- આમચી મુંબઈ

મુંબઈ ‘ગેસ ચેમ્બર’ બની રહ્યું છે: વર્ષા ગાયકવાડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને કોંગ્રેસના નેતા વર્ષા ગાયકવાડે શનિવારે રાજ્ય સરકાર પર મુંબઈમાં વધતા વાયુ પ્રદૂષણને રોકવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો હતો અને એવો દાવો કર્યો કે પીએમ 2.5નું સ્તર ‘ખતરનાક’ સ્તરે પહોંચી ગયું છે અને શહેર…
- આમચી મુંબઈ

રાજ ઠાકરેએ સાધુ ગ્રામ માટે વૃક્ષો કાપવાનો વિરોધ કર્યો
સરકારના ઘટકપક્ષ એનસીપીના નેતા અને વૃક્ષપ્રેમી અભિનેતા સયાજી શિંદે સરકાર વિરોધી વલણ લેવાની ચિમકી ઉચ્ચારી(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કુંભ મેળા પહેલા નાશિકમાં ‘સાધુ ગ્રામ’ બનાવવા માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા વૃક્ષો કાપી નાખવાનો વિરોધ વધી રહ્યો છે, મનસેના નેતા રાજ ઠાકરે અને…
- આમચી મુંબઈ

પીડબ્લ્યુડી કર્મચારી દ્વારા 111 કરોડ રૂપિયાની ઉચાપતની કોશિષની તપાસ કરાવો: રોહિત પવાર
મુંબઈ: એનસીપી (એસપી) નેતા રોહિત પવારે શુક્રવારે જાહેર બાંધકામ વિભાગ (પીડબ્લ્યુડી)ના અધિકારીઓ દ્વારા પાલઘર જિલ્લામાં કોન્ટ્રાક્ટરોની સિક્યોરિટી ડિપોઝિટના ખાતાઓમાંથી આશરે 111 કરોડ રૂપિયાની ઉચાપત કરવાના કથિત પ્રયાસના પ્રકરણની સંપૂર્ણ તપાસની માગણી કરી છે. પવારે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે…
- આમચી મુંબઈ

નગર પરિષદ અને નગર પંચાયત ચૂંટણીમાં મતદાન માટે બીજી ડિસેમ્બરે પેઇડ રજા
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે વિવિધ સંસ્થાઓ, વ્યવસાયો અને અન્ય કાર્યસ્થળોના કર્મચારીઓ માટે બીજી ડિસેમ્બરે પેઇડ રજા જાહેર કરી છે જેથી તેઓ નગર પરિષદો અને નગર પંચાયતોની ચૂંટણીમાં મતદાન કરી શકે. શુક્રવારે જારી કરાયેલા સરકારી ઠરાવ (જીઆર) મુજબ, જે જિલ્લાઓમાં મંગળવારે (બીજી…
- આમચી મુંબઈ

ઓબીસી અનામતનો ચુકાદો મુલતવી, સત્તાધારી પક્ષોમાં અસ્વસ્થતા: વિપક્ષનો આશાવાદ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઓબીસીની અનામત અંગે સુપ્રીમ કોર્ટે ફરી એકવખત આકરું વલણ અપનાવતા મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી લાંબા વિલંબ પછી યોજાઈ રહી હોવા છતાં તેમાં સત્તાધારી પક્ષોની સમસ્યા અને વિપક્ષોનો આશાવાદ જોવા મળી રહ્યો છે.સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીના પ્રથમ…
- નેશનલ

બિહારના પરિણામોના આફ્ટરશોક
કોંગ્રેસમાં આંતરિક ભાંજગડ શરૂ થઈ ગઈ: પક્ષ નેતૃત્વ પર ઉઠી રહ્યા છે સવાલ વિપુલ વૈદ્ય મુંબઈ: બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસ પાર્ટીને અંદરથી ધ્રુજાવી દીધી છે અને ભલે જાહેરમાં કશું દેખાતું ન હોય, પરંતુ અંદરથી પક્ષ ભારે ભાંજગડ ચાલી રહી…
- મહારાષ્ટ્ર

વાઢવણ બંદર પર નોકરીઓમાં ભૂમિપુત્રોને બાજુ પર રાખવાના કોઈપણ પ્રયાસોને સહન નહીં કરીએ: મુખ્ય પ્રધાન
પાલઘર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે એવી ખાતરી આપી હતી કે પાલઘર જિલ્લાના વાઢવણ બંદર પ્રોજેક્ટમાં સ્થાનિક રહેવાસીઓ (ભૂમિપુત્રો)ને નોકરીઓ આપવામાં આવશે, અને ચેતવણી આપી હતી કે મેગા સુવિધામાં તેમને ‘યોગ્ય રોજગાર’થી વંચિત રાખવાના કોઈપણ પ્રયાસોને સહન કરવામાં આવશે…
- મહારાષ્ટ્ર

9,858 કરોડ રૂપિયાના ખર્ચે પુણે મેટ્રોના વિસ્તરણને કેબિનેટની મંજૂરી
નવી દિલ્હી: મ્યુનિસિપલ ચૂંટણીઓ પહેલા, કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર પર ભેટોનો વરસાદ શરૂ કરી દીધો છે. બુધવારે કેબિનેટની બેઠકમાં મહારાષ્ટ્રની બે યોજનાને મંજૂરી આપવામાં આવી હતી.કેન્દ્ર સરકારે બુધવારે પુણે મેટ્રો રેલ નેટવર્કના વિસ્તરણ માટે 9,858 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપી છે,…
- મહારાષ્ટ્ર

મુંઢવા જમીન સોદો: મુખ્ય પ્રધાને અજિત પવારનું રાજીનામું લેવું જોઈએ: અંજલી દમણિયા
પુણે: સામાજિક કાર્યકર્તા અંજલિ દમણિયાએ બુધવારે એવી માગણી કરી હતી કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનું રાજીનામું માગી લેવું જોઈએ કેમ કે પાર્થના પુત્ર સાથે સંકળાયેલી કંપની મુંઢવાના જમીનના સોદા સાથે સંકળાયેલી હતી. તેમણે એમ પણ…









