- આમચી મુંબઈ

મુંબઈમાં સીએનજીનો પુરવઠો પુર્વવત્
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સીએનજી પંપો પર મંગળવારે સતત બીજા દિવસે પણ લાંબી લાઇનો જોવા મળી હતી, કારણ કે મુખ્ય ગેસ પાઇપલાઇનને નુકસાનને કારણે પુરવઠો ખોરવાયો હતો અને વાહનો માટે રિફ્યુઅલિંગમાં અવરોધ સર્જાયો હતો. જોકે, મંગળવારે મોડી…
- આમચી મુંબઈ

કેબિનેટની બેઠકમાં મહાયુતિની નારાજીનો ભડકો: શિંદે સેનાના પ્રધાનોનો બહિષ્કાર, ભાજપ દ્વારા કશું ન થયું હોવાનો દેખાવ
વિપુલ વૈદ્યમુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં મંગળવારે અભૂતપૂર્વ ધમાલ જોવા મળી હતી. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનાના પ્રધાનોએ સાગમટે કેબિનેટની બેઠકનો બહિષ્કાર કર્યો હતો અને આનાથી આખા રાજ્યમાં અનેક અટકળો વહેતી થઈ છે. પ્રથમ નજરે કલ્યાણ-ડોંબિવલી મનપા વિસ્તારના શિંદે સેનાના કેટલાક…
- આમચી મુંબઈ

ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ માટે બીએમસીને વૃક્ષો કાપવાની શરતી મંજૂરી…
કાપવામાં આવેલા વૃક્ષોની ક્ષતિને ભરી કાઢવા માટે વળતરરૂપ વનીકરણ હાથ ધરવાની તાકીદનવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સોમવારે ટ્રી ઓથોરિટીને ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટ માટે મુંબઈમાં વધુ વૃક્ષો કાપવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી અરજી પર નિર્ણય લેવાની મંજૂરી આપી હતી, જો…
- આમચી મુંબઈ

સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ભૂજબળને ફટકો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યની મહાયુતિમાં ચાલી રહેલી રસાકસીનો એક ઉત્કૃષ્ટ દાખલો નાશિકના યેવલાની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં જોવા મળ્યો હતો, જેમાં સત્તાધારી ગઠબંધનમાં હોવા છતાં શિંદેની સેનાએ વિપક્ષી ગઠબંધનના મોટા ઘટકપક્ષ એનસીપી (એસપી) સાથે હાથ મિલાવવાનો નિર્ણય લીધો છે. યેવલા…
- મહારાષ્ટ્ર

પાલઘરના કાશીનાથ ચૌધરીનો ભાજપ પ્રવેશ અને વિવાદ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દહાણુ તાલુકામાં એનસીપી (એસપી)ને મોટો ફટકો આપવાના ઈરાદાથી ભૂતપૂર્વ જિલ્લા પરિષદના અધ્યક્ષ કાશીનાથ ચૌધરીને ભાજપમાં પ્રવેશ તો આપવામાં આવ્યો, પરંતુ તેમના પ્રવેશ બાદ સર્જાયેલા વિવાદ અને પાલઘરમાં થયેલા સાધુ હત્યાકાંડ સાથે તેમની સંલગ્નતા બહાર આવ્યા બાદ માત્ર…
- આમચી મુંબઈ

11 વર્ષ પછી બાળ ઠાકરેના સ્મારક પર ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે સાથે આવ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેનાના વડા સ્વ. બાળ ઠાકરેની 13મી પુણ્યતિથિ પર શિવસેના પક્ષના વડા ઉદ્ધવ ઠાકરે અને મનસે પ્રમુખ રાજ ઠાકરે શિવાજી પાર્ક ખાતે સ્મારક પર એકસાથે જોવા મળ્યા હતા. 11 વર્ષ પછી, રાજ ઠાકરેએ સ્મારક પર હાજરી આપી અને…
- આમચી મુંબઈ

સીએનજી લાઈનમાં ભંગાણ: જનજીવન ખોરવાયું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહાનગર ગેસ લિ. (એમજીએલ)ની સીએનજી ગેસ પાઈપલાઈનમાં રવિવારે પડેલા ભંગાણની ગંભીર અસરો સોમવારે આખા મુંબઈમાં જોવા મળી હતી. સીએનજી પર ચાલનારી ટેક્સી-ઓટો અને બસને ઈંધણ માટે લાંબો સમય ઈંતઝાર કરવો પડ્યો હતો અને જેને પરિણામે નાગરિકોને હાલાકીનો…
- આમચી મુંબઈ

અજિત પવારનું સ્વપ્ન ચકનાચૂર: બિહારમાં 16 ઉમેદવારો ઉભા રાખ્યા: નોટા કરતાં પણ ઓછા મત મળ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નેતૃત્વમાં રાજ્યની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ બિહારમાં સ્વબળે ઝંપલાવતા 16 ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ મોટાભાગના ઉમેદવારો નોંધપાત્ર પ્રદર્શન કરી શક્યા ન હતા અને તેઓ પોતાની ડિપોઝિટ પણ બચાવી શક્યા ન હતા.…
- આમચી મુંબઈ

એકનાથ શિંદે ભાજપના ચક્રવ્યૂહમાં ફસાયા?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ બન્યા ત્યારથી રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે નાયબ મુખ્ય પ્રધાનપદ મળ્યું હોવા છતાં નારાજ છે અને આ વાત સર્વવિદિત છે, પરંતુ હવે આગામી મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં એકનાથ શિંદેને કાપવાના પ્રયાસો ભાજપ…









