- આમચી મુંબઈ
વિધાનસભા અને પરિષદમાં રિક્ત વિપક્ષી નેતાના પદો અંગે કોંગ્રેસના નેતાઓ મુખ્ય પ્રધાન અને સ્પીકરને મળ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય વિધાનસભાના બંને ગૃહોમાં વિપક્ષી નેતાઓના ખાલી પદો ભરવા અંગે વહેલા નિર્ણય લેવાની માગણી સાથે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ મંગળવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરને મળ્યા હતા.શિવસેના (યુબીટી)ના નેતા અંબાદાસ દાનવેનો કાર્યકાળ ગયા મહિને…
- મહારાષ્ટ્ર
‘રાજકારણમાં કોઈ રાખમાં ફેરવાતું નથી’: દેવેન્દ્ર ફડણવીસને ફિનિક્સ એવોર્ડ મળ્યા બાદ સુપ્રિયા સુળેનું નિવેદન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મરાઠી પત્રકાર સંઘ દ્વારા ‘ફિનિક્સ સ્પેશિયલ એવોર્ડ’ આપવામાં આવ્યો. આ કાર્યક્રમમાં બોલતા ફડણવીસે કહ્યું હતું કે, ‘ઘણા લોકોને લાગ્યું કે હું રાખ થઈ રહ્યો છું, પણ પછી હું ફરી ઉડી ગયો.’ તેમના…
- આમચી મુંબઈ
ઈ-વ્હીકલ ક્રાંતિ મુંબઈનું ભવિષ્ય બદલી નાખશે: પરિવહન પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વધતા પ્રદૂષણ, ઈંધણના ભાવમાં વધઘટ અને ટ્રાફિક જામનો સામનો કરી રહેલા મુંબઈના નાગરિકોને મંગળવારે મોટી રાહતનો સંદેશ મળ્યો. પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે સ્પષ્ટતા કરી કે, ઈ-વ્હીકલ ક્રાંતિ ફક્ત પરિવહનમાં સુધારો નથી, પરંતુ સ્વચ્છ, સ્વસ્થ અને આર્થિક રીતે…
- મહારાષ્ટ્ર
ખેડૂતોના ખાતામાં પૈસાના વરસાદનો સરકારનો મોટો નિર્ણય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના ખેડૂતો માટે આજનો દિવસ ઐતિહાસિક રહ્યો છે. મોટી રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા કરાવવાની જાહેરાત થતાં જ ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ. ‘નમો શેતકરી મહાસમ્માન નિધિ યોજના’નો સાતમો હપ્તો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા કેબિનેટ…
- મહારાષ્ટ્ર
મનોજ જરાંગે-પાટીલ ફરી શિવનેરીમાં નમન કરશે! હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ આગળની યોજના જણાવી
મુંબઈ: મુંબઈમાં પાંચ દિવસ લાંબી ભૂખ હડતાળ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી, મનોજ જરાંગે-પાટીલને તાત્કાલિક છત્રપતિ સંભાજીનગરમાં એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. હવે તેમની તબિયતમાં સુધારો થયો છે અને તેમને સોમવારે બપોરે રજા આપવામાં આવશે.હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી તેઓ…
- આમચી મુંબઈ
અજિતદાદા, તમે કેરોસીન ચોરને વિધાનસભા પરિષદમાં મોકલ્યો: લક્ષ્મણ હાકે
સોલાપુર: અજિતદાદા, તમે અમોલ મિટકરી નામના કેરોસીન ચોરને ઉપલા ગૃહમાં મોકલ્યો છે. તમે તે ગૃહનું અપમાન કર્યું છે. ‘એ અમોલ મિટકરીના કારણે તમે કેટલી વાર શરમજનક સ્થિતિમાં મૂકાવાના છો? અજીતદાદા તમારો ચહેરો કાળો કરી દેશે આ અમોલ મિટકરી. આ શ્ર્વાનને…
- આમચી મુંબઈ
બકરું કાઢતાં ઊંટ પેઠું: મરાઠા સમાજને સંતુષ્ટ કરવા માટે હૈદરાબાદ ગેઝેટ લાગુ કરવાનો નિર્ણય રાજ્ય સરકારની સમસ્યાઓ વધારશે: હવે બંજારા સમાજ અનામત માટે લડશે
વિપુલ વૈદ્યમુંબઈ: મનોજ જરાંગે પાટીલની ભૂખ હડતાળ બાદ રાજ્યની મહાયુતિ સરકારે હૈદરાબાદ ગેઝેટ લાગુ કરવાનો નિર્ણય લીધો. આનાથી મરાઠાવાડામાં મરાઠાઓને ઓબીસી પ્રમાણપત્ર મેળવવાનો માર્ગ ખુલ્લો થયો છે, પરંતુ આ નિર્ણય પછી રાજ્યમાં ઓબીસી સમુદાય અને બંજારા સમુદાય હવે અનામત માટે…
- આમચી મુંબઈ
આઈપીએસ અંજના કૃષ્ણાના સમર્થનમાં દૂધનો અભિષેક: 10 લોકો સામે ગુનો
સોલાપુર: નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ફોન પર ઓર્ડર આપ્યા છતાં કાર્યવાહીથી પાછળ ન હટનારા આઈપીએસ અંજના કૃષ્ણા હાલમાં ચર્ચામાં છે. આ બાબત હાલમાં રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને અજિત પવારની ટીકા થઈ રહી છે ત્યારે અંજના કૃષ્ણની તરફેણમાં…
- આમચી મુંબઈ
જાહેરાતોમાં ફક્ત મુખ્ય પ્રધાન ફડણવીસ: એકનાથ શિંદેએ શ્રેય લેવાની હોડ ન હોવાનો દાવો કર્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારમાં શિંદે સેના અને ભાજપ વચ્ચે વારંવાર તણખા ઝરતા હોવાનું જોવા મળતું હોય છે. આ વખતે અનંત ચતુર્દશીના દિવસે રાજ્યના મોટા ભાગના અખબારોના પહેલે પાને મોટી મોટી જાહેરાત પ્રસિદ્ધ થયેલી જોવા મળી હતી. જાહેરાતમાં છત્રપતિ શિવાજી…