- મહારાષ્ટ્ર
અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફની આફતને અવસરમાં રૂપાંતરિત કરો: મુખ્ય પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે ભારતની નિકાસ પર યુનાઇટેડ સ્ટેટ્સ (અમેરિકા) દ્વારા લાદવામાં આવેલા ટેરિફની આફતને અવસરમાં રૂપાંતરિત કરવાની હાકલ કરી હતી અને હિસ્સેદારોને ટેરિફની અસર ઘટાડવા માટે વૈકલ્પિક બજારો શોધવા અને વિકસાવવાનો પડકાર ઝીલી લેવા…
- મહારાષ્ટ્ર
રાજ ઠાકરે-ફડણવીસની મુલાકાત પછી શિવસેના (યુબીટી)-મનસે ગઠબંધન ખતમ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વચ્ચેની મુલાકાતે પ્રાદેશિક રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે, બેસ્ટ ક્રેડિટ સોસાયટીની ચૂંટણીમાં ઠાકરે બ્રાન્ડ નિષ્ફળ ગયાના એક દિવસ પછી, બંને પક્ષો વચ્ચે સંભવિત સહયોગની અટકળો શરૂ થઈ…
- નેશનલ
ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પસંદગી ભાજપનો માસ્ટર સ્ટ્રોક
વિપુલ વૈદ્ય મુંબઈ:. ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી જ એવી અટકળો ચાલી રહી હતી કે ભાજપની આગેવાની હેઠળનું એનડીએ ગઠબંધન બિહારની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાનો ઉમેદવાર પસંદ કરી શકે છે. હકીકતમાં, એવું બન્યું નહીં. ભાજપે મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી…
- મહારાષ્ટ્ર
લાડકી લેક, લાડકી બહિણ પછી લાડકી સુનબાઈ યોજના
મુંબઈ: મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારે 2024ની વિધાનસભા ચૂંટણી પહેલાં ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના’ શરૂ કરી હતી. આ યોજના હેઠળ, પાત્ર મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપવામાં આવે છે. આ યોજનાને સમગ્ર મહારાષ્ટ્રમાંથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. એવું કહેવામાં…
- આમચી મુંબઈ
સેના (યુબીટી), મનસે ‘ચોક્કસ’ ગઠબંધન કરશે: બંને પક્ષના નેતાઓને આશા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે શિવસેના (યુબીટી) અને મનસે ‘ચોક્કસ’ ગઠબંધન બનાવશે, પરંતુ તેનો અંતિમ નિર્ણય ચૂંટણીની ખૂબ નજીક થવાની સંભાવના છે, એમ બંને પક્ષોના નેતાઓએ જણાવ્યું છે.શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે સંભવિત ગઠબંધન વિશે વધુ…
- આમચી મુંબઈ
ત્રીજી મુંબઈ દુબઈ કરતાં મોટી અને વધુ આકર્ષક બનશે: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અટલ સેતુને કારણે ત્રીજી મુંબઈ બનાવવાની તક ખુલી છે. ત્રીજી મુંબઈમાં એજ્યુ સિટી બનાવવામાં આવશે. તે નવી મુંબઈ એરપોર્ટથી થોડી મિનિટોના અંતરે હશે. કેન્દ્ર સરકારે વિદેશી યુનિવર્સિટીઓને ભારતમાં આવવાની મંજૂરી આપી હોવાથી, અહીં વિશ્ર્વસ્તરીય શિક્ષણ પૂરું પાડી…
- મહારાષ્ટ્ર
1978માં વસંતદાદા સરકાર ગબડાવી, પરંતુ તેમણે 10 વર્ષ પછી મુખ્ય પ્રધાન માટે મારું નામ સુચવ્યું હતું: શરદ પવાર
પુણે: એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે કહ્યું હતું કે તેમણે 1978માં વસંતદાદા પાટિલના નેતૃત્વ હેઠળની મહારાષ્ટ્ર સરકારને તોડી પાડવાનું પગલું ભર્યું હતું, પરંતુ તે જ નેતાએ એક દાયકા પછી મુખ્ય પ્રધાનપદ માટે તેમનું નામ પ્રસ્તાવિત કર્યું હતું. વિપક્ષી પાર્ટીમાં લાંબા…
- મહારાષ્ટ્ર
શિવસેના (યુબીટી) અને મનસેના એક થવાથી મહાયુતિને કોઈ અસર નહીં પડે: મ્હાસ્કે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) વચ્ચેનું જોડાણ આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં મહાયુતિની તકોને કોઈ અસર કરશે નહીં અને શાસક મહાયુતિ જ્વલંત વિજય હાંસલ કરશે, એમ શિવસેનાના સાંસદ નરેશ મ્હાસ્કેએ જણાવ્યું છે.શનિવારે રાત્રે પત્રકારો સાથે વાત કરતા,…
- આમચી મુંબઈ
શિવસેના (યુબીટી) અને મનસે એમએમઆરમાં સાથે મળીને ચૂંટણી લડે તેવી શક્યતા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઠાકરે પિતરાઈ ભાઈઓ ‘મરાઠી-માનુષ’ના મુદ્દે વ્યાપક રાજકીય સમજણ ધરાવીને સાથે કામ કરી રહ્યા છે, ત્યારે હવે એવું જાણવા મળ્યું છે કે શિવસેના (યુબીટી) અને મનસે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)ની તમામ નવ કોર્પોરેશનોમાં ગઠબંધનમાં ચૂંટણી લડી શકે છે,…
- આમચી મુંબઈ
પરિવાર પર ધ્યાન આપ્યું હોવાથી વિધાનસભ્ય બન્યા: રોહિત પવારને અજિત પવારનો કડક જવાબ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ‘અજિત પવાર ગાવકી (ગામ આખા) વિશે વિચારે છે, પણ તેઓ ભાવકી (પરિવારને) ભૂલી ગયા’, એવા શબ્દોમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના ભત્રીજા રોહિત પવારે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. બંને પવાર પરિવાર મહાત્મા ફૂલે શિક્ષણ સંસ્થાના પ્રો.…