- મહારાષ્ટ્ર

પુણેના ઔદ્યોગિક જગતમાં ‘દાદાગીરી’, અજિત પવારે ફડણવીસના નિવેદન પર શું કહ્યું?
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એવું નિવેદન કર્યું હતું કે પુણે એક માહિતી ટેકનોલોજી અને ઔદ્યોગિક શહેર તરીકે જાણીતું શહેર છે. મોટી અને પ્રખ્યાત કંપનીઓ પુણેમાં રોકાણ કરવા આતુર છે. જોકે, રોકાણકારો પર દબાણ કરવામાં આવે છે…
- આમચી મુંબઈ

માલેગાંવ બ્લાસ્ટ પછી કોંગ્રેસે હિન્દુઓને આતંકવાદી તરીકે ચિતરવાનો પ્રયાસ કર્યો: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે એવો આરોપ લગાવ્યો હતો કે 2008ના માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ પછી કોંગ્રેસે હિન્દુઓને આતંકવાદી તરીકે ચિતરવાનો પ્રયાસ કર્યો હતો અને આરએસએસ અને હિન્દુત્વવાદી સંગઠનોના પદાધિકારીઓને યોજનાબદ્ધ રીતે નિશાન બનાવવામાં આવ્યા હતા. નાગપુરમાં…
- મહારાષ્ટ્ર

દૌંડના યવત ગામમાં તણાવ અંગે ફડણવીસે શું કહ્યું?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પુણે જિલ્લાના દૌંડ તાલુકામાં આવેલા યવત ગામમાં બે જૂથો વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું અને તેને કારણે મોટી પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. યવતમાં બનેલી ઘટના પર બોલતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે મેં…
- આમચી મુંબઈ

સરકાર ‘બેશરમ અને લાચાર’, રમી રમનારા પ્રધાનને રમતગમત ખાતું આપ્યું: સપકાળ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકાર ‘બેશરમ અને લાચાર’ છે અને વિધાનસભામાં મોબાઇલ ફોન પર રમી રમતા પકડાયેલા પ્રધાનને બરતરફ કરવાને બદલે રમતગમત વિભાગ આપી રહી છે, એવી ટીકા રાજ્ય કોંગ્રેસના વડા હર્ષવર્ધન સપકાળે શુક્રવારે કરી હતી. લોકમાન્ય…
- આમચી મુંબઈ

‘શિસ્તબદ્ધ’ અજિત પવારે કોકાટેને રાજીનામું આપવા કહ્યું નહીં: એનસીપી (એસપી)…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી (એસપી)ના પ્રવક્તા ક્લાઈડ ક્રાસ્ટોએ શુક્રવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર જેવા ‘શિસ્તબદ્ધ’ વ્યક્તિએ તેમના એનસીપીના સાથીદાર અને પ્રધાન માણિકરાવ કોકાટેનું રાજીનામું ન માગવા બદલ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.ક્રાસ્ટોએ એ પણ જાણવા…
- આમચી મુંબઈ

ફડણવીસે બધા જ પ્રધાનોને આપી ચેતવણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિવાદાસ્પદ પ્રધાન માણિકરાવ કોકાટેની ખાતાબદલી કર્યા બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાજ્યના બધા જ પ્રધાનોને ચેતવણી આપી છે. માણિકરાવ કોકાટેના પોર્ટફોલિયો ટ્રાન્સફર કરવાના નિર્ણય પર બોલતા ફડણવીસે કહ્યું હતું કે, ‘આ ઘટના પછી ઘણો ગુસ્સો હતો, અજિત…
- આમચી મુંબઈ

‘રમી’ વિવાદથી જાણીતા કોકાટેને કૃષિ મંત્રાલયમાંથી હટાવાયા…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મોડી રાત્રે થયેલા કેબિનેટ ફેરફારમાં મહારાષ્ટ્રના પ્રધાન અને ગૃહમાં રમી રમવાના વાઈરલ વીડિયો અંગે જાણીતા એનસીપીના નેતા માણિકરાવ કોકાટે પાસેથી કૃષિ મંત્રાલય છીનવી લેવામાં આવ્યું છે અને તેમને રમતગમત અને યુવા કલ્યાણ વિભાગમાં ખસેડવામાં આવ્યા છે.ગુરુવારે મોડી…









