- મહારાષ્ટ્ર

મરાઠવાડામાં ખેડૂતોની આત્મહત્યામાં 20 ટકાનો વધારો: 2025 ના પ્રથમ છ મહિનામાં 520 મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના મહેસૂલ વિભાગના અહેવાલ મુજબ, મહારાષ્ટ્રના મરાઠવાડા ક્ષેત્રના આઠ જિલ્લાઓમાં જાન્યુઆરીથી જૂન (26 જૂન સુધી) 2025 દરમિયાન 520 ખેડૂતોની આત્મહત્યા નોંધાઈ છે, જે ગયા વર્ષના આ જ સમયગાળામાં નોંધાયેલા 430 કરતા 20 ટકા વધુ છે.ચાલુ કેલેન્ડર વર્ષના…
- આમચી મુંબઈ

કુણાલ કામરા સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી ટૂંક સમયમાં શરૂ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને લક્ષ્ય બનાવતા પેરોડી ગીત બદલ સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી ટૂંક સમયમાં શરૂ થશે, એમ એક વરિષ્ઠ અધિકારીએ શનિવારે જણાવ્યું હતું. માર્ચ મહિનામાં બજેટ સત્ર દરમિયાન રાજ્ય વિધાન…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર સરકાર વિધાનસભા ચૂંટણી પહેલા 6.94 કરોડ રૂપિયાના નકલી જીઆરની તપાસ કરી રહી છે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારનો ગ્રામીણ વિકાસ વિભાગ એક નકલી જીઆરની તપાસ કરી રહ્યો છે જેના કારણે અહિલ્યાનગર જિલ્લામાં 6.94 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોને મંજૂરી અને ટેન્ડરિંગ કરવામાં આવ્યું હતું, એમ એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું.ગયા વર્ષે નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી…
- આમચી મુંબઈ

હિન્દી-મરાઠી વિવાદ: માશેલકર સમિતિનો અહેવાલ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મરાઠી ભાષા ખાતાના પ્રધાન ઉદય સામંતે સોમવારે જણાવ્યું હતું કે સરકાર રાજ્યની શાળાઓમાં પહેલા ધોરણથી ફરજિયાત ત્રીજી ભાષા તરીકે હિન્દીને ભલામણ કરનારા માશેલકર સમિતિના અહેવાલને વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. મરાઠી ભાષા વિભાગની પૂરક માગણીઓ પરની ચર્ચા…
- આમચી મુંબઈ

સેના યુબીટી અને મનસે મરાઠી પ્રેમ માટે નહીં, પરંતુ બીએમસી કબજે કરવા માટે ભેગા થઈ રહ્યા છે: સરનાઈક
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેનાના વિધાનસભ્ય અને મહારાષ્ટ્રના પ્રધાન પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે, લોકો સમજદાર છે કે શિવસેના (યુબીટી) અને મનસેનું ભેગા થવાનું કારણ મરાઠી લોકોનું હિત નહીં, મુંબઈ મહાનગરપાલિકામાં સત્તા મેળવવાની લાલસા છે.સરનાઈકે રવિવારે એમ પણ કહ્યું હતું કે…
- નેશનલ

‘બિહાર આવો..’ નિશિકાંત દુબેનો પડકાર, ઉદ્ધવ ઠાકરેએ તેમને ‘હાયના’ કહ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાષાને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે. ઝારખંડના ગોડ્ડાના ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ મનસેના વડા રાજ ઠાકરેને બિહાર આવવાનો ખુલ્લો પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે જો રાજ ઠાકરેમાં એટલી હિંમત હોય તો તેમણે બિહાર આવીને…
- આમચી મુંબઈ

બંને ઠાકરેની સંયુક્ત સભા પછી ઊભા થયા પાંચ સવાલ: મહારાષ્ટ્રને ક્યારે મળશે જવાબ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સમગ્ર મહારાષ્ટ્રનું ધ્યાન ખેંચનાર રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેની સંયુક્ત સભા શનિવારે યોજાઈ ગઈ, 20 વર્ષ પછી ઠાકરે ભાઈઓ ભેગા થયા હતા. તેથી, આ બેઠકે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ બેઠક પૂરી થઈ ગયા બાદ હવે રાજ્યના…
- મહારાષ્ટ્ર

ફડણવીસે પંઢરપુરમાં ‘આષાઢી એકાદશી’ની પૂજા કરી, ખેડૂતોની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી
પંઢરપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે પંઢરપુરમાં ‘આષાઢી એકાદશી’ નિમિત્તે મહાપૂજા કરી હતી અને ખેડૂતોની સમૃદ્ધિ અને રાજ્યમાંથી તમામ સંકટ દૂર કરવા માટે ભગવાન વિઠ્ઠલના આશીર્વાદ માગ્યા હતા. લાંબા સમયથી ચાલતી પરંપરા મુજબ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દર વર્ષે અષાઢી…
- આમચી મુંબઈ

ભાજપ નેતા ગિરીશ મહાજનનો દાવો, શિવસેના (યુબીટી)ના અનેક સાંસદો અને વિધાનસભ્યો મારા સંપર્કમાં છે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પ્રધાન ગિરીશ મહાજને રવિવારે એવો દાવો કર્યો હતો કે શિવસેના (યુબીટી)ના અનેક સાંસદો અને વિધાનસભ્યો તેમના સંપર્કમાં છે, કેમ કે લોકોને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્ત્વ પર વિશ્ર્વાસ નથી. રાજ્યમાં ત્રિભાષા નીતિના અમલ અંગેના…









