- મહારાષ્ટ્ર

પવાર કાકા-ભત્રીજાની ડિનર ડિપ્લોમસી: અજિતના નેતા પીએમ મોદીને મળ્યા, દિલ્હીના ઘટનાક્રમ પર બધાની નજર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણ સાથે સંકળાયેલો એક મોટો ઘટનાક્રમ દિલ્હીમાં બુધવારની રાતે અને ગુરુવારે ઘટિત થયો હતો અને તેને કારણે હવે રાજ્યના રાજકીય વાતાવરણ અંગે અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. વાસ્તવમાં પવાર કાકા-ભત્રીજા વચ્ચે મનમેળ થઈ રહ્યો હોવાનો…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ દિલ્હીમાં અમિત શાહને મળ્યા
નાગપુર: મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણ રાજ્યમાં મહાનગરપાલિકાઓની ચૂંટણી પહેલા સંગઠનાત્મક ચર્ચા માટે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. ગુરુવારે સૂત્રોએ એવી માહિતી આપી હતી કે ચવ્હાણે રાષ્ટ્રીય રાજધાનીમાં શાહ સાથે મોડી રાત્રે મુલાકાત કરી હતી, જે દરમિયાન…
- મહારાષ્ટ્ર

એકનાથ શિંદેના વધુ એક નેતા પર કેશ બોમ્બપ્રધાન ભરત ગોગાવલેનો નોટોના બંડલ સાથેનો કથિત વીડિયો શેર કર્યો…
ગોગાવલેએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેઓ કોઈપણ પ્રકારની તપાસ માટે તૈયાર છે નાગપુર: શિંદેની શિવસેનાના વિધાનસભ્ય મહેન્દ્ર દળવી પર ઠાકરેની શિવસેનાના નેતા અંબાદાસ દાનવે દ્વારા ‘કેશ બોમ્બ’ ફેંકવામાં આવ્યો ત્યારબાદ હવે શેકાપે શિવસેનાના પ્રધાન ભરત…
- મહારાષ્ટ્ર

176 રિટેલર્સ અને 39 જથ્થાબંધ વેપારીઓના લાઇસન્સ હલકી ગુણવત્તાની દવાઓ બદલ રદ: ઝીરવાળ…
નાગપુર: અન્ન અને ઔષધ વહીવટીતંત્ર ખાતાના પ્રધાન નરહરી ઝીરવાળે બુધવારે રાજ્ય વિધાનસભામાં એવી માહિતી આપી હતી કે, છેલ્લા એક વર્ષમાં મહારાષ્ટ્રમાં 176 રિટેલર્સ અને 39 જથ્થાબંધ વેપારીઓના લાઇસન્સ હલકી ગુણવત્તાની દવાઓ બદલ રદ કરવામાં આવ્યા છે.ભાજપના વિધાનસભ્ય અમિત સાટમ અને…
- મહારાષ્ટ્ર

દીપડાના માણસો પરના હુમલા અટકાવવા માટે જંગલોમાં બકરીઓ છોડી શકાય છે: મહારાષ્ટ્રના પ્રધાન…
નાગપુર: મહારાષ્ટ્રના વન વિભાગના પ્રધાન ગણેશ નાઈકે મંગળવારે જણાવ્યું હતું કે તેમણે વન અધિકારીઓને એવું સૂચન કર્યું છે કે શિકારની શોધમાં દીપડાઓ માનવ વસાહતોમાં આવતા હોવાના બનાવો બની રહ્યા છે તેને રોકવા માટે જંગલોમાં મોટી સંખ્યામાં બકરીઓ છોડી દેવી જોઈએ.મહારાષ્ટ્ર…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર વિધાનસભામાં આઈએએસ અધિકારી તુકારામ મુંઢે સામે કાર્યવાહીની માગણી અને હોબાળો…
નાગપુર: મહારાષ્ટ્ર વિધાનસભામાં મંગળવારે ભાજપના વિધાનસભ્યોએ આઈએએસ અધિકારી તુકારામ મુંઢે સામે આરોપો લગાવ્યા હતા અને તેમની સામે કાર્યવાહીની માગણી કર્યા બાદ સત્તાધારી અને વિપક્ષી બેન્ચ વચ્ચે જોરદાર શાબ્દિક ટપાટપી થઈ હતી.આ ધમાલને પગલે ગૃહની કાર્યવાહી 10 મિનિટ માટે મોકૂફ રાખવામાં…
- મહારાષ્ટ્ર

ગુટખાના સપ્લાયર્સ સામે અસરકારક કાર્યવાહી માટે એમસીઓસીએમાં સુધારો કરવામાં આવશે: ફડણવીસ
નાગપુર: રાજ્યમાં ગુટખા અને પાનમસાલા તેમ જ ચરસ જેવા આરોગ્યને નુકસાનકારક પદાર્થોના વેચાણ/વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છતાં નિયંત્રણ મેળવવામાં ધારી સફળતા મળતી ન હોવાથી હવે મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (એમસીઓસીએ)માં સુધારો કરવામાં આવશે જેથી આવા પદાર્થોના સપ્લાયર્સ…
- મહારાષ્ટ્ર

ફલટણ આત્મહત્યા: હાથ પરનું લખાણ ડોક્ટરનું જ, ઉત્પીડનમાં કરાયું હતું: મુખ્ય પ્રધાન…
નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે જણાવ્યું હતું કે ફલટણમાં આત્મહત્યા કરીને મૃત્યુ પામેલી મહિલા ડોક્ટર દ્વારા હથેળી પર છોડવામાં આવેલી સ્યુસાઈડ-નોટ પરનું હસ્તાક્ષર તેનાં પોતાનાં હોવાનું ચકાસવામાં આવ્યું છે અને પોલીસ અને સોફ્ટવેર એન્જિનિયર, જેમના નામ તેમાં લખવામાં…
- આમચી મુંબઈ

સિમોન ટાટાના અંતિમ સંસ્કાર…
રતન ટાટાની સાવકી માતાને શ્રદ્ધાંજલિ આપવા માટે પરિવારના સભ્યો અને મિત્રો કોલાબા ચર્ચમાં ભેગા થયા…મુંબઈ: ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટાની માતા અને રતન ટાટાની સાવકી માતા સિમોન ટાટાના અંતિમ સંસ્કાર માટે શનિવાર, છઠી ડિસેમ્બરના રોજ કોલાબાના કેથેડ્રલ ઓફ ધ હોલી…









