- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર કેબિનેટે નવી જેમ એન્ડ જ્વેલરી નીતિને મંજૂરી આપી, રૂ. 1 લાખ કરોડના રોકાણનો લક્ષ્યાંક
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર કેબિનેટે મંગળવારે નવી રત્ન અને ઝવેરાત (જેમ એન્ડ જ્વેલરી) નીતિને મંજૂરી આપી હતી જે મુખ્ય ક્ષેત્રમાં રૂ. 1 લાખ કરોડનું રોકાણ આકર્ષિત કરવા અને પાંચ લાખ રોજગારીની તકો ઊભી કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.આ નીતિનો હેતુ હીરા…
- મહારાષ્ટ્ર
પૂરગ્રસ્ત ખેડૂતો માટે મહારાષ્ટ્ર સરકારનું રૂ. 31,628 કરોડનું વળતર પેકેજ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે મંગળવારે તાજેતરના વરસાદ અને પૂરને કારણે ભારે નુકસાન સહન કરનારા ખેડૂતો માટે રૂ. 31,628 કરોડનું વળતર પેકેજ જાહેર કર્યું હતું.મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, પૂરથી નુકસાન પામેલી ખેતીની જમીનના દરેક હેક્ટર દીઠ સરકાર…
- આમચી મુંબઈ
9 ઓક્ટોબરે એપ આધારિત ટેક્સી સેવાઓ બંધ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં એપ આધારિત કેબ, ટેક્સી અને ઓટો રિક્ષા ચાલકોએ વિવિધ મુદ્દાઓનું નિરાકરણ ન લાવવામાં આવતું હોવાના વિરોધમાં નવમી ઓક્ટોબરે બંધનું એલાન આપ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન દોરવા માટે ભારતીય ગિગ વર્કર્સ ફોરમે એક દિવસના બંધનું…
- આમચી મુંબઈ
ઝવેરી બજાર વિસ્તારનો કાયાપલટ કરવા સરકાર સહયોગ કરશે: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ…
પ્રથમ ‘ઝવેરી બજાર જેમ્સ એન્ડ જ્વેલરી ફેસ્ટિવલ 2025’નું ઉદ્ઘાટન (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દાયકાઓનો વારસો ધરાવતા અને દેશના અર્થતંત્રમાં મહત્ત્વની ભૂમિકા ધરાવતા ઝવેરી બજાર વિસ્તાર હવે જેમ એન્ડ જ્વેલરી ફેસ્ટિવલને કારણે એક નવું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે, એમ જણાવતાં મુખ્ય…
- આમચી મુંબઈ
મહાયુતિ જો બીએમસી ચૂંટણીમાં સત્તા પર આવશે તો ‘જેન ઝી’નો ઇન્ટર્નશિપ પ્રોગ્રામ શરૂ કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના એક નેતાએ સોમવારે જણાવ્યું હતું કે જો મહાયુતિ ગઠબંધન બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણી જીતશે તો પાલિકાના વહીવટને મજબૂત બનાવવા માટે ‘જેન-ઝી’ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે. મહાયુતિમાં ભાજપ, શિવસેના અને એનસીપી મુખ્ય ઘટકપક્ષો છે. મુંબઈ…
- આમચી મુંબઈ
પરભણી-બીડમાં 6 ખેડૂતોની આત્મહત્યા, પરંતુ સરકારે હજુ કેન્દ્ર પાસેથી મદદ માગી નથી: એનસીપી (એસીપી)
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર એનસીપી (એસપી)ના રાજ્ય એકમના પ્રમુખ શશિકાંત શિંદેએ સોમવારે જણાવ્યું હતું કે છેલ્લા એક અઠવાડિયામાં પરભણી-બીડના પટ્ટામાં છ ખેડૂતોએ આત્મહત્યા કરી હોવા છતાં દેવેન્દ્ર ફડણવીસ સરકારે પૂરથી થયેલા નુકસાનને પહોંચી વળવા માટે કેન્દ્ર પાસેથી રાહત પેકેજ ન…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર સરકાર દેવાના બોજ હેઠળ, બંધ કરાયેલી યોજનાઓનો સંકેત: સુળે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપી (એસપી)ના સાંસદ સુપ્રિયા સુળેએ સોમવારે એવો દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં વિવિધ યોજનાઓ બંધ કરવામાં આવી રહી હોવાના અહેવાલો દર્શાવે છે કે રાજ્યની આર્થિક સ્થિતિ નબળી છે. પુણેમાં પત્રકારો સાથે વાત કરતાં, સુળેએ કહ્યું હતું કે…
- આમચી મુંબઈ
અજિત પવાર માટે ભંડોળના દુકાળ વચ્ચે લીલા દુકાળનો અધિકમાસ…
જીએસટીમાં સુધારાથી મહેસુલ ઘટી, લાડકી બહેનોની વીરપસલી તો અકબંધ જ છે ત્યાં અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ક્યાંથી આપવી વિપુલ વૈદ્ય મુંબઈ: મહારાષ્ટ્રમાં અત્યારે ખેડૂતોને સહાય આપવાના મુદ્દે રાજ્યના વિપક્ષો સરકારને ઘેરી રહ્યા છે ત્યારે રાજ્યના નાણાંપ્રધાન અજિત પવારની હાલત અત્યંત…