- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના લોકાયુક્ત કાયદામાં સુધારાથી આઈએએસ અધિકારીઓ કાર્યક્ષેત્ર હેઠળ આવશે…
નાગપુર: મહારાષ્ટ્ર વિધાનસભાએ લોકાયુક્ત કાયદામાં સુધારાને મંજૂરી આપી છે જેને પગલે પ્રથમ વખત ભારતીય વહીવટી સેવા (આઈએએસ) અધિકારીઓ અને રાજ્ય દ્વારા નિયુક્ત અનેક અધિકારીઓને લોકાયુક્ત હેઠળ આવરી લેવામાં આવ્યા છે.ગુરુવારે મોડી સાંજે પસાર થયેલા આ સુધારિત બિલ, મહારાષ્ટ્ર લોકાયુક્ત કાયદા,…
- મહારાષ્ટ્ર

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શિવરાજ પાટીલનું અવસાન: રાષ્ટ્રપતિ, વડા પ્રધાન સહિત મુખ્ય પ્રધાન ફડણવીસે આપી શ્રદ્ધાંજલિ
લાતુર: 26/11 ના હુમલા દરમિયાન લોકસભાના સ્પીકર અને કેન્દ્રીય ગૃહ પ્રધાન રહેલા વરિષ્ઠ કોંગ્રેસી શિવરાજ પાટીલનું શુક્રવારે સવારે મહારાષ્ટ્રના તેમના વતન લાતુર ખાતે અવસાન થયું હતું, એમ પરિવારના સૂત્રોએ માહિતી આપી હતી. 90 વર્ષના પાટીલનું ટૂંકી માંદગી બાદ તેમના નિવાસસ્થાન…
- આમચી મુંબઈ

શરદ પવારના 85મા જન્મદિવસની ઉજવણી
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે પીઢ રાજકારણી અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવારને તેમના 85મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. ‘વરિષ્ઠ નેતા શરદ પવારજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ! તમને લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છાઓ!,’ એવા શબ્દોમાં ફડણવીસે સોશ્યલ મીડિયા…
- Top News

માઈક્રોસોફ્ટને મુંબઈનું આકર્ષણ: એશિયાનું સૌથી મોટું રોકાણ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના વિકાસમાં એક મહત્ત્વના માઈલસ્ટોનરૂપી સમાચારમાં માઈક્રોસોફ્ટને મુંબઈનું આકર્ષણ થયું છે. વૈશ્ર્વિક સોફ્ટવેર દિગ્ગજ માઈક્રોસોફ્ટ મુંબઈમાં અબજો ડોલરનું રોકાણ કરશે અને તેને પગલે શહેરમાં 45,000 નોકરીઓનું સર્જન થશે એવી માહિતી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા…
- મહારાષ્ટ્ર

મુખ્ય પ્રધાન ફડણવીસ ક્ધટ્રોલ મોડમાં, પ્રધાનોએ કલેક્ટરો સાથેની બેઠક માટે પરવાનગી લેવી પડશે
નાયબ મુખ્ય પ્રધાનો અને મહેસુલ પ્રધાનને આદેશમાંથી રાહત(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર આવ્યા બાદ પ્રધાનોએ ખાનગી સચિવોની નિમણૂક માટે મુખ્ય પ્રધાન કાર્યાલયની પરવાનગી લેવી ફરજિયાત કરવામાં આવી હતી. ત્યારે એવી ચર્ચા હતી કે મહાયુતિના કેટલાક પ્રધાનો આનાથી નાખુશ હતા.…
- મહારાષ્ટ્ર

પાર્થ પવાર સામે કેસ કેમ નોંધવામાં ન આવ્યો?
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે એફઆઈઆરમાં નામ ન હોવાનો ફરક પડતો નથી ચાર્જશીટમાં બધી સ્પષ્ટતા થશેપુણે: પુણેના મુંઢવામાં જમીન છેતરપિંડીનો કેસ રાજ્યભરમાં ચર્ચાઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પુત્ર પાર્થ પવાર આ કેસમાં…
- આમચી મુંબઈ

બાબુલનાથ મંદિરને એક રૂપિયા ભાડે 30 વર્ષ માટે લીઝ વધારી આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના અત્યંત પ્રસિદ્ધ બાબુલનાથ મંદિરના લીઝને વાર્ષિક એક રૂપિયાના ભાડે આગામી ત્રીસ વર્ષ માટે લંબાવી આપવાનો નિર્ણય રાજ્ય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ બાબતની માહિતી આપતાં વિધાનસભ્ય મિહિર કોટેચાએ જણાવ્યું હતું કે ‘ઐતિહાસિક મંદિરની લીઝ 2012થી…
- મનોરંજન

પુણે મેટ્રોપોલિટન ક્ષેત્ર માટે 32,523 કરોડ રૂપિયાના 220 પ્રોજેક્ટ મંજૂર: ફડણવીસ
નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે એવી માહિતી આપી હતી કે ઝડપથી વિસ્તરી રહેલા શહેરી વિસ્તારોમાં માળખાકીય સુવિધા મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારની કટિબદ્ધતાના ભાગરૂપે પુણે મેટ્રોપોલિટન ક્ષેત્ર માટે 32,523 કરોડ રૂપિયાના 220 વિકાસ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે.…
- આમચી મુંબઈ

2008ના દંગલના કેસમાં મનસે પ્રમુખ રાજ ઠાકરે થાણે કોર્ટમાં હાજર થયા
થાણે: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરે 2008ના દંગલના કેસ સંદર્ભે ગુરુવારે થાણે જિલ્લાની કોર્ટમાં હાજર થયા હતા અને આરોપો નકાર્યા હતા, એમ તેમના વકીલે જણાવ્યું હતું.રાજ ઠાકરે ગુરુવારે ચીફ જુડિશિયલ મેજિસ્ટ્રેટ એ. વી. કુલકર્ણી સમક્ષ હાજર થયા ત્યારે…
- મહારાષ્ટ્ર

પવાર કાકા-ભત્રીજાની ડિનર ડિપ્લોમસી: અજિતના નેતા પીએમ મોદીને મળ્યા, દિલ્હીના ઘટનાક્રમ પર બધાની નજર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણ સાથે સંકળાયેલો એક મોટો ઘટનાક્રમ દિલ્હીમાં બુધવારની રાતે અને ગુરુવારે ઘટિત થયો હતો અને તેને કારણે હવે રાજ્યના રાજકીય વાતાવરણ અંગે અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. વાસ્તવમાં પવાર કાકા-ભત્રીજા વચ્ચે મનમેળ થઈ રહ્યો હોવાનો…









