- આમચી મુંબઈ
નવી મુંબઈ એરપોર્ટનું નામ દિ. બા. પાટિલ નહીં, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર રાખવામાં આવશે: સંજય રાઉત
મુંબઈ: નવી મુંબઈમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પહેલા તબક્કાનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. જોકે, આ એરપોર્ટને હજુ સુધી કોઈ નામ આપવામાં આવ્યું નથી. શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે હવે દાવો કર્યો છે કે ગૌતમ અદાણી નવી મુંબઈ એરપોર્ટનું નામ દિ.…
- નેશનલ
ગૌતમ અદાણીએ નવી મુંબઈ એરપોર્ટની સરખામણી કમળ સાથે કરી, ભારતના ભવિષ્યનું પ્રવેશદ્વાર ગણાવ્યું
નવી દિલ્હી: નવી મુંબઈમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લું મુકવામાં આવેલા અદાણી સંચાલિત નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (એનએમઆઈએ)ની સરખામણી કમળ સાથે કરતાં જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ બુધવારે જણાવ્યું હતું કે આ એરપોર્ટ ભારતના ભવિષ્યનું પ્રવેશદ્વાર સાબિત થશે અને આર્થિક…
- મહારાષ્ટ્ર
પૂરગ્રસ્ત ખેડૂતો માટે ઐતિહાસિક મદદ: મુખ્ય પ્રધાન ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે – અજિત પવારની સંયુક્ત જાહેરાત!
સરકારની સહાયનું પોસ્ટમોર્ટમ: કોને ક્યાં કેટલી સહાયવિપુલ વૈદ્યમુંબઈ: મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને નદીઓમાં આવેલા પૂરથી રાજ્યના ખેડૂતોનું જીવન બરબાદ થઈ ગયું છે. ઘણા જિલ્લાઓમાં ખેતીની જમીન પાણીમાં ડૂબી ગઈ છે, ઘરો તૂટી પડ્યા છે, પ્રાણીઓ ધોવાઈ ગયા છે અને દુકાનો…
- આમચી મુંબઈ
એપ ટેક્સી ડ્રાઇવરોનો યુગ પૂરો થયો?
વિપુલ વૈદ્યમુંબઈ: સરકાર હવે રાજ્યમાં એપ-આધારિત ટેક્સી, રિક્ષા અને ઇ-બાઇક કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવા જઈ રહી છે. સરકારે એવી કંપનીઓને લગામ લાદવા માટે મોટી તૈયારીઓ કરી છે જે મોટો નફો રળવા માટે મુસાફરો અને ડ્રાઇવરોનું શોષણ કરી રહી છે.…
- આમચી મુંબઈ
મહિલા આરોગ્ય ક્રાંતિ – ‘સ્વસ્થ મહિલાઓ, મજબૂત પરિવારો’ને રાજ્યભરમાં સ્વયંભૂ પ્રતિસાદ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહિલા આરોગ્યને કેન્દ્રમાં રાખીને અમલમાં મુકાયેલા રાજ્યવ્યાપી અભિયાન ‘સ્વસ્થ મહિલાઓ, મજબૂત પરિવારો’એ રેકોર્ડ સફળતા મેળવીને નવો ઇતિહાસ રચ્યો છે. માત્ર 15 દિવસમાં, 1 કરોડથી વધુ નાગરિકોએ આરોગ્ય તપાસનો લાભ લીધો હતો, જ્યારે 75 લાખથી વધુ મહિલાઓએ આ…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર કેબિનેટે નવી જેમ એન્ડ જ્વેલરી નીતિને મંજૂરી આપી, રૂ. 1 લાખ કરોડના રોકાણનો લક્ષ્યાંક
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર કેબિનેટે મંગળવારે નવી રત્ન અને ઝવેરાત (જેમ એન્ડ જ્વેલરી) નીતિને મંજૂરી આપી હતી જે મુખ્ય ક્ષેત્રમાં રૂ. 1 લાખ કરોડનું રોકાણ આકર્ષિત કરવા અને પાંચ લાખ રોજગારીની તકો ઊભી કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.આ નીતિનો હેતુ હીરા…
- મહારાષ્ટ્ર
પૂરગ્રસ્ત ખેડૂતો માટે મહારાષ્ટ્ર સરકારનું રૂ. 31,628 કરોડનું વળતર પેકેજ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે મંગળવારે તાજેતરના વરસાદ અને પૂરને કારણે ભારે નુકસાન સહન કરનારા ખેડૂતો માટે રૂ. 31,628 કરોડનું વળતર પેકેજ જાહેર કર્યું હતું.મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, પૂરથી નુકસાન પામેલી ખેતીની જમીનના દરેક હેક્ટર દીઠ સરકાર…
- આમચી મુંબઈ
9 ઓક્ટોબરે એપ આધારિત ટેક્સી સેવાઓ બંધ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં એપ આધારિત કેબ, ટેક્સી અને ઓટો રિક્ષા ચાલકોએ વિવિધ મુદ્દાઓનું નિરાકરણ ન લાવવામાં આવતું હોવાના વિરોધમાં નવમી ઓક્ટોબરે બંધનું એલાન આપ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન દોરવા માટે ભારતીય ગિગ વર્કર્સ ફોરમે એક દિવસના બંધનું…