- મનોરંજન

રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ: જાણો ‘આનંદ મઠ’ ફિલ્મ અને ગીતની ગૌરવગાથા
ભારતમાં કેટલાક ગીતો એવા છે જેના કારણે દરેક ભારતીય ગૌરવ અનુભવે છે. કેટલાક ગીતોએ દેશના ગૌરવ અને ગૌરવને વધારવામાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આમાંથી અમુક ગીતો એવા પણ છે કે, બાદમાં બોલીવુડ એટલે કે હિંદી ગીતોનો ભાગ બન્યાં છે.…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં ભાજપની સમસ્યાઓનો અંત ક્યારે?
અજિત પવારના પુત્રના જમીન વિવાદને કારણે ફરી એક વખત ટીકાનો ભોગ, ફડણવીસે આપ્યો તપાસનો આદેશ: અજિત પવારે કહ્યું કે નિયમ બાહ્ય કૃતિને સમર્થન નહીં: વિપક્ષના નિશાન પર ભાજપ વિપુલ વૈદ્ય મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપની સમસ્યાઓનો કોઈ અંત જોવા મળતો નથી. કોઈપણ…
- આમચી મુંબઈ

રાજ ઠાકરેના કારણે મહાવિકાસ આઘાડીમાં ભાગલા? કોંગ્રેસની બેઠકમાં શું નિર્ણય લેવાયો?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શું મનસે પ્રમુખ રાજ ઠાકરેના કારણે મહાવિકાસ આઘાડી ભાગલા પડશે? એવો સવાલ ઉભો થયો છે. કારણ કે ઠાકરે ભાઈઓ જુલાઈથી સાથે છે. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે અત્યાર સુધીમાં દસથી વધુ બેઠકો થઈ છે અને એ…
- આમચી મુંબઈ

7-સ્ટાર હોટેલ નહીં, ન્યાયનું મંદિર બનાવો: CJI ગવઈએ મુંબઈના આર્કિટેક્ટ્સને કડક સલાહ આપી
મુંબઈઃ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ મુંબઈની મુલાકાત દરમિયાન બોમ્બે હાઈ કોર્ટના નવા મકાન અને લો યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે ગવઈએ આર્કિટેક્ટને સલાહ આપી. તેમણે નવી બોમ્બે હાઈકોર્ટની ઇમારતને સ્ટાર હોટલ નહીં પણ ન્યાયનું મંદિર બનાવવાની હાકલ કરી.…
- મહારાષ્ટ્ર

અજિત પવારના પુત્ર સાથે જોડાયેલી પેઢી દ્વારા રૂ. 300 કરોડના જમીન સોદોઃ રાજ્યના રાજકીય વાતાવરણમાં ગરમાટો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપીના અધ્યક્ષ અજિત પવારના પુત્ર પાર્થ પવાર પર મફતના ભાવે જમીન પડાવી લેવાનો આરોપ લાગ્યા પછી રાજ્યના રાજકીય વાતાવરણમાં ગરમાટો આવી ગયો છે. વિપક્ષને આ મુદ્દે ટીકા કરવાની તક મળી છે, જ્યારે…
- આમચી મુંબઈ

વંદે માતરમની 150મી વર્ષગાંઠ: શુક્રવારે મહારાષ્ટ્ર સચિવાલય ખાતે રાષ્ટ્રગીતનું સમૂહ પઠન…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર શુક્રવારે મંત્રાલય ખાતે સમૂહ પઠન સાથે રાષ્ટ્રગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ ઉજવશે. આ કાર્યક્રમ રાજ્ય સચિવાલયના ત્રિમૂર્તિ એટ્રિયમ ખાતે યોજાશે, જેમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ હાજર રહેશે.આ કાર્યક્રમ સાથે ‘સાર્ધ શતાબ્દી મહોત્સવ’ પહેલ હેઠળ સમગ્ર…
- આમચી મુંબઈ

ઘણા લોકો દેવેન્દ્ર ફડણવીસની ખુરશી પ્રત્યે વક્ર દ્રષ્ટિ ધરાવે છે: ઉદ્ધવ ઠાકરે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં નગરપરિષદો અને નગર પંચાયતોની ચૂંટણીની જાહેરાત થયાના બીજા જ દિવસે મરાઠવાડાની મુલાકાતે ગયેલા ઉદ્ધવ ઠાકરેએ બીડમાં ખેડૂતો સાથે વાતો કર્યા બાદ મહારાષ્ટ્ર સરકારની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે હું આજે, કાલે અને પરમ…
- આમચી મુંબઈ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ફડણવીસે મહાયુતિની એકતાને ફરીથી સમર્થન આપ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ પહેલા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે શાસક મહાયુતિના ભાગીદારો સાથે જ છે અને કહ્યું હતું કે જો ચૂંટણી પહેલાનું જોડાણ સાકાર ન થાય તો પણ ચૂંટણી પછીનું જોડાણ…
- આમચી મુંબઈ

સોસાયટી રજિસ્ટ્રાર પાસે રિડેવલપમેન્ટ રોકવાનો કોઈ અધિકાર નહીં
સોસાયટીની કમિટી દ્વારા મંજૂર કરવામાં આવેલા ચુકાદાને રોકવાનો કે એનઓસી આપવા/નકારવાનો અધિકાર ન હોવાનો સરકારનો આદેશવિપુલ વૈદ્યમુંબઈ: મહારાષ્ટ્રમાં સોસાયટી રિડેવલપમેન્ટ સંબંધી એક મોટા નિર્ણયમાં રાજ્ય સરકારે એવો આદેશ આપ્યો છે કે સોસાયટી રિડેવલપમેન્ટ રોકવાનો કે પછી સોસાયટીને એનઓસી આપવાનો સોસાયટી…
- આમચી મુંબઈ

મતદાર યાદીઓમાં ગૂંચવાડાથી લઈને ઈવીએમ સુધી, ચૂંટણી કમિશનરે શું જવાબ આપ્યા?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય ચૂંટણી કમિશનરની પત્રકાર પરિષદમાં રાજ્ય ચૂંટણી કમિશનર દિનેશ વાઘમારેએ રાજ્યની 246 નગર પરિષદો અને 42 નગર પંચાયતોના ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી હતી. પત્રકારોએ રાજ્ય ચૂંટણી કમિશનરને વિવિધ પ્રશ્ર્નો પૂછ્યા, જેના કારણે તેઓ મૂંઝવણમાં મુકાયા, પરંતુ તેમણે…









