- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર ‘એફસીઆરએ’ પ્રમાણપત્ર મેળવનાર દેશનું પ્રથમ રાજ્ય છે; વિદેશી દાનનો સીધો લાભ દર્દીઓને મળશે
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારના મુખ્ય પ્રધાન તબીબી સહાય ભંડોળ સેલને તાજેતરમાં ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (એફસીઆરએ) હેઠળ કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળી છે, જેનાથી મહારાષ્ટ્ર વિદેશી ભંડોળ સ્વીકારનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એપ્રિલ 2025માં આ સંદર્ભે…
- આમચી મુંબઈ
સ્થાપના દિને અજિત પવારની એનસીપીએ પુન:મિલનની ચર્ચાને ફગાવી દીધી, સુળેએ મુદ્દો ટાળ્યો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપીના 26મા સ્થાપના દિવસની ઉજવણી કરતી વખતે અજિત પવારના નેતૃત્વ હેઠળના એનસીપીએ મંગળવારે કહ્યું હતું કે હરીફ જૂથ સાથે પુન:મિલનનો કોઈ પ્રસ્તાવ નથી, જ્યારે એનસીપી (એસપી)ના સાંસદ સુપ્રિયા સુળેએ પણ આ મુદ્દા પર તાજેતરની ઘણી ચર્ચાઓ છતાં…