- આમચી મુંબઈ
ઉદ્ધવ-સેના હિન્દી ‘લાદવાના’ જીઆરની હોળી કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ તેમના પક્ષના કાર્યકરોને મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્ર શરૂ થવાના એક દિવસ પહેલા 29 જૂને રાજ્યની શાળાઓમાં હિન્દી ભાષા પરના સરકારી ઠરાવ (જીઆર)ની હોળી કરવાનો આદેશ આપ્યો છે.દક્ષિણ મુંબઈમાં આ જીઆરની નકલો સળગાવવામાં…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં આઈપીએસ અધિકારીઓની બદલી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર ગૃહ વિભાગે 51 ભારતીય પોલીસ સેવા (આઈપીએસ) અધિકારીઓ અને 81 રાજ્ય પોલીસ સેવા અધિકારીઓની બદલી કરી છે, જેમાં મુંબઈ અને પુણે જેવા મુખ્ય શહેરોમાં તહેનાત અધિકારીઓનો સમાવેશ થાય છે. પુણેમાં શસ્ત્ર નિરીક્ષણ શાખામાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ રહેલા…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર સરકાર પ્લાસ્ટર ઓફ પેરિસ ગણેશ મૂર્તિઓ પર લાંબા ગાળાની નીતિ લાવશે: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે અધિકારીઓને મોટી પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)ની ગણેશ મૂર્તિઓ પર પર્યાવરણની દૃષ્ટિએ રીતે ટકાઉ નીતિ બનાવવા જણાવ્યું હતું જેના ‘મૂળ પરંપરામાં’ હશે. ગણેશ ઉત્સવ દરમિયાન કુદરતી જળાશયોમાં POP મૂર્તિઓનું વિસર્જન એક…
- આમચી મુંબઈ
કોસ્ટલ રોડ નજીક બીકેસી જેવા આર્થિક કેન્દ્રોની યોજના?
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે અધિકારીઓને મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)નાં ધોરણે મુખ્ય માળખાકીય પ્રોજેક્ટ્સ નજીકની સરકારી જમીન પર આર્થિક કેન્દ્રો વિકસાવવા જણાવ્યું હતું. પ્રસ્તાવિત વર્સોવાથી ભાયંદર કોસ્ટલ રોડ (નોર્થ કનેક્ટર) પરની સમીક્ષા બેઠકમાં મુખ્ય પ્રધાને સમયસર…
- આમચી મુંબઈ
શરદ પવારની પાર્ટી પાંચમી જુલાઈના મોરચામાં સહભાગી થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શરદ પવારના નેતૃત્વ હેઠળની એનસીપી (એસપી)એ શુક્રવારે કહ્યું હતું કે તેઓ પાંચમી જુલાઈના રોજ મહારાષ્ટ્રની શાળાઓમાં હિન્દી ‘લાદવા’ના નિર્ણયના વિરોધમાં આયોજિત કૂચને ટેકો આપશે. સોશ્યલ મીડિયા પર ખુલ્લા પત્રમાં એનસીપી (એસપી)ના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ જયંત પાટીલે આ…
- આમચી મુંબઈ
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપી (એસપી)ના વડા શરદ પવારે શુક્રવારે કહ્યું હતું કે પ્રસ્તાવિત નાગપુર-ગોવા શક્તિપીઠ એક્સપ્રેસ-વે પર સ્ટેન્ડ લેવા પહેલાં તેઓ સરકાર આ પ્રોજેક્ટ અંગેનું વિગતવાર બ્રીફિંગ આપે તેની રાહ જોવાનું પસંદ કરશે.પવારે કહ્યું હતું કે, નિષ્ણાતોએ પહેલાં વિચાર કરવો…
- મહારાષ્ટ્ર
થાણેમાં એકનાથ શિંદેના ગુરુ આનંદ દિઘેની 42 મીટર ઊંચી પ્રતિમા બનશે
(અમારા પ્રતિનિધિ તરફથી) થાણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના વડા એકનાથ શિંદેએ એવી જાહેરાત કરી છે કે થાણે શહેરમાં તેમના ગુરુ આનંદ દિઘેની 42 મીટર ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. તેમણે ગુરુવારે શિવાજી મેદાન ખાતે ઘડિયાળ ટાવરના નવીનીકરણ માટે…
- આમચી મુંબઈ
ત્રિભાષી ફોર્મ્યુલા સામે રાજ-ઉદ્ધવનો સંયુક્ત વિરોધ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અલગ થયેલા પિતરાઈ ભાઈ ઉદ્ધવ અને રાજ ઠાકરે મરાઠી ભાષાના હિત માટે એક થશે અને તેમના પક્ષો ધોરણ પહેલાથી પાંચમા ધોરણમાં હિન્દી ‘લાદવા’ અને રાજ્ય સરકારની ત્રિભાષી ફોર્મ્યુલા સામે સંયુક્ત રીતે વિરોધ પ્રદર્શન કરશે. પાંચમી જુલાઈના રોજ…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રે ખેડૂતો માટે હેજિંગ ડેસ્ક શરૂ કર્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે બાળાસાહેબ ઠાકરે કૃષિ વ્યવસાય અને ગ્રામીણ પરિવર્તન (સ્માર્ટ) પ્રોજેક્ટના પ્રથમ તબક્કા હેઠળ ખેડૂતોને વાજબી બજાર ભાવ અને ખેડૂતો માટે આવક વધારવાના હેતુથી પુણેમાં હેજિંગ ડેસ્ક શરૂ કર્યું છે. આ ડેસ્ક શરૂઆતમાં કપાસ, હળદર અને મકાઈના…
- નેશનલ
મરાઠી મુદ્દે ઠાકરે ભાઈઓની એકતાનો તોડ: ભાજપે ચૂંટણીની વ્યૂહરચના બદલી
વિપુલ વૈદ્યમુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ રાજ્યની શાળાઓમાં હિન્દી ફરજિયાત શિક્ષણ અને ત્રિભાષાના અમલ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. રાજ ઠાકરેએ પોતાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો છે કે કોઈપણ સંજોગોમાં પહેલા ધોરણથી હિન્દી ફરજિયાત કરવામાં આવશે નહીં. આ…