- આમચી મુંબઈ

મરાઠા અનામત અંગે ચર્ચા કરી રહેલી કેબિનેટ સબ-કમિટી બંધારણીય રીતે માન્ય ઉકેલ શોધશે: ફડણવીસ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં મરાઠા અનામત માટે કાર્યકર્તા મનોજ જરાંગેએ શુક્રવારે ભૂખ હડતાળ શરૂ કરી હતી, ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે આ મુદ્દા પર રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલી કેબિનેટ સબ-કમિટી તેમની માગણીઓ પર ચર્ચા કરી…
- મહારાષ્ટ્ર

મનોજ જરાંગે પાટીલને સમર્થન આપનારા ત્રણ પક્ષના વિધાનસભ્યો ક્યા?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મરાઠા અનામત માટે સત્તાધારી મહાયુતિના ઘટકપક્ષ અને બે વિરોધી પક્ષના વિધાનસભ્યે મનોજ જરાંગે પાટીલની આઝાદ મેદાનમાં મુલાકાત લીધી હોવાના સમાચાર મળી રહ્યા છે.મરાઠા સમાજનું આંદોલન ચાલુ થયા પછી સૌથી પહેલાં એનસીપીના બે વિરોધી જૂથો અજિત પવાર જૂથ…
- મહારાષ્ટ્ર

પિંપરી-ચિંચવડના ગઢમાં અજિત પવારની ગેમ કરવાનો પ્લાન? પિંપરી ચિંચવડ મનપાની વોર્ડ રચના પર એનસીપી અજિત પવાર જૂથની નારાજી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીઓ માટે તૈયાર કરાયેલી ડ્રાફ્ટ વોર્ડ રચના 2017ની વોર્ડ રચનાનું પુનરાવર્તન દર્શાવે છે. આ વોર્ડ રચના ભારતીય જનતા પાર્ટી માટે અનુકૂળ હોવાનું જાણવા મળતાં જ, શહેરમાં એનસીપી અજિત પવાર જૂથે આ વોર્ડ…
- મહારાષ્ટ્ર

ભંડારાના પાલક પ્રધાન બદલાયા: પૂર વખતે ગેરહાજર રહેવાની સજા ફડણવીસ સરકારનો મોટો નિર્ણય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં એકતરફ ગણેશોત્સવ શરૂ થવાનો છે ત્યારે ફડણવીસની સરકારે એક મોટા નિર્ણયમાં ભંડારા જિલ્લાના પાલક પ્રધાનને બદલવાનો નિર્ણય લીધો છે. ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજ્યના વસ્ત્રોદ્યોગ પ્રધાન સંજય સાવકરે ભંડારાના પાલક પ્રધાન હતા. હવે તેને સ્થાને…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર સરકારે ઓબીસીના કલ્યાણ માટે કેબિનેટ સબ-કમિટીની રચના કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે મંગળવારે ઓબીસી માટે કલ્યાણકારી પગલાં ઝડપી બનાવવા અને નોકરી ક્વોટા સંબંધિત મુદ્દાઓનું નિરાકરણ લાવવા માટે એક કેબિનેટ સબ-કમિટીની રચના કરવાનો નિર્ણય લીધો છે, એમ જણાવતાં સૂત્રોએ કહ્યું હતું કે, મરાઠા સમુદાય દ્વારા અનામત આંદોલનનો બીજો…
- આમચી મુંબઈ

લંડનમાં મહારાષ્ટ્ર ભવન માટે રૂ. પાંચ કરોડ મંજૂર…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય સરકારે યુકેમાં સ્થાયી થયેલા મરાઠી સમુદાયની લાંબા સમયથી ચાલી આવતી માગણીને પૂર્ણ કરીને લંડનમાં મહારાષ્ટ્ર ભવન સ્થાપવા માટે રૂ. પાંચ કરોડ મંજૂર કર્યા છે, એમ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે મંગળવારે જણાવ્યું હતું.આ ભવન ચર્ચ ઓફ…
- મહારાષ્ટ્ર

સરકારનો રોકવાનો પ્રયાસ નિષ્ફળ: આંદોલન પર જરાંગે મક્કમ: આજે મુંબઈ આવવા રવાના થશે…
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્ર સરકારના રોકવાના પ્રયાસો છતાં મરાઠા કાર્યકર્તા મનોજ જરાંગેએ મંગળવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ 29 ઓગસ્ટથી મુંબઈમાં મરાઠા અનામત માટે નવેસરથી ભૂખ હડતાળ શરૂ કરશે.ગણેશ ઉત્સવની પૂર્વસંધ્યાએ, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના કાર્યાલયના વિશેષ ફરજ અધિકારી રાજેન્દ્ર સાબલે…
- આમચી મુંબઈ

પુણે અને બીડ માટે સારા સમાચાર!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય કેબિનેટની બેઠક મંગળવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં નવ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં જળ સંસાધન, શ્રમ, સહકાર, કાયદો અને ન્યાય, જાહેર બાંધકામ, મહેસૂલ, નોંધણી અને સ્ટેમ્પ ડ્યુટી વિભાગો હેઠળ…
- આમચી મુંબઈ

મુંબઈના ગઢ માટેની લડાઈમાં, હરીફ શિવસેના જૂથો ગણેશ મંડળોને રીઝવવાની હરીફાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના મહાનગરપાલિકા માટેની લડાઈ નજીક આવી રહી છે, ત્યારે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને તેની હરીફ શિવસેના (યુબીટી) ગણેશ મંડળોને રીઝવવા માટે સ્પર્ધા કરી રહી છે.શિંદેની આગેવાની હેઠળની શિવસેનાનો દાવો છે કે ગણેશ ઉત્સવના આયોજન માટે…
- આમચી મુંબઈ

પોતાને વાઘ કહેતી કાળી બિલાડીઓ રસ્તામાં આવી રહી છે: ઉદ્ધવ ઠાકરે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઉદ્ધવ ઠાકરેએ રવિવારે શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે પાર્ટીની દહિસર શાખાની મુલાકાત લીધી હતી. તે સમયે એક ટૂંકા ભાષણમાં, તેમણે ઉપસ્થિતોને ઘણા કટાક્ષો સાથે સંબોધિત કર્યા હતા, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કાળી બિલાડીઓ હિન્દુત્વના માર્ગમાં આવી…









