- આમચી મુંબઈ

‘શિસ્તબદ્ધ’ અજિત પવારે કોકાટેને રાજીનામું આપવા કહ્યું નહીં: એનસીપી (એસપી)…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી (એસપી)ના પ્રવક્તા ક્લાઈડ ક્રાસ્ટોએ શુક્રવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર જેવા ‘શિસ્તબદ્ધ’ વ્યક્તિએ તેમના એનસીપીના સાથીદાર અને પ્રધાન માણિકરાવ કોકાટેનું રાજીનામું ન માગવા બદલ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.ક્રાસ્ટોએ એ પણ જાણવા…
- આમચી મુંબઈ

ફડણવીસે બધા જ પ્રધાનોને આપી ચેતવણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિવાદાસ્પદ પ્રધાન માણિકરાવ કોકાટેની ખાતાબદલી કર્યા બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાજ્યના બધા જ પ્રધાનોને ચેતવણી આપી છે. માણિકરાવ કોકાટેના પોર્ટફોલિયો ટ્રાન્સફર કરવાના નિર્ણય પર બોલતા ફડણવીસે કહ્યું હતું કે, ‘આ ઘટના પછી ઘણો ગુસ્સો હતો, અજિત…
- આમચી મુંબઈ

‘રમી’ વિવાદથી જાણીતા કોકાટેને કૃષિ મંત્રાલયમાંથી હટાવાયા…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મોડી રાત્રે થયેલા કેબિનેટ ફેરફારમાં મહારાષ્ટ્રના પ્રધાન અને ગૃહમાં રમી રમવાના વાઈરલ વીડિયો અંગે જાણીતા એનસીપીના નેતા માણિકરાવ કોકાટે પાસેથી કૃષિ મંત્રાલય છીનવી લેવામાં આવ્યું છે અને તેમને રમતગમત અને યુવા કલ્યાણ વિભાગમાં ખસેડવામાં આવ્યા છે.ગુરુવારે મોડી…
- આમચી મુંબઈ

ગુનેગારોને પકડવાની જવાબદારી સરકારની છે: પૃથ્વીરાજ ચવ્હાણ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે ગુરુવારે કહ્યું હતું કે માલેગાંવ બ્લાસ્ટ કેસમાં પુરાવા રજૂ કરવાની જવાબદારી કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય તપાસ એજન્સીની છે. મુંબઈની એક ખાસ અદાલતે આ કેસમાં તમામ સાત આરોપીઓને નિર્દોષ…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભાજપે ભૂતપૂર્વ સાંસદો અને વિધાનસભ્યોની બેઠક યોજી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં શાસક ભાજપે બુધવારે અહીં તેના રાજ્યના મુખ્યાલય ખાતે તેના ભૂતપૂર્વ સાંસદો અને વિધાનસભા સભ્યોની એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, જેમાં આ વર્ષના અંતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ…
- ટોપ ન્યૂઝ

આતંકવાદ ક્યારેય ભગવો નહોતો, ક્યારેય રહેશે નહીં: માલેગાંવ કેસના ચુકાદા પર મુખ્ય પ્રધાનનું નિવેદન
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે 2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના નિર્ણયને આવકારતા કહ્યું કે ‘આતંકવાદ ક્યારેય ભગવો નહોતો અને ક્યારેય રહેશે નહીં,’ જ્યારે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે આ ચુકાદાથી હિન્દુ…









