- આમચી મુંબઈ

રાજ્યના 49 પોલીસને શૌર્ય મેડલ: અનિલ કુંભારે, નવીનચંદ્ર રેડ્ડીને સર્વિસ મેડલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્વતંત્રતા દિને રાજ્યના 49 પોલીસ અધિકારી અને કર્મચારીઓને પોલીસ મેડલ જાહેર કરવામાં આવ્યા છે. આમાંથી સાત પોલીસને શૌર્ય મેડલ, ત્રણ પોલીસને ઉલ્લેખનીય સેવા બદલ રાષ્ટ્રપતિ મેડલ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સ્વાતંત્ર્ય દિનની પૂર્વસંધ્યાએ મેડલની…
- આમચી મુંબઈ

ડબ્બાવાળાઓ માટે રૂ. 25.50 લાખમાં 500 ચોરસ ફૂટનું ઘર: ફડણવીસ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ ડબ્બાવાળાઓ માટે ઐતિહાસિક જાહેરાત કરતા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી કે માત્ર રૂ. 25.50 લાખમાં 500 ચોરસ ફૂટનું ઘર ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે કહ્યું કે આ સસ્તા આવાસ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી આવાસ યોજના અને…
- આમચી મુંબઈ

સુપ્રીમ કોર્ટના ઉંબરે લોકશાહી ક્ષીણ થઈ રહી છે: ઉદ્ધવ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દેશની લોકશાહી સુપ્રીમ કોર્ટના ઉંબરે ક્ષીણ થઈ રહી છે. ત્રણ-ચાર વર્ષ થઈ ગયા છે, તે ક્યારે મરી જશે તે કહી શકાય નહીં. તેથી, જો સમયસર તે લોકશાહીના મોંમાં ન્યાયનું પાણી ન રેડવામાં આવે તો દેશની લોકશાહી મરી…
- આમચી મુંબઈ

‘નેહરુને વડા પ્રધાન બનાવીને મહાત્મા ગાંધીએ ભૂલ કરી હતી,’ કોંગ્રેસના નેતાઓ સમક્ષ ઉદ્ધવ ઠાકરેનું નિવેદન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે કૉંગ્રેસી નેતાઓની સામે એવું નિવેદન કર્યું હતું કે ખરેખર જવાહરલાલ નહેરુને વડ પ્રધાન બનાવીને મહાત્મા ગાંધીએ ભૂલ કરી હતી.જનસુરક્ષા કાયદાને રદ કરવાની માગણી સાથે ગુરુવારે યશવંતરાવ ચવ્હાણ સેન્ટર ખાતે વિવિધ…
- આમચી મુંબઈ

ચાલીના રહેવાસીઓ આધુનિક ઘરોમાં ગયા, ફડણવીસે નવા મકાનોને સોનાની જેમ ગણવા વિનંતી કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વર્લીમાં બીડીડી ચાલીના પુનર્વિકાસ પ્રોજેક્ટ હેઠળ 550થી વધુ પરિવારોને તેમના નવા ફ્લેટનો કબજો મળ્યો છે, ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે તેમને તેમની મિલકતો વેચવા નહીં અને આગામી પેઢી માટે ‘સોના’ની જેમ સાચવવાની વિનંતી કરી હતી.556…
- આમચી મુંબઈ

જૈન મૂનિનો આશા ભંગ: રાજ ઠાકરેએ સ્પષ્ટ કર્યું વલણ: પ્રધાન પર સીધો નિશાન સાધ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગુરુવારે પાર્ટીના પદાધિકારીઓની બેઠક બાદ પત્રકાર પરિષદમાં મુંબઈમાં દાદર કબૂતરખાના પર થયેલા વિવાદ પર મનસે પ્રમુખ રાજ ઠાકરેએ પ્રતિક્રિયા આપી. હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ મુજબ કાર્ય કરવાની સલાહ આપતા તેમણે કડક વલણ અપનાવ્યું, કહ્યું, “જો પ્રતિબંધ…
- આમચી મુંબઈ

દાદર કબૂતરખાનાનો મુદ્દો બન્યો સાંપ્રદાયિક મરાઠી વિરુદ્ધ જૈનોનું સ્વરૂપ આપવામાં આવ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કબૂતરોને ચણ નાખવા પર લાદવામાં આવેલા પ્રતિબંધ અને દાદર સહિતના અનેક કબૂતરખાના બંધ કરી નાખવાની કરવામાં આવેલી કાર્યવાહી બાદ જૈનોએ સંઘર્ષ કરતાં રાજ્ય સરકાર આ મુદ્દે હલ શોધવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે જ…
- આમચી મુંબઈ

દુકાનો માટે મ્હાડાનું ઈ-ઑક્શન…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મ્હાડા (mhada) હવે મુંબઈમાં માત્ર મકાનો જ નહીં પણ સસ્તા ભાવે દુકાનો અને વાણિજ્યિક જગ્યાઓ પણ પૂરી પાડશે. મ્હાડા કુલ ૧૪૯ દુકાનોની ઈ-હરાજી કરશે. આ ઈ-હરાજી માટે નોંધણી માટેની અરજીઓ ૧૯ ઓગસ્ટથી શરૂ થશે.આ અરજીઓ ૨૫ ઓગસ્ટ…
- આમચી મુંબઈ

કબૂતરોને ચણનો મુદ્દો ફક્ત રાજ ઠાકરે જ ઉકેલી શકે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના દાદર વિસ્તારમાં કબૂતરોને ચણ ખવડાવવાનો મુદ્દો પક્ષમાં અને વિરોધમાં એમ બે સમુદાયો વચ્ચેના સંઘર્ષમાં ફેરવાઈ જવાની શક્યતા, એક જૈન સાધુએ બુધવારે મનસેના વડા રાજ ઠાકરેને પરિસ્થિતિ શાંત કરવા માટે હસ્તક્ષેપ કરવાની માગણી કરી હતી.‘બાળ ઠાકરેના આદર્શો…
- આમચી મુંબઈ

એકનાથ શિંદે અને આદિત્ય ઠાકરે એક મંચ પર આવશે, શું દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે હશે? અટકળો જોરશોરથી ચાલી રહી છે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ભૂતપુર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે એક મંચ પર જોવા મળશે કે નહીં તેની ચર્ચાઓ અત્યારે રાજકીય વર્તુળોમાં જોરશોરથી ચાલી રહી છે. વાસ્તવમાં, 14 ઓગસ્ટે મુંબઈના વર્લીમાં બીડીડી…








