- આમચી મુંબઈ
ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ રાષ્ટ્રીય ભાવનાનું અપમાન: ઉદ્ધવ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમવી એ રાષ્ટ્રીય ભાવનાઓનું અપમાન છે કારણ કે ભારતીય સૈનિકો સરહદો પર પોતાના જીવનું બલિદાન આપી રહ્યા છે અને સમગ્ર મહારાષ્ટ્રમાં ‘સિંદૂર’ વિરોધ પ્રદર્શન…
- આમચી મુંબઈ
કબૂતરોએ કોઈ નુકસાન પહોંચાડ્યું નથી, ફટાકડા પ્રદૂષણમાં વધુ યોગદાન આપે છે: મેનકા ગાંધી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા મેનકા ગાંધીએ શનિવારે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે શહેરમાં કબૂતરખાના ફરીથી ખોલવામાં આવશે, તેમણે એવો દાવો કર્યો હતો કે કબૂતરોએ કોઈ નુકસાન પહોંચાડ્યું નથી, જ્યારે ફટાકડા પ્રદૂષણમાં વધુ યોગદાન આપે…
- મહારાષ્ટ્ર
અતિવૃષ્ટિથી પિડીત ખેડૂતોને 73.91 કરોડની મદદ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં જૂન-2025થી લઈને ઑગસ્ટ-2025ના સમયગાળામાં રાજ્યમાં પડેલા ભારે વરસાદ અને અતિવૃષ્ટિને કારણે થયેલા નુકસાનના વળતર પેટે રાજ્ય સરકારે 73,91,43,000ની સહાય મંજૂર કરી હોવાની માહિતી રાજ્યના રાહત અને પુનર્વસન ખાતા દ્વારા આપવામાં આવી હતી.રાહત અને પુનર્વસન ખાતાના પ્રધાન…
- આમચી મુંબઈ
‘મંત્રાલયમાં કાર્ડ કૌભાંડ?’
વિપુલ વૈદ્યમુંબઈ: મંત્રાલયની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આધુનિક સિસ્ટમ હવે ગંભીર શંકાના ઘેરામાં આવી ગઈ છે. સુરક્ષા વ્યવસ્થા કડક કરવાના નામે અમલમાં મુકાયેલી આ સિસ્ટમ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ સિસ્ટમમાં મંત્રાલયમાં…
- આમચી મુંબઈ
મનસેના પ્રવક્તા પ્રકાશ મહાજને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રવક્તા પ્રકાશ મહાજને શનિવારે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું અને આ માટે એવું કારણ આપ્યું હતું કે તેમની અત્યંત ઓછી અપેક્ષાઓ છતાં પાર્ટીમાં તેમની ‘અવગણના કરવામા’ં આવી હતી. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા દિવંગત…
- નેશનલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માતાનો એઆઈ વીડિયો: મહારાષ્ટ્ર ભાજપે કૉંગ્રેસની નિંદા સાથે વિરોધ પ્રદર્શનો કર્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દિવંગત માતાના એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવેલા વીડિયોને સોશિયલ મીડિયા પર કૉંગ્રેસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હોવાના વિરોધમાં મહારાષ્ટ્ર ભાજપે શનિવારે મુંબઈ અને નાશિકમાં વિરોધ પ્રદર્શન કર્યા હતા.સત્તાધારી પક્ષે એવો આરોપ લગાવ્યો છે…
- આમચી મુંબઈ
સંજય રાઉત સામે ઉશ્કેરણીજનક નિવેદનો બદલ કાર્યવાહી?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એક તરફ ચૂંટણીની તૈયારીઓ, બીજી તરફ રાજકીય આરોપ-પ્રત્યારોપ અને આ બધા વચ્ચે સંજય રાઉતના નિવેદનોને કારણે રાજ્યમાં વાતાવરણ ગરમાયું છે. નેપાળમાં થયેલી હિંસાને ટાંકીને દેશમાં પણ આવી જ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે તેવું રાઉતનું નિવેદન હવે…
- મહારાષ્ટ્ર
રાજ્યમાં જિલ્લા પરિષદના પ્રમુખપદ માટે અનામતની જાહેરાત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યની 34 જિલ્લા પરિષદોના પ્રમુખપદ માટે અનામતની યાદી આજે જાહેર કરવામાં આવી હતી.જાહેર કરાયેલ યાદી અનુસાર, થાણે, પુણે, રાયગઢ, સિંધુદુર્ગ, નાસિક, જલગાંવ, છત્રપતિ સંભાજીનગર, બુલઢાણા, યવતમાળ અને નાગપુર જિલ્લા પરિષદના પ્રમુખ પદ સામાન્ય શ્રેણી માટે ઓપન રાખવામાં…
- આમચી મુંબઈ
એલ્ફિન્સ્ટન બ્રિજ વિસ્તારની અસરગ્રસ્ત ઇમારતોના રહેવાસીઓને રાહત, એકનાથ શિંદેની મોટી જાહેરાત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શિવડી-વરલી એલિવેટેડ માર્ગ પર એલ્ફિન્સ્ટન બ્રિજ વિસ્તારમાં બે અસરગ્રસ્ત ઇમારતોના રહેવાસીઓને તે જ વિસ્તારમાં ઉપલબ્ધ મ્હાડાના ફ્લેટમાં પુનર્વસન કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. લક્ષ્મી નિવાસ અને હાજી નૂરાની ચાલની અસરગ્રસ્ત ઇમારતોના કુલ…
- મહારાષ્ટ્ર
ભારત-પાકિસ્તાન એશિયા કપ મેચ: રાજ્યના પ્રધાને શિવસેના યુબીટી પર ભારત વિરોધી વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનની મેચનો વિરોધ કરવા બદલ શિવસેના (યુબીટી)ની આકર ટીકા કરતાં મહારાષ્ટ્રના પ્રધાન આશિષ શેલારે શુક્રવારે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય રમતગમતની ઘટનાઓ દ્વિપક્ષી રાજકીય મડાગાંઠને આધારે નક્કી કરી શકાતી નથી.પત્રકારો સાથે વાત…