- આમચી મુંબઈ
કોંગ્રેસના વિધાનસભ્ય પટોલે સ્પીકરના પોડિયમ પર ચઢી ગયા, વિધાનસભામાંથી એક દિવસ માટે સસ્પેન્ડ
મુંબઈ: કોંગ્રેસના વિધાનસભ્ય નાના પટોલેને મંગળવારે મહારાષ્ટ્ર વિધાનસભામાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, કારણ કે તેમણે ખેડૂતોનું અપમાન કરવાના આરોપમાં ભાજપના વિધાનસભ્ય બબનરાવ લોણીકર અને કૃષિ પ્રધાન માણિકરાવ કોકાટે સામે કાર્યવાહીની માગણી કરી હતી. ભૂતપૂર્વ સ્પીકર પટોલે સામેની…
- આમચી મુંબઈ
ભાષા વિવાદ: રાજ-ઉદ્ધવે મુંબઈમાં પાંચમી જુલાઈએ ‘વિજય’ રેલીનું સંયુક્ત આમંત્રણ આપ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં ત્રિભાષા નીતિ પાછી ખેંચવાના નિર્ણય બાદ શિવસેના (યુબીટી) અને મનસેએ મંગળવારે ‘મરાઠી વિજય દિવસ’ ઉજવવા માટે પાંચમી જુલાઈના રોજ મુંબઈમાં સંયુક્ત રેલીનું જાહેર આમંત્રણ જારી કર્યું છે. ‘મરાઠીચા આવાઝ’ નામના સંયુક્ત આમંત્રણમાં, જે…
- આમચી મુંબઈ
પ્રસ્તાવિત શક્તિ કાયદાના અમલમાં વિલંબ અંગે દેશમુખે સવાલ કર્યા…
નાગપુર: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અને એનસીપી એસપીના નેતા અનિલ દેશમુખે સોમવારે પ્રસ્તાવિત શક્તિ કાયદાના અમલમાં વિલંબ અંગે સવાલ ઉપસ્થિત કર્યા હતા. આ કાયદો મહિલા અને બાળકો સામેના અત્યાચારના કેસમાં મૃત્યુદંડ સહિતની આકરી સજાની જોગવાઈ ધરાવે છે.વિધાનસભાના બંને ગૃહો દ્વારા…
- આમચી મુંબઈ
ભૂતપૂર્વ પ્રધાન રવીન્દ્ર ચવ્હાણે મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના વિધાનસભ્ય અને ભૂતપૂર્વ પ્રધાન રવીન્દ્ર ચવ્હાણે સોમવારે પક્ષના પ્રદેશ પ્રમુખપદ માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને મંગળવારે સાંજ સુધીમાં પક્ષપ્રમુખની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને પાર્ટીના સિનિયર નેતા દેવેન્દ્ર ફડણવીસે સોમવારે જણાવ્યું…
- આમચી મુંબઈ
એનસીપી (એસપી)એ પૂરક માગણીઓ પર ફડણવીસ સરકારની ટીકા કરી, વધતા નાણાકીય બોજનો ઉલ્લેખ કર્યો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર એનસીપી (એસપી)ના વડા જયંત પાટીલે સોમવારે વિધાનસભામાં 57,509 કરોડ રૂપિયાની પૂરક માંગણીઓ રજૂ કરવા બદલ મહાયુતિ સરકારની ટીકા કરી હતી અને દાવો કર્યો હતો કે રાજ્યનું નાણાકીય સંતુલન ગંભીર રીતે ખોરવાઈ ગયું છે. રાજ્યના વધતા નાણાકીય…
- આમચી મુંબઈ
ચાર વિધાન પરિષદના સભ્યને અધ્યક્ષની ગેરહાજરીમાં કાર્યવાહી ચલાવવાની સત્તા અપાઈ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેએ સોમવારે ચાર વિધાનસભ્યોની બનેલી એક તાલિકા પેનલની જાહેરાત કરી જે તેમની ગેરહાજરીમાં રાજ્ય વિધાનસભાના ઉપલા ગૃહનું અધ્યક્ષપદ સંભાળશે. એનસીપીના ઇદ્રીસ નાઇકવાડી, ભાજપના અમિત ગોરખે, શિવસેનાના કૃપાલ તુમાને અને કોંગ્રેસના ડો. પ્રજ્ઞા…
- આમચી મુંબઈ
મરાઠી પર હિન્દી લાદવાના પ્રયાસો સહન કરવામાં આવશે નહીં: રાજ ઠાકરે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ના વડા રાજ ઠાકરેએ સોમવારે કહ્યું હતું કે હિન્દી વ્યાપકપણે બોલાતી હોવા છતાં, તે અન્ય રાજ્યો પર લાદવામાં આવતી રાષ્ટ્રીય ભાષા નથી અને તેને એક જૂની ભાષા મરાઠીથી ઉપર રાખવાના પ્રયાસો સહન કરવામાં…
- મહારાષ્ટ્ર
રાજેશ કુમાર મહારાષ્ટ્રના નવા મુખ્ય સચિવ
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે સોમવારે રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે વધારાના મુખ્ય સચિવ (મહેસૂલ) રાજેશ કુમારની નિમણૂક કરી હતી. તેઓ સોમવારે નિવૃત્ત થયેલા સુજાતા સૌનિકનું પદ સંભાળશે. સામાન્ય વહીવટ વિભાગના એસીએસ (સેવાઓ) વી. રાધા દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, તેઓ એડિશનલ…