને ફાયદો થશે: બ્રિટિશ રાજદુત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભારત અને યુકે (બ્રિટન) વચ્ચેના એફટીએ (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ)ને કારણે બંને દેશો વચ્ચેનો વ્યાપાર સરળ થશે અને બજારના અવરોધો દૂર થતાં બંને પક્ષ માટે લાભદાયક પુરવાર થશે. ભારતીય બજારોમાં આવવા માટે અનેક કંપનીઓ ઉત્સાહિત છે અને તેમના…
- આમચી મુંબઈ

શનિવારે મુંબઈમાં સરકારી અને અર્ધ-સરકારી કચેરીઓ બંધ રહેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે મુંબઈ શહેર અને મુંબઈ ઉપનગર જિલ્લાઓમાં શનિવાર, છઠી ડિસેમ્બરના રોજ તમામ સરકારી/અર્ધ-સરકારી કચેરીઓમાં સ્થાનિક રજા જાહેર કરવામાં આવી છે. જે કામદારો આ રજા માટે પાત્ર નહીં હોય, તેમના માટે એક દિવસની…
- આમચી મુંબઈ

2022ના કાયદા મુજબ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી માટે વોર્ડ રચના: હાઇકોર્ટમાં રાજ્ય સરકારનું સ્ટેન્ડ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઇ: રાજ્ય સરકારે મંગળવારે હાઇકોર્ટમાં પોતાનું સ્ટેન્ડ રજૂ કરતાં જણાવ્યું હતું કે આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી માટેની વોર્ડ રચના 2022ના કાયદા મુજબ કરવામાં આવશે. અગાઉ, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વોર્ડ રચના નક્કી કરવામાં આવી રહી હતી. જોકે,…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં 67.63 ટકા મતદાન…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં 263 મ્યુનિસિપલ કાઉન્સિલ અને નગર પંચાયતોની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 67.63 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે ધુળે જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના પ્રમુખ અને કાઉન્સિલરો બિનહરીફ ચૂંટાયા હતા, એવી માહિતી ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા બુધવારે આપવામાં આવી હતી.મંગળવારે…
- આમચી મુંબઈ

પેગાસસનું નામ બદલીને સંચાર સાથી રાખવામાં આવ્યું, સરકાર લોકોની જાસૂસી કરી રહી છે: ઉદ્ધવ ઠાકરે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેન્દ્ર સરકાર દ્વારા લોકોની સુરક્ષા માટે લાગુ કરવામાં આવેલા સંચાર સાથી એપની આકરી ઝાટકણી કાઢતાં શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ બુધવારે કહ્યું કે સંચાર સાથી એપ પેગાસસ સ્પાયવેરનું બીજું સંસ્કરણ છે અને ભાજપની આગેવાની હેઠળની સરકાર પર…









