- આમચી મુંબઈ

શનિવારે મુંબઈમાં સરકારી અને અર્ધ-સરકારી કચેરીઓ બંધ રહેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે મુંબઈ શહેર અને મુંબઈ ઉપનગર જિલ્લાઓમાં શનિવાર, છઠી ડિસેમ્બરના રોજ તમામ સરકારી/અર્ધ-સરકારી કચેરીઓમાં સ્થાનિક રજા જાહેર કરવામાં આવી છે. જે કામદારો આ રજા માટે પાત્ર નહીં હોય, તેમના માટે એક દિવસની…
- આમચી મુંબઈ

2022ના કાયદા મુજબ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી માટે વોર્ડ રચના: હાઇકોર્ટમાં રાજ્ય સરકારનું સ્ટેન્ડ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઇ: રાજ્ય સરકારે મંગળવારે હાઇકોર્ટમાં પોતાનું સ્ટેન્ડ રજૂ કરતાં જણાવ્યું હતું કે આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી માટેની વોર્ડ રચના 2022ના કાયદા મુજબ કરવામાં આવશે. અગાઉ, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વોર્ડ રચના નક્કી કરવામાં આવી રહી હતી. જોકે,…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં 67.63 ટકા મતદાન…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં 263 મ્યુનિસિપલ કાઉન્સિલ અને નગર પંચાયતોની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 67.63 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે ધુળે જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના પ્રમુખ અને કાઉન્સિલરો બિનહરીફ ચૂંટાયા હતા, એવી માહિતી ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા બુધવારે આપવામાં આવી હતી.મંગળવારે…
- આમચી મુંબઈ

પેગાસસનું નામ બદલીને સંચાર સાથી રાખવામાં આવ્યું, સરકાર લોકોની જાસૂસી કરી રહી છે: ઉદ્ધવ ઠાકરે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેન્દ્ર સરકાર દ્વારા લોકોની સુરક્ષા માટે લાગુ કરવામાં આવેલા સંચાર સાથી એપની આકરી ઝાટકણી કાઢતાં શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ બુધવારે કહ્યું કે સંચાર સાથી એપ પેગાસસ સ્પાયવેરનું બીજું સંસ્કરણ છે અને ભાજપની આગેવાની હેઠળની સરકાર પર…
- આમચી મુંબઈ

જિલ્લા પરિષદ પહેલાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ!
નગરપરિષદની ચૂંટણીમાં આવેલી સમસ્યા ટાળવા માટે ચૂંટણી પંચ નવા વિકલ્પ શોધી રહી છે: આજે કમિશનરો સાથે મુલાકાત કરીને અંતિમ નિર્ણય લેવાશે(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે સુપ્રિમ કોર્ટમાં ઓબીસી અનામતને મુદ્દે ચાલી રહેલી સુનાવણીને…
- આમચી મુંબઈ

ઉદ્ધવ ઠાકરેની શિવસેના સંજય રાઉતના કારણે તૂટી: ગિરીશ મહાજન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેનાના ભંગાણ માટે સંજય રાઉત જ જવાબદાર છે અને તેમની જીભને કારણે જ બાળ ઠાકરેની શિવસેના તૂટી હતી અને હજી પણ તેઓ સુધરતા નથી, એવા શબ્દોમાં ભાજપના નેતા ગિરિશ મહાજને શિવસેનાના સાંસદ સંજય રાઉત દ્વારા એકનાથ શિંદેના…
- આમચી મુંબઈ

ચૂંટણી પંચ દ્વારા ‘કાયદાઓના ખોટા અર્થઘટન’ના કારણે હાઈ કોર્ટે સ્થાનિક સંસ્થાઓની મત ગણતરી મુલતવી રાખી: બાવનકુળે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન અને ભાજપના સિનિયર નેતા ચંદ્રશેખર બાવનકુળેએ મંગળવારે જણાવ્યું હતું કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ‘કાયદાઓનું ખોટું અર્થઘટન’ કરવામાં આવ્યું હોવાથી બોમ્બે હાઈ કોર્ટે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે મત ગણતરી 21 ડિસેમ્બર સુધી મુલતવી રાખી છે.…
- મહારાષ્ટ્ર

મને ટાલ પડી ગઈ, પણ લોકો મને હજુ પણ શીખવે છે: અજિત પવાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં નગર પરિષદ અને નગર પંચાયતની ચૂંટણી માટેનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે અને સોમવારે પ્રચારના છેલ્લા દિવસે. બધા નેતાઓ દોડાદોડ કરી રહ્યા હતા. આ પૃષ્ઠભૂમિમાં, રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે સોમવારે પુણે જિલ્લાના રાજગુરુનગરમાં જાહેર…
- મહારાષ્ટ્ર

24 નગર પરિષદો અને નગર પંચાયતો અને 154 સભ્ય પદો માટે 20 ડિસેમ્બરે મતદાન
ચૂંટણીપંચ દ્વારા મોકૂફ રખાયેલી સંસ્થાઓ માટેની જાહેરાત(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નગર પરિષદો અને નગર પંચાયતોની સામાન્ય ચૂંટણીઓમાં રિટર્નિંગ ઓફિસરના નિર્ણય સામે જિલ્લા કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હોય તેવા કિસ્સાઓમાં 23 નવેમ્બર, 2025ના રોજ અથવા તે પછી નક્કી કરાયેલા વિવિધ સ્થળોના…
- મહારાષ્ટ્ર

‘ખોટું અને અન્યાયી’: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે છેલ્લી ઘડીએ ચૂંટણી મુલતવી રાખવાના પગલાંની જાહેરમાં ટીકા કરી: સરકાર પત્ર લખશે એમ પણ કહ્યું
તેમણે એવી દલીલ કરી હતી કે અપીલ અથવા સબ જ્યુડિસ બાબતોને કારણે ચૂંટણી રદ કરવી એ સંપૂર્ણ નામાંકન પ્રક્રિયા પૂર્ણ કરનારાઓ સામે અન્યાયી કાર્યવાહી(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યની 20થી વધુ નગરપાલિકામાં ચૂંટણીની પ્રક્રિયાને મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં…









