- આમચી મુંબઈ

કોકાટેની વિધાનસભ્યપદ પર લટકતી તલવાર, હાઈકોર્ટના આદેશની નકલ મળતાં જ સુપ્રીમ કોર્ટમાં દોડી ગયા…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ હાઈ કોર્ટમાંથી જામીન મળ્યા છતાં સરકારી આવાસ યોજનામાં ગેરરીતિ આચરવા માટે દોષી સિદ્ધ થયેલા ભૂતપૂર્વ પ્રધાન માણિકરાવ કોકાટેનું પ્રધાનપદ ગયા પછી હવે તેમનું વિધાનસભ્યપદ પણ રદ થવાની શક્યતા નિર્માણ થઈ છે ત્યારે માણિકરાવ કોકાટે સુપ્રીમ કોર્ટમાં…
- આમચી મુંબઈ

20 પક્ષો ભેગા થાય તો પણ ડર્યા નહોતા, અમે જ જીતીશું બાવનકુળેનો ઠાકરે ભાઈઓની યુતિ પર હુમલો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઈન્ડી આઘાડીના 20 પક્ષો લોકસભાની ચૂંટણીમાં ભેગા થયા હતા. ત્યારે પણ, અમે ડર્યા નહોતા. ગમે તેટલા લોકો આવે, અમે જ જીતીશું, એમ રાજ્યના મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ ઠાકરે ભાઈઓની યુતિ વિશે વાત કરતા કહ્યું હતું. બાવનકુળેએ કહ્યું…
- મહારાષ્ટ્ર

આજનું વિશ્વ ગઠબંધન રાજકારણ જેવું છે, ભારતે ચપળ રહેવું જોઈએ: જયશંકર…
પુણે: વિદેશ પ્રધાન એસ. જયશંકરે શનિવારે કહ્યું કે વૈશ્ર્વિક રાજકીય પરિસ્થિતિ ‘ગઠબંધન રાજકારણ’ જેવી છે જેમાં સતત બદલાતી ગોઠવણીઓ છે અને ભારતે ચપળ રહીને પોતાના હિત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.તેઓ પુણે સાહિત્ય મહોત્સવમાં ‘ડિપ્લોમસી ટુ ડિસકોર્સ’ વિષય પર નેશનલ…
- આમચી મુંબઈ

પૃથ્વીરાજ ચવ્હાણ આક્રમક: સરકાર એપ્સટેઈન સાથે વડા પ્રધાનના સંબંધોનો ખુલાસો કરે એવી માગણી
એપ્સટેઈનના મેઈલમાં ‘મોદી ઓન બોર્ડ’નો ઉલ્લેખ, મંત્રી હરદીપ પુરીનું પણ નામ:પૃથ્વીરાજ ચવ્હાણનો દાવો(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કૉંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણ એપ્સટેઈન ફાઈલ્સને લઈને આક્રમક બન્યા છે અને તેમણે એવી માગણી કરી છે કે વડા પ્રધાન નરેન્દ્ર…
- મહારાષ્ટ્ર

મનરેગાનું નામ બદલવા પર સવાલ ઉઠાવ્યા: ફડણવીસે કોંગ્રેસની ટીકા કરી
નાગપુર: કેન્દ્ર સરકાર દ્વારા મહાત્મા ગાંધી ગ્રામિણ રોજગાર ગેરેન્ટી (મનરેગા) યોજનાનું નામ બદલવાના નિર્ણયની કૉંગ્રેસ દ્વારા ઉપસ્થિત કરવામાં આવેલા સવાલોનો જવાબ આપતાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે કોંગ્રેસની ટીકા કરી હતી અને કહ્યું હતું કે વિરોધ પક્ષ સરકારની ફક્ત…
- આમચી મુંબઈ

રાજ્યમાં રોજ બાળકો ગુમ થાય છે: રાજ ઠાકરેએ મુખ્ય પ્રધાનને લખ્યો પત્ર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેએ શનિવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને એક ખુલ્લો પત્ર લખ્યો છે. આ પત્ર દ્વારા રાજ ઠાકરેએ રાજ્યમાં બાળકોનું અપહરણ કરતી ગેંગ અને ગુમ થઈ રહેલા બાળકોની વધતી સંખ્યા અંગે ગંભીર પ્રશ્ર્નો…
- મહારાષ્ટ્ર

ફડણવીસને રોકવાનો અમિત શાહનો પ્રયાસ: સંજય રાઉત
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને વધતા રોકવા શિંદેને મજબૂત બનાવવામાં આવી રહ્યાનો દાવો કર્યો(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમિત શાહ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને રોકવા માગે છે એટલે તેઓ શિવસેનાના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને તાકાત આપી રહ્યા છે, એવો ચોંકાવનારો દાવો…
- આમચી મુંબઈ

મુંબઈ મહાનગરપાલિકા માટે મહાયુતિનો ફોર્મ્યુલા નક્કી…
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવતા અઠવાડિયે જાહેર કરવામાં આવે એવી શક્યતાઓ વચ્ચે મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિને એક થવાની જરૂર છે તે સમજાતા જ, કેન્દ્રીય પ્રધાન અમિત શાહના આદેશ પછી, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ભાજપના પ્રદેશ પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણને મળ્યા…
- આમચી મુંબઈ

બે-ત્રણ દિવસમાં મહાનગરપાલિકા ચૂંટણીઓની જાહેરાત…
પહેલા તબક્કામાં 19 અને બીજા તબક્કામાં મુંબઈ મનપા સહિત 10 મહાનગરપાલિકાની ચૂંટણીઓ કરવામાં આવશે(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં નગરપાલિકા નગર પંચાયતની ચૂંટણીઓમાં મળેલા જ્વલંત પ્રતિસાદથી પ્રોત્સાહિત થયેલી રાજ્યની મહાયુતિ સરકારે આગામી મહિને મહાનગરપાલિકાઓની ચૂંટણી કરવા માટેની તૈયારીઓ આદરી દીધી છે અને…
- આમચી મુંબઈ

ભાજપના સર્વેમાં ભાજપને ઝટકો…
મુંબઈના 70 ટકા મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં એકનાથ શિંદે વધુ લોકપ્રિય(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની આવી રહેલી ચૂંટણી માટે ભાજપ દ્વારા કરાવવામાં આવેલા આંતરિક સર્વેમાં ભાજપને મોટો ઝટકો લાગે એવા તારણો આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ રિપોર્ટ મુજબ, મુંબઈના…









