- મહારાષ્ટ્ર
પાલઘર નજીક સમુદ્રમાં 200 મુસાફરો અને 75 વાહનો સાથે રો-રો ફેરી ફસાઈ, બચાવ કામગીરી ચાલુ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુંબઈ નજીકના પાલઘર જિલ્લામાં સફાળે અને વિરાર વચ્ચે 200 મુસાફરો અને 75 વાહનોને લઈને જતી રો-રો ફેરીમાં રવિવારે સાંજે ઓવરલોડિંગને કારણે ટેકનિકલ ખામી સર્જાઈ હતી. વધારે વજનને કારણે, રોલ ઓન-રોલ ઓફ ફેરીને સેવા આપતો હાઇડ્રોલિક રેમ્પ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર સરકારે કોલ્ડ્રિફ કફ સિરપ પર પ્રતિબંધ મૂક્યો, આદેશ જારી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે કોલ્ડ્રિફ કફ સિરપના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. રવિવારે જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે આ ઉત્પાદનનો કોઈપણ સ્ટોક જપ્ત કરવો. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બાળકોના મૃત્યુ બાદ મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણય લીધો છે.…
- Uncategorized
ખેડૂતો સાથે છેતરપિંડી કરતી ફેક્ટરીઓ મને મળી છે, હવે તેમને પાઠ ભણાવાશે: દેવેન્દ્ર ફડણવીસની ખાંડ મિલોને ચેતવણી…
પુણે: ભારે વરસાદથી રાજ્યના મોટાભાગના ભાગોમાં વ્યાપક નુકસાન થયું છે. આ કારણે, વિપક્ષ લીલો દુકાળ જાહેર કરવાની માગણી કરી રહ્યો છે. આ બધા વચ્ચે હવે એક નવો વિવાદ ઊભો થયો છે. થોડા દિવસો પહેલા, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં કેબિનેટ…
- મહારાષ્ટ્ર
ઇથેનોલ મિશ્રણને કારણે ખાંડ સહકારી મંડળીઓની બેલેન્સ શીટ બદલાઈ ગઈ: અમિત શાહ
અહિલ્યાનગર (મહારાષ્ટ્ર): વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડા પ્રધાન બન્યા પછી ઇથેનોલના પેટ્રોલમાં મિશ્રણથી ખાંડ મિલોની બેલેન્સ શીટમાં પરિવર્તન આવ્યું છે અને ભારતના ખાંડ સહકારી ક્ષેત્રને ઘણો ફાયદો થયો છે, એમ કેન્દ્રીય પ્રધાન અમિત શાહે રવિવારે જણાવ્યું હતું. કેન્દ્રીય ગૃહ અને…
- મહારાષ્ટ્ર
કેન્દ્ર સરકાર ખેડૂતોને મદદ આપશે, અમિત શાહની ખાતરી
પુણે: રાજ્યના મરાઠવાડા સહિતના અનેક વિસ્તારોમાં પૂરને કારણે ફેલાયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને મદદની માગણી થઈ રહી છે ત્યારે મહારાષ્ટ્રની મુલાકાતે આવેલા ગૃહ પ્રધાન અમિત શાહે એવી જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરકાર ખેડૂતોને મદદ કરશે, પરંતુ રાજ્ય સરકારે પંચનામાનો વિસ્તૃત…
- આમચી મુંબઈ
શિંદે સાવધ, તલવાર મ્યાન: ભાજપ પહેલી વાર યુતિમાં શિવસેનાનું સ્થાન લેશે
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ સામે બેઠકોની વહેંચણીને મુદ્દે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની પીછેહઠવિપુલ વૈદ્યમુંબઈ: બેઠકોની વહેંચણીને લઈને અત્યારે જે ચિત્ર તૈયાર થઈ રહ્યું છે તેને જોતાં એવું લાગી રહ્યું છે કે આગામી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પહેલી વખત શિવસેના…
- આમચી મુંબઈ
પીએમ મોદી મુંબઈ મુલાકાત વખતે પૂરગ્રસ્ત ખેડૂતો માટે રાહતની જાહેરાત કરે: રાઉત
પુણે: શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે શનિવારે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈની મુલાકાત દરમિયાન મહારાષ્ટ્રમાં તાજેતરના પૂરને કારણે નુકસાન પામેલા ખેડૂતો માટે સહાયની જાહેરાત કરવી જોઈએ.પુણેમાં પત્રકારો સાથે વાત કરતા રાઉતે કહ્યું કે કેન્દ્ર સરકારે ખેડૂતો માટે…
- મહારાષ્ટ્ર
ફડણવીસ લાચાર મુખ્ય પ્રધાન, ભ્રષ્ટાચારને કાબુમાં નથી લઈ શકતા: ઉદ્ધવ ઠાકરે
‘ભાજપ કરે તો અમર પ્રેમ અમે કરીએ તો લવ જેહાદ!!’(અમારા પ્રતિનિધિ તરફથી)પુણે: શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ શનિવારે દેવેન્દ્ર ફડણવીસને ‘લાચાર’ મુખ્ય પ્રધાન ગણાવ્યા હતા, જેઓ તેમના શાસનકાળમાં ‘બેફામ ભ્રષ્ટાચાર’ પર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા છે. ચૂંટણીવાળા બિહારમાં વિવિધ કલ્યાણકારી…
- મહારાષ્ટ્ર
રાજ્યમાં સેવા નિયમોમાં ઐતિહાસિક ફેરફાર થશે!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય સરકારના વહીવટી માળખામાં મોટા પરિવર્તનના સંકેતો દેખાઈ રહ્યા છે. લાંબા સમયથી પડતર સેવા પ્રવેશ નિયમોમાં હવે ફેરફાર કરવામાં આવશે, અને આગામી વર્ષ 2026 ‘મોટા પાયે ભરતીનું વર્ષ’ હશે, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી…
- મહારાષ્ટ્ર
મહાયુતિ સરકારનો વિચિત્ર નિર્ણય! પૂર પીડિત ખેડૂતોને મદદ કરવા માટે, ખેતમજૂરો નું ખિસ્સું કાપશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત ખેડૂતોને મદદ કરવા માટે, દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં શેરડી પિલાણ અંગેની મંત્રીસ્તરીય સમિતિની બેઠકમાં શેરડીના ખેડૂતો પાસેથી પ્રતિ ટન 5 રૂપિયા અને મુખ્યમંત્રી રાહત ભંડોળ માટે પ્રતિ ટન 10 રૂપિયા કાપવાનો મહત્વપૂર્ણ…