- મહારાષ્ટ્ર
વિરોધ રોકવા સરકારે જીઆર પાછા ખેંચ્યા, મરાઠી એકતા જાળવી રાખવી પડશે: ઉદ્ધવ ઠાકરે
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે ‘હિન્દી લાદવા’ સામે રાજકીય પક્ષો દ્વારા સંયુક્ત વિરોધ ન થાય તે સુનિશ્ર્ચિત કરવા માટે ત્રિભાષી નીતિ પરના જીઆર (સરકારી આદેશ) પાછા ખેંચ્યા હતા, એવો દાવો શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ સોમવારે કર્યો હતો. વિધાન…
- આમચી મુંબઈ
સરકાર વિપક્ષના ‘દબાણ’ હેઠળ ઝૂકી ગઈ: આદિત્ય ઠાકરે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ સોમવારે એવો દાવો કર્યો હતો કે મહારાષ્ટ્ર સરકારે વિપક્ષ અને નાગરી સમાજના ‘દબાણ’ને કારણે પ્રાથમિક ધોરણોમાં હિન્દીને ત્રીજી ભાષા તરીકે શીખવવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે.આદિત્ય ઠાકરે, વિધાનસભા પરિષદમાં વિરોધ પક્ષના નેતા…
- આમચી મુંબઈ
હિન્દી વિષય પર વિપક્ષ રાજકારણ કરે છે: ભાજપનો દાવો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના વિધાનસભ્ય પ્રવીણ દરેકરે શનિવારે કહ્યું હતું કે વિપક્ષી પાર્ટીઓ લોકોને ગેરમાર્ગે દોરી રહી છે કે મહારાષ્ટ્રની શાળાઓમાં પહેલા ધોરણથી હિન્દીને ફરજિયાત વિષય બનાવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના ત્રિભાષી સૂત્ર હેઠળ મહારાષ્ટ્રમાં હિન્દી ફરજિયાત…
- આમચી મુંબઈ
શાળાઓમાં હિન્દી ભાજપ-આરએસએસનો એજન્ડા: સપકાળ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારનો પહેલા ધોરણથી શાળાઓમાં હિન્દી દાખલ કરવાનો નિર્ણય ભાજપ-આરએસએસ દ્વારા બંધારણમાં સમાવિષ્ટ મરાઠીને બાજુ પર રાખવા અને ભાષાકીય વિવિધતાને દૂર કરવાનું કાવતરું છે, એવો આક્ષેપ રાજ્ય કોંગ્રેસના વડા હર્ષવર્ધન સપકાળે શનિવારે કર્યો હતો.‘આ ફક્ત ભાષા નીતિ…
- આમચી મુંબઈ
મુખ્ય મુદ્દા પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે ભાષા વિવાદ ઉભો કરાયો: પૃથ્વીરાજ ચવ્હાણ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે આરોપ લગાવ્યો છે કે મહારાષ્ટ્રમાં હિન્દી ભાષા ‘લાદવા’ પર જાણી જોઈને વિવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે જેથી લોકોનું ધ્યાન મુખ્ય મુદ્દા પરથી હટાવી શકાય. તેમણે શિક્ષણની ગુણવત્તા સુધારવાની જરૂરિયાત પર ભાર…
- આમચી મુંબઈ
પહેલીથી હિન્દી અમાન્ય, કેબિનેટમાં ચર્ચા થશે: અજિત પવાર…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર દ્વારા શાળાઓમાં પહેલા ધોરણથી હિન્દી શીખવવાના નિર્ણયના વધતા વિરોધ વચ્ચે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શનિવારે કહ્યું હતું કે રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્ર પહેલા કેબિનેટની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. બારામતીમાં પત્રકારોને સંબોધતાં એનસીપીના…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર સરકારે બાંગ્લાદેશીઓને હાંકી કાઢવા દસ્તાવેજોની તપાસનો આદેશ આપ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં ગેરકાયદે રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સરકારી યોજનાઓનો લાભ લઈ રહ્યા હોવાના અહેવાલો વચ્ચે, દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની મહાયુતિ સરકારે વિવિધ વિભાગોને વિશેષત: ઓળખ, રહેઠાણ અને લાભો મેળવવાના હક સંબંધિત દસ્તાવેજોની યોગ્ય રીતે તપાસ કરવાનો નિર્દેશ આપ્યો…
- આમચી મુંબઈ
…તો મુંબઈનો મેયર ભાજપનો હોત: ફડણવીસ પહેલી વખત બોલ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા સહિત રાજ્યની વિવિધ મનપા અને જિલ્લા પરિષદની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજકીય વાતાવરણ તોફાની બન્યું છે. વિશ્ર્વની સૌથી શ્રીમંત મ્યુનિસિપલ કોર્પોરેશન મુંબઈમાં સત્તા મેળવવાની લડાઈ શરૂ થઈ ગઈ છે. તેમાં, બંને ઠાકરે ભાઈઓ પ્રાદેશિક ઓળખ અને…