- આમચી મુંબઈ
મેટ્રો માટે 12,000 કરોડ રૂપિયાના 19 ટેન્ડર મંજૂર એમએમઆરની પરિવહન વ્યવસ્થા સુધારવા એક મોટું પગલું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજધાની મુંબઈ શહેરની પરિવહન વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવવાની દિશામાં એક ઐતિહાસિક પગલું ભરતા, મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ આજે 12,000 કરોડ રૂપિયાથી વધુના માળખાકીય પ્રોજેક્ટ્સને મંજૂરી આપી. આ મહત્ત્વપૂર્ણ પગલાંમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ…
- મહારાષ્ટ્ર
મરાઠી ભાષાના રક્ષકોએ ત્રણ ભાષાના ફોર્મ્યુલા સામે લડવા માટે એક થવું જોઈએ: પ્રકાશ મહાજન
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના નેતા પ્રકાશ મહાજને મંગળવારે કહ્યું કે જો મરાઠી ભાષાના રક્ષકો સરકારના ત્રણ ભાષાના ફોર્મ્યુલા હેઠળ હિન્દીની ફરજ પાડવા સામે સાથે મળીને લડશે, તો પરિણામો અલગ હશે.ભાજપના દિવંગત નેતા પ્રમોદ મહાજનના મોટા ભાઈ મહાજને કહ્યું,…
- આમચી મુંબઈ
હિસ્સેદારો સાથે વાતચીત બાદ ત્રણ ભાષાના ફોર્મ્યુલા પર અંતિમ નિર્ણય: ફડણવીસ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે હિન્દી ફરજિયાત નહીં હોય, પરંતુ હિન્દી સિવાયની કોઈપણ ભારતીય ભાષાનો અભ્યાસ કરવા માટે શાળામાં દરેક ધોરણમાં ઓછામાં ઓછા 20 વિદ્યાર્થીઓની સંમતિ ફરજિયાત છે. ફડણવીસે એમ પણ કહ્યું હતું કે વ્યાપક…
- આમચી મુંબઈ
25 મતવિસ્તારોના મતદાર યાદીના રાહુલ ગાંધીના દાવા પર ફડણવીસના પ્રહાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે રાજ્યમાં મતદાર યાદીમાં છેડછાડ અંગેના તેમના આરોપો પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ટીકા કરતાં તેમને ‘આંધળા તીર મારવા’ પહેલા તેમના પક્ષના ચૂંટાયેલા વિધાનસભ્યો સાથે વાત કરવા કહ્યું હતું.એક્સ પરની એક પોસ્ટમાં…
- આમચી મુંબઈ
મરાઠી ભાષાનું ‘અપમાન’ થઈ રહ્યું છે: રાઉત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ત્રણ ભાષાના ફોર્મ્યુલા પર ચાલી રહેલા વિવાદ વચ્ચે શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે મંગળવારે એવો દાવો કર્યો હતો કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ મુદ્દા પર શ્રેણીબદ્ધ બેઠકો યોજવાનું પગલું મરાઠી ભાષાનું ‘અપમાન’ છે. પત્રકારો સાથે વાત કરતા…
- આમચી મુંબઈ
જ્યારે રાહુલ ગાંધીએ મતદારોની સંખ્યામાં વધારા અંગે ઘેર્યા, ત્યારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ‘ઘણી જગ્યાએ કોંગ્રેસ…’
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં મતદારોની સંખ્યા અંગે સતત સવાલોે ઉઠાવી રહ્યા છે. આ દરમિયાન, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કોંગ્રેસના નેતા પર વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે (24 જૂન) મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને…
- આમચી મુંબઈ
શિવસેના યુબીટીની હાલત મુંબઈની ‘જોખમી’, ‘જર્જરિત’ ઇમારતો જેવી: શેલાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન આશિષ શેલારે રવિવારે વિપક્ષ શિવસેના (યુબીટી)ની સરખામણી મુંબઈની ‘જોખમી’ અને ‘જર્જરિત’ ઇમારતો સાથે કરીને સનસનાટી ફેલાવી દીધી હતી.શિવસેના (યુબીટી)ના બે ભૂતપૂર્વ કોર્પોરેટરોને ભાજપમાં સામેલ કર્યા પછી પત્રકારો સાથે વાત કરતા પાર્ટીના મુંબઈ એકમના પ્રમુખ શેલારે…
- આમચી મુંબઈ
ગઠબંધનનો નિર્ણય લેશે ફક્ત ઉદ્ધવ અને રાજ: સંજય રાઉત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી) અને મનસે વચ્ચેના સંભવિત જોડાણ અંગેનો નિર્ણય ફક્ત ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે જ લેશે અને અન્ય કોઈ દ્વારા આ મુદ્દે ટિપ્પણીઓ ગેરવાજબી છે, એમ શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે રવિવારે જણાવ્યું હતું. ઉદ્ધવ ઠાકરેના…
- મહારાષ્ટ્ર
નાશિકમાં સિંહસ્થ કુંભ મેળાની તૈયારી જોરદાર નાશિકને જોડતા તમામ રસ્તાઓનો વિકાસ કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: કેન્દ્રીય માર્ગ પરિવહન ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ નાશિકમાં આગામી કુંભ મેળા માટે ભક્તોની ભારે ભીડ અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જરૂરી રસ્તાઓ અને માળખાકીય સુવિધાઓના નિર્માણને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. નાસિક સિંહસ્થ કુંભ મેળાની બેઠકમાં એવો…