- આમચી મુંબઈ

દિવાળી પહેલા મુંબઈ અને થાણેમાં ભારે વરસાદ, ઓક્ટોબરની હીટથી રાહત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દિવાળી પહેલા ગુરુવાર, 16 ઓક્ટોબરે મુંબઈ અને આસપાસના વિસ્તારો જેમ કે થાણે અને રાયગઢ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો, જેને કારણે ઓક્ટોબર હીટમાંથી લોકોને રાહત મળી હતી. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ તેની આગાહીમાં આજે (શુક્રવારે)…
- મહારાષ્ટ્ર

કોંગ્રેસ હાઈકમાન્ડને મારા વિરુદ્ધ કોઈ ફરિયાદ થઈ છે કે નહીં તે અંગે મને ખબર નથી: એમપીસીસી વડા સપકાળ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળ ગુરુવારે રાજ્ય ચૂંટણી પંચ (એસઈસી)ને મળેલા વિપક્ષી પ્રતિનિધિમંડળમાં પોતાની ગેરહાજરીના મુદ્દાને હળવાશથી લેવાનો પ્રયાસ કરતાં કહ્યું હતું કે તેમને આ મુદ્દે પાર્ટી નેતૃત્વને તેમની વિરુદ્ધ કોઈ ફરિયાદ થઈ કે નહીં તેની જાણકારી…
- આમચી મુંબઈ

ઇન્ડિ ગઠબંધનમાં જોડાવા અંગે મનસે તરફથી કોઈ પ્રસ્તાવ નહીં: સપકાળ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળે ગુરુવારે એવી સ્પષ્ટતા કરી હતી કે રાજ ઠાકરેની આગેવાની હેઠળની મનસે તરફથી શાસક ભાજપ વિરુદ્ધ રાષ્ટ્રીય સ્તરના મોરચા, વિપક્ષી ઇન્ડિ ગઠબંધનમાં જોડાવા અંગે કોઈ પ્રસ્તાવ મળ્યો નથી.સકાળે ભારપૂર્વક જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર…
- આમચી મુંબઈ

ચૂંટણી પંચ પરના વિપક્ષી આક્ષેપો ફેક નેરેટિવ સેટ કરવાનો પ્રયાસ: ફડણવીસ
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિપક્ષી નેતાઓએ બુધવારે ભારપૂર્વક એવી માગણી કરી હતી કે રાજ્યમાં મતદાર યાદીઓ સંપૂર્ણ રીતે સુધારવામાં ન આવે ત્યાં સુધી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ ન યોજવામાં આવે, અને કહ્યું કે ચૂંટણી માટે ‘અત્યંત ચેડા કરાયેલ, ખામીયુક્ત અને છેડછાડ કરાયેલ’ મતદાર…
- આમચી મુંબઈ

રાષ્ટ્રીય હિતમાં હાથ મિલાવવામાં કંઈ ખોટું નથી: રાજ ઠાકરેના સંભવિત એમવીએ સમાવેશ પર સુળે
પુણે: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના વડા રાજ ઠાકરે વિપક્ષી મહા વિકાસ આઘાડી (એમવીએ)માં જોડાયા હોવાની ચર્ચા વચ્ચે, એનસીપી (એસપી)ના નેતા સુપ્રિયા સુળેએ બુધવારે કહ્યું હતું કે રાષ્ટ્રીય હિતમાં સાથે આવવામાં કંઈ ખોટું નથી.જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે વરિષ્ઠ…
- મહારાષ્ટ્ર

‘ભૂપતિ’ના શરણાગતિની ઈન્સાઈડ સ્ટોરી
ગઢચિરોલી: એક મહિના સુધી ચાલેલી તંગદિલીભરી, પાછળની વાટાઘાટોના પરિણામે મલ્લોજુલા વેણુગોપાલ રાવ ઉર્ફે ‘ભૂપતિ’ની શરણાગતિ થઈ હતી, જે એક મુખ્ય વ્યૂહરચનાકાર હતા, જેમણે પ્રતિબંધિત પીપલ્સ વોર ગ્રુપના સ્થાપક સભ્ય તરીકે દાયકાઓ સુધી મહારાષ્ટ્ર-છત્તીસગઢ સરહદ પર માઓવાદી ચળવળ ફેલાવવામાં મદદ કરી…
- મહારાષ્ટ્ર

ભૂપતિની શરણાગતિ મહારાષ્ટ્રમાં નક્સલવાદના અંતનો પ્રારંભ: ફડણવીસ…
ગઢચિરોલી (મહારાષ્ટ્ર): મહારાષ્ટ્રમાં જ્યેષ્ઠ નક્સલવાદી ભૂપતિએ 60 અન્ય સાથીઓ સાથે બુધવારે શરણાગતિ સ્વીકારી તે અત્યાર સુધીની સૌથી મોટી શરણાગતિ છે અને આ શરણાગતિ જેની સામે સ્વીકારવામાં આવી તે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આને રાજ્યમાં ‘નક્સલ ચળવળના અંતનો પ્રારંભ ગણાવ્યો’ હતો.બુધવારે…
- આમચી મુંબઈ

મતદારોની યાદી ‘ખામીયુક્ત’, સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં તેનો ઉપયોગ ન થવો જોઈએ: વિપક્ષી નેતાઓ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિપક્ષી નેતાઓએ બુધવારે રાજ્યમાં ચૂંટણી પંચની જોરદાર ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે રાજ્યમાં મતદારોની યાદીઓ અત્યંત ખરાબ અને ખામીયુક્ત છે. રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં આવી ખામીયુક્ત અને ખરાબ મતદારયાદીનો ઉપયોગ ન થવો જોઈએ, એમ એનસીપી…
- આમચી મુંબઈ

મહાવિકાસ આઘાડીમાં ભંગાણ?
વિપુલ વૈદ્યમુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા સહિત રાજ્યની 29 મહાનગરપાલિકાઓ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટે કૉંગ્રેસે પ્રસ્તાવિત ઉમેદવારો માટે અરજીઓ મગાવી હોવાથી મહાવિકાસ આઘાડીમાં ભંગાણના એંધાણ વર્તાઈ રહ્યા છે. આધારભૂત સાધનો પાસેથી જાણવા મળ્યા મુજબ કૉંગ્રેસે રાજ્યની બધી જ મનપાની ચૂંટણીઓ…
- આમચી મુંબઈ

ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાઓનું સમયપત્રક જાહેર
ધોરણ 12ની પરીક્ષાઓ 10 ફેબ્રુઆરીથી 18 માર્ચ 2026, ધોરણ 10ની પરીક્ષાઓ 20 ફેબ્રુઆરીથી 18 માર્ચ, 2026(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10…









