- મહારાષ્ટ્ર
જો તમે કૃષિ લોન માફ ન કરી શકો તો ખુરશી છોડી દો: સપકાળ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર જો કૃષિ લોન માફીના પોતાના વચનો પૂરા ન કરી શકે અને મહિલાઓને દર મહિને 2100 રૂપિયા ન આપી શકે તો તેણે રાજીનામું આપી દેવું જોઈએ, એવા શબ્દોમાં રાજ્ય કોંગ્રેસના વડા હર્ષવર્ધન સપકાળે શનિવારે જણાવ્યું હતું.કમોસમી…
- આમચી મુંબઈ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શરદ પવારની એનસીપી પાસે ગઠબંધન માટે અજિત પવારનો વિકલ્પ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શરદ પવારની એનસીપી અને અજિત પવારની એનસીપીએ અલગ-અલગ સ્થાપના દિનના કાર્યક્રમો યોજ્યા હોવા છતાં બંને જૂથો ફરીથી એક સાથે આવશે તેવી ચર્ચાઓ હજી થઈ રહી છે. મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા પરિષદ, પંચાયત સમિતિ અને નગરપાલિકાની ચૂંટણીઓ નજીકના…
- આમચી મુંબઈ
બધી લોકલ એસી બનાવવાનો સરકારનો માસ્ટર પ્લાન, પરંતુ શક્ય જણાતું નથી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં જણાવ્યું હતું કે ’સરકાર પાસે એસી ટ્રેનો પૂરી પાડવાનો માસ્ટર પ્લાન છે અને તે પણ ભાડામાં વધારો કર્યા વિના’. રાજ્ય સરકારના માસ્ટર પ્લાન વિશે હજુ સુધી કોઈને ખબર નથી. મુંબઈ લોકલ ફ્લીટમાં…
- આમચી મુંબઈ
રાજ ઠાકરે માટે ઉદ્ધવ કે એકનાથ શિંદે કરતાં ભાજપ વધુ સારો વિકલ્પ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મનસે પ્રમુખ રાજ ઠાકરે અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અચાનક અને અણધારી મુલાકાત બાદ રાજ્યના રાજકારણમાં નવા સમીકરણોની ચર્ચા ચાલી રહી છે. કારણ કે એક તરફ, જ્યારે કાર્યકરોમાં રાજ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ગઠબંધનની ચર્ચા ચાલી રહી…
- આમચી મુંબઈ
કલ્યાણ અને કુર્લા વચ્ચેના પાંચમા અને છઠ્ઠા ટ્રેકનો ઉપયોગ કેમ નથી થઈ રહ્યો?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુસાફરો લોકલ સેવાઓ વધારવાની માંગ કરતા જ મધ્ય રેલ્વે વહીવટીતંત્ર તેમને આકરા શબ્દોમાં કહીને મુશ્કેલી આપે છે કે ‘છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ’ (સીએસએમટી)માં જગ્યા નથી અને પાંચમો અને છઠ્ઠો ટ્રેક પણ નથી. જોકે, રેલવે વહીવટીતંત્ર કલ્યાણ અને…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર સરકારે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર સરકારે ગુરુવારે લંડન જનારી એરઈન્ડિયાની ફ્લાઈટના અકસ્માતગ્રસ્તોના પરિવારજનોની સહાય માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. આ પણ વાંચો - પ્લેન અકસ્માતમાં સૌરાષ્ટ્રે લોકલાડિલા નેતા વિજય રુપાણીને ગુમાવ્યા, રાજકારણમાં અનન્ય… ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, મંત્રાલય દ્વારા ત્રણ હેલ્પલાઈન નંબર…
- મહારાષ્ટ્ર
અમદાવાદ વિમાન દુર્ઘટના: સવારે પુત્રી સાથે વાત કરી, હવે તેના અને પરિવારના 2 સભ્યો વિશે કોઈ જાણકારી નથી: નાગપુરની વ્યક્તિની ફરિયાદ
નાગપુર: નાગપુર સ્થિત એક વ્યક્તિએ ગુરુવારે જણાવ્યું હતું કે, તેની પુત્રી, તેનો દોઢ વર્ષનો પુત્ર અને તેની સાસુ લંડન જતી દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઇટમાં સવાર હતા જે બપોરે અમદાવાદ શહેરમાં ક્રેશ થઈ હતી. એક સમાચાર સંસ્થાને મનીષ કામદારે જણાવ્યું હતું કે તેમણે…
- આમચી મુંબઈ
રાજ-ફડણવીસની મુલાકાત બાદ શિરસાટે કહ્યું, મનસેએ અમારી સાથે આવવું જોઈએ, સેના (યુબીટી)નો બચાવ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેનાના કેબિનેટ સભ્ય સંજય શિરસાટે ગુરુવારે કહ્યું હતું કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેએ ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ ગઠબંધન સાથે હાથ મિલાવવો જોઈએ. તેમની આ ટિપ્પણીઓ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષની મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની…
- આમચી મુંબઈ
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સુનીલ તટકરેના સંબંધી અપર્ણા મહાડિક ઘાયલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમદાવાદ એરપોર્ટથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભર્યાના માત્ર નવ મિનિટ પછી ક્રેશ થયું હતું. એવું જાણવા મળ્યું છે કે સાંસદ સુનીલ તટકરેના સંબંધી અપર્ણા મહાડિક પણ આ વિમાનમાં ક્રૂ મેમ્બર હતા. અપર્ણા મહાડિક સુનીલ તટકરેની…
- મહારાષ્ટ્ર
મનસે-સેના (યુબીટી) ગઠબંધનની ચર્ચા વચ્ચે રાજ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં એક આશ્ર્ચર્યજનક ઘટનાક્રમમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે મુંબઈની તાજ લેન્ડ્સ એન્ડ હોટેલમાં મનસેના સ્થાપક-પ્રમુખ રાજ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે રાજ અને તેમના અલગ થયેલા પિતરાઈ ભાઈ…