વિપુલ વૈદ્ય

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss
  • આમચી મુંબઈBeed Coaching Class Harassment: SIT to Probe

    મહારાષ્ટ્ર સરકારે બાંગ્લાદેશીઓને હાંકી કાઢવા દસ્તાવેજોની તપાસનો આદેશ આપ્યો

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં ગેરકાયદે રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સરકારી યોજનાઓનો લાભ લઈ રહ્યા હોવાના અહેવાલો વચ્ચે, દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની મહાયુતિ સરકારે વિવિધ વિભાગોને વિશેષત: ઓળખ, રહેઠાણ અને લાભો મેળવવાના હક સંબંધિત દસ્તાવેજોની યોગ્ય રીતે તપાસ કરવાનો નિર્દેશ આપ્યો…

  • આમચી મુંબઈ...તો મુંબઈનો મેયર ભાજપનો હોત: ફડણવીસ પહેલી વખત બોલ્યા

    …તો મુંબઈનો મેયર ભાજપનો હોત: ફડણવીસ પહેલી વખત બોલ્યા

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા સહિત રાજ્યની વિવિધ મનપા અને જિલ્લા પરિષદની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજકીય વાતાવરણ તોફાની બન્યું છે. વિશ્ર્વની સૌથી શ્રીમંત મ્યુનિસિપલ કોર્પોરેશન મુંબઈમાં સત્તા મેળવવાની લડાઈ શરૂ થઈ ગઈ છે. તેમાં, બંને ઠાકરે ભાઈઓ પ્રાદેશિક ઓળખ અને…

  • આમચી મુંબઈUddhav-Sena will celebrate Holi by imposing Hindi GR

    ઉદ્ધવ-સેના હિન્દી ‘લાદવાના’ જીઆરની હોળી કરશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ તેમના પક્ષના કાર્યકરોને મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્ર શરૂ થવાના એક દિવસ પહેલા 29 જૂને રાજ્યની શાળાઓમાં હિન્દી ભાષા પરના સરકારી ઠરાવ (જીઆર)ની હોળી કરવાનો આદેશ આપ્યો છે.દક્ષિણ મુંબઈમાં આ જીઆરની નકલો સળગાવવામાં…

  • આમચી મુંબઈTransfer of IPS officers in Maharashtra

    મહારાષ્ટ્રમાં આઈપીએસ અધિકારીઓની બદલી

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર ગૃહ વિભાગે 51 ભારતીય પોલીસ સેવા (આઈપીએસ) અધિકારીઓ અને 81 રાજ્ય પોલીસ સેવા અધિકારીઓની બદલી કરી છે, જેમાં મુંબઈ અને પુણે જેવા મુખ્ય શહેરોમાં તહેનાત અધિકારીઓનો સમાવેશ થાય છે. પુણેમાં શસ્ત્ર નિરીક્ષણ શાખામાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ રહેલા…

  • આમચી મુંબઈWorship Bhagwan Ganesh on Wednesday and get success

    મહારાષ્ટ્ર સરકાર પ્લાસ્ટર ઓફ પેરિસ ગણેશ મૂર્તિઓ પર લાંબા ગાળાની નીતિ લાવશે: ફડણવીસ

    (અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે અધિકારીઓને મોટી પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)ની ગણેશ મૂર્તિઓ પર પર્યાવરણની દૃષ્ટિએ રીતે ટકાઉ નીતિ બનાવવા જણાવ્યું હતું જેના ‘મૂળ પરંપરામાં’ હશે. ગણેશ ઉત્સવ દરમિયાન કુદરતી જળાશયોમાં POP મૂર્તિઓનું વિસર્જન એક…

  • આમચી મુંબઈHaji Ali Interchange of Mumbai Coastal Road with operational arms

    કોસ્ટલ રોડ નજીક બીકેસી જેવા આર્થિક કેન્દ્રોની યોજના?

    (અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે અધિકારીઓને મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)નાં ધોરણે મુખ્ય માળખાકીય પ્રોજેક્ટ્સ નજીકની સરકારી જમીન પર આર્થિક કેન્દ્રો વિકસાવવા જણાવ્યું હતું. પ્રસ્તાવિત વર્સોવાથી ભાયંદર કોસ્ટલ રોડ (નોર્થ કનેક્ટર) પરની સમીક્ષા બેઠકમાં મુખ્ય પ્રધાને સમયસર…

  • આમચી મુંબઈSharad Pawar Hindi protest march

    શરદ પવારની પાર્ટી પાંચમી જુલાઈના મોરચામાં સહભાગી થશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શરદ પવારના નેતૃત્વ હેઠળની એનસીપી (એસપી)એ શુક્રવારે કહ્યું હતું કે તેઓ પાંચમી જુલાઈના રોજ મહારાષ્ટ્રની શાળાઓમાં હિન્દી ‘લાદવા’ના નિર્ણયના વિરોધમાં આયોજિત કૂચને ટેકો આપશે. સોશ્યલ મીડિયા પર ખુલ્લા પત્રમાં એનસીપી (એસપી)ના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ જયંત પાટીલે આ…

  • આમચી મુંબઈSupriya Sule says Ajit Pawar does it and then Sharad Pawar turns around and weighs it. Only after the government shares a detailed briefing on the project, a stand can be taken on Shaktipeeth Expressway

    યે રિશ્તા ક્યા કહેલાતા હૈ?

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપી (એસપી)ના વડા શરદ પવારે શુક્રવારે કહ્યું હતું કે પ્રસ્તાવિત નાગપુર-ગોવા શક્તિપીઠ એક્સપ્રેસ-વે પર સ્ટેન્ડ લેવા પહેલાં તેઓ સરકાર આ પ્રોજેક્ટ અંગેનું વિગતવાર બ્રીફિંગ આપે તેની રાહ જોવાનું પસંદ કરશે.પવારે કહ્યું હતું કે, નિષ્ણાતોએ પહેલાં વિચાર કરવો…

  • મહારાષ્ટ્ર

    થાણેમાં એકનાથ શિંદેના ગુરુ આનંદ દિઘેની 42 મીટર ઊંચી પ્રતિમા બનશે

    (અમારા પ્રતિનિધિ તરફથી) થાણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના વડા એકનાથ શિંદેએ એવી જાહેરાત કરી છે કે થાણે શહેરમાં તેમના ગુરુ આનંદ દિઘેની 42 મીટર ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. તેમણે ગુરુવારે શિવાજી મેદાન ખાતે ઘડિયાળ ટાવરના નવીનીકરણ માટે…

  • આમચી મુંબઈUddhav and Raj Thackeray against three-language formula

    ત્રિભાષી ફોર્મ્યુલા સામે રાજ-ઉદ્ધવનો સંયુક્ત વિરોધ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અલગ થયેલા પિતરાઈ ભાઈ ઉદ્ધવ અને રાજ ઠાકરે મરાઠી ભાષાના હિત માટે એક થશે અને તેમના પક્ષો ધોરણ પહેલાથી પાંચમા ધોરણમાં હિન્દી ‘લાદવા’ અને રાજ્ય સરકારની ત્રિભાષી ફોર્મ્યુલા સામે સંયુક્ત રીતે વિરોધ પ્રદર્શન કરશે. પાંચમી જુલાઈના રોજ…

Back to top button