- આમચી મુંબઈ

આનંદો! ચૂંટણી પંચે ઉમેદવારોની ખર્ચ મર્યાદા વધારી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય ચૂંટણી કમિશનર દિનેશ વાઘમારેએ રાજ્યની 246 નગર પરિષદો અને 42 નગર પંચાયતોના ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી હતી. આ તમામ નગર પરિષદો અને નગર પંચાયતોમાં બીજી ડિસેમ્બરે મતદાન થશે. ત્રીજી ડિસેમ્બરે મતગણતરી થશે. આ ચૂંટણીમાં 86,859 સભ્યો…
- આમચી મુંબઈ

પ્રેસ કોન્ફરન્સ જોયા પછી ગુસ્સાથી માથું ફાટે છે: રાજ ઠાકરે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય ચૂંટણી પંચે મંગળવારે પત્રકાર પરિષદ યોજી હતી. આ ચૂંટણીમાં રાજ્ય ચૂંટણી પંચના કમિશનર દિનેશ વાઘમારેએ રાજ્યની 246 નગર પરિષદ અને 42 નગર પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરી હતી. આ સમયે પત્રકારોએ રાજ્ય ચૂંટણી કમિશનરને ડુપ્લિકેટ મતદારો અને…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત, બીજી ડિસેમ્બરે મતદાન, ત્રીજી ડિસેમ્બરે મતગણતરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે સૌથી મહત્ત્વના સમાચાર આવ્યા છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મંગળવારે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સમાં કમિશનર દિનેશ વાઘમારેએ રાજ્યની 246 નગર પરિષદો અને 42 નગર પંચાયતોના કાર્યક્રમની જાહેરાત…
- Top News

સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી પહેલાં મહારાષ્ટ્ર કેબિનેટે એક જ દિવસમાં 21 નિર્ણયો લીધા…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી નજીક આવી રહી છે, મહારાષ્ટ્ર કેબિનેટે મંગળવારે નગર પરિષદ અને નગરપંચાયતોની ચૂંટણીના કાર્યક્રમ જાહેર થવા પહેલાં 21 નિર્ણયો લીધા, જે એક જ બેઠક માટે અસામાન્ય માનવામાં આવે છે, જેમાં રાજ્યની સંપત્તિ પુનર્નિર્માણ કંપની, મહા…
- આમચી મુંબઈ

રાજ્યમાં 48 કલાકમાં ‘સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ’ની આચારસંહિતા?
વિપુલ વૈદ્ય મુંબઈ: મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાંથી એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય ચૂંટણી પંચ ઘણા મહિનાઓથી અટકેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ અંગે ટૂંક સમયમાં મોટો નિર્ણય લે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પંચ બુધવારે એક…
- આમચી મુંબઈ

મુંબઈની હોસ્પિટલમાં ભુજબળની હૃદયની સર્જરી, તબિયત સ્થિર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન છગન ભુજબળનું સોમવારે મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં હૃદયની સર્જરી કરવામાં આવી હતી અને તેમની તબિયત સ્થિર છે, એવી માહિતી તેમના નજીકના સૂત્રો દ્વારા આપવામાં આવી હતી. 78 વર્ષના એનસીપી નેતા પર જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડો.…
- આમચી મુંબઈ

સરકાર ‘જેન-ઝી’ થી કેમ ડરે છે? ઉદ્ધવ ઠાકરે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય અને કેન્દ્રમાં સરકાર ‘જેન-ઝી’ પેઢીના બાળકોથી કેમ ડરે છે? એવો સવાલ શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ કર્યોે હતો. ઉદ્ધવ ઠાકરેએ થોડા સમય પહેલા મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ સમયે, તેમણે બે મહત્વપૂર્ણ જાહેરાતો કરી…
- આમચી મુંબઈ

અજિત પવારે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી માટે તૈયારીઓનો તાગ મેળવ્યો
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપીના વડા અજિત પવારે સોમવારે મુંબઈમાં તેમના પક્ષના જિલ્લા અને બ્લોક સમિતિઓ સાથે બેઠકો યોજી હતી અને સંગઠનને મજબૂત બનાવવા અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીનો તાગ મેળવવામાં આવ્યો હતો. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ…
- આમચી મુંબઈ

શિયાળુ સત્ર પર ચૂંટણીની અસર, સત્ર એક અઠવાડિયાનું જ રહે એવી શક્યતા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય વિધાનસભાનું શિયાળુ સત્ર 8 ડિસેમ્બરથી નાગપુરમાં યોજાવાનું છે. જોકે, આગામી સમયગાળામાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્યના મહેસૂલ અને નાગપુર જિલ્લાના પાલક પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ નાગપુરમાં એવો સંકેત આપ્યો હતો કે સત્ર એક અઠવાડિયા માટે મર્યાદિત…
- મહારાષ્ટ્ર

અજિત પવારે મહારાષ્ટ્ર ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પદની ચૂંટણી બિનહરીફ જીતી
મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપીના નેતા અજિત પવાર રવિવારે સતત ચોથી મુદત માટે મહારાષ્ટ્ર ઓલિમ્પિક એસોસિએશન (એમઓએ)ના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. મહાયુતિના સાથી પક્ષ એનસીપી અને ભાજપ વચ્ચે થયેલી સમજૂતીને પગલે આ પરિણામ આવ્યું હતું. જેમાં એસોસિએશનની અંદર…









