- નેશનલ

મરાઠા અનામત જીઆર: છગન ભુજબળનું પહેલું મોટું પગલું: મુખ્ય પ્રધાન સામેની નારાજી વ્યક્ત કરવા કેબિનેટની બેઠકનો બહિષ્કાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય સરકારે મંગળવારે હૈદરાબાદ ગેઝેટના અમલ અંગે જીઆર જારી કર્યો હતો, જેને પગલે મરાઠા અનામત આંદોલનકારી મનોજ જરાંગે પાટિલની ભૂખ હડતાળનું નિરાકરણ આવ્યું હતું. સરકારના આ નિર્ણય બાદ જરાંગે પાટિલ સહિતના મરાઠા વિરોધીઓ ઉજવણી કરી રહ્યા છે,…
- આમચી મુંબઈ

મુંબઈ, પુણે, નાગપુરમાં મેટ્રો, રેલવે, રોડ પ્રોજેક્ટ્સ સહિત 14 મહત્ત્વના નિર્ણયોને રાજ્ય પ્રધાનમંડળની મંજૂરી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર કેબિનેટે બુધવારે મુંબઈ માટેના અત્યંત મહત્ત્વની વડાલા-સીએસએમટી-ગેટવે ઓફ ઈન્ડિયા મેટ્રો લાઇન સહિત અનેક મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.અન્ય મહત્ત્વના પ્રોજેક્ટ્સમાં થાણેમાં રિંગ મેટ્રો, પુણે મેટ્રોની લાઇન-2 અને લાઇન-4નું એક્સટેન્શન અને નાગપુર મેટ્રો…
- આમચી મુંબઈ

મનોજ જરાંગેના આંદોલનની ફળશ્રુતિ શું?રાજ્ય સરકારે નમતું જ લેવાનું હતું તો પાંચ દિવસ મુંબઈગરાને કેમ હેરાન કર્યા? ફડણવીસની રમત કે મરાઠા નેતાઓનું દબાણ?
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મરાઠા સમાજને અનામત અપાવવા માટે ચાલી રહેલા આંદોલનનું નેતૃત્વ કરી રહેલા મનોજ જરાંગે-પાટીલના ઉપવાસના પાંચમા દિવસે તેમની મોટા ભાગની માગણીઓ સ્વીકારી લેવામાં આવી હોવાનો સંદેશ રાજ્ય સરકાર દ્વારા મોકલવામાં આવ્યો હતો, ખાસ કરીને જ્યારે પાંચ પાંચ…
- આમચી મુંબઈ

હાઈકોર્ટે પહેલા મનોજ જરાંગેને ફટકાર લગાવી, પછી રાહત આપી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના આઝાદ મેદાનમાં ચાલી રહેલા મરાઠા અનામત આંદોલન અંગે બોમ્બે હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખર અને આરતી સાઠેની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સમયે, કોર્ટે મરાઠા પ્રદર્શનકારીઓના નેતા મનોજ જરાંગે-પાટીલ અને રાજ્ય સરકાર બંનેને…
- આમચી મુંબઈ

રાજ્ય સરકારે નમતું જોખ્યું: જરાંગે પાટીલની મોટા ભાગની માગણીઓ સ્વીકારાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મનોજ જરાંગેના મરાઠા આંદોલનને મોટી સફળતા મળી છે અને મરાઠા અનામત માટે ગઠિત પેટા સમિતિએ કહ્યું હતું કે તેમને હૈદરાબાદ ગેઝેટની માગણી સ્વીકાર્ય છે. તે મુજબ, પેટા સમિતિએ મનોજ જરાંગેની ગામ, સંબંધીઓ અને કુળના લોકો (વંશાવળી) વગેરેની…
- આમચી મુંબઈ

મુંબઈના રસ્તાઓ ખાલી કરો, હાઈકોર્ટના નિર્દેશોનું પાલન કરો: જરાંગે-પાટીલે મરાઠા આંદોલનકારીઓને આપ્યા આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગે-પાટીલે સોમવારે આંદોલનકારીઓને બોમ્બે હાઈકોર્ટના નિર્દેશોનું પાલન કરવા અને રસ્તાઓ પર ફરીને મુંબઈના લોકોને તકલીફ ન આપવાનો આદેશ આપ્યો હતો.હાઇકોર્ટે પ્રદર્શનકારીઓના વર્તન પર ઠપકો આપ્યાના થોડા કલાકો પછી તેમણે પ્રદર્શનકારીઓને ફક્ત નિયુક્ત…
- આમચી મુંબઈ

…તો પછી અમે પણ લાખોની સંખ્યામાં મુંબઈ આવીશું; ઓબીસી સમાજની ચેતવણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આપણા દેશનું એક બંધારણ અને કાયદો છે. કાયદા મુજબ અનામત આપવામાં આવે છે. ખેડૂત હોવાનો અર્થ એ નથી કે દરેક વ્યક્તિ કુણબી બની જાય. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મરાઠા સમાજ પછાત નથી. વિધાનસભાના સત્રમાં સર્વાનુમતે ઠરાવ…









