- નેશનલ
ક્રેશ થયેલા એર ઇન્ડિયા વિમાનનું બ્લેક બોક્સ ભારતમાં જ છે, એએઆઈબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે: કે. રામમોહન નાયડુ
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: નાગરી ઉડ્ડયન ખાતાના પ્રધાન કે. રામમોહન નાયડુએ મંગળવારે પુણેમાં જણાવ્યું હતું કે આ મહિનાની શરૂઆતમાં અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયા વિમાનના બ્લેક બોક્સની તપાસ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા કરવામાં આવી રહી છે અને એવી અટકળોને…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર કેબિનેટે 800 કિમી લાંબા શક્તિપીઠ એક્સપ્રેસ-વેને લીલીઝંડી આપી
મુંબઈ: મહારાષ્ટ્ર કેબિનેટે મંગળવારે મહત્વાકાંક્ષી મહારાષ્ટ્ર શક્તિપીઠ એક્સપ્રેસ-વે માટે 20,787 કરોડ રૂપિયાની ફાળવણીને મંજૂરી આપી હતી, જે 12 જિલ્લાઓમાંથી પસાર થશે અને પૂર્વ મહારાષ્ટ્રને દક્ષિણ કોંકણ સાથે જોડશે.802 કિમીનો એક્સપ્રેસ-વે વર્ધા જિલ્લાના પવનારને મહારાષ્ટ્ર-ગોવા સરહદ પર સિંધુદુર્ગ જિલ્લામાં પાત્રાદેવી સાથે…
- આમચી મુંબઈ
રાજ્યમાં ઈ-કેબિનેટ શરૂ, મહારાષ્ટ્રના બધા પ્રધાનોને આઈપેડનું વિતરણ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય સરકારનું ઈ-કેબિનેટ મંગળવારથી શરૂ થયું છે. મહારાષ્ટ્ર સરકારે મંગળવારે પ્રધાનોને આઈપેડનું વિતરણ કર્યું હતું. બેઠક પહેલા એજન્ડા બહાર ન આવે તે માટે ઈ-કેબિનેટનો ઉકેલ લેવામાં આવ્યો છે. મુંબઈમાં કેબિનેટની બેઠક હતી. આ બેઠકમાં પ્રધાનોને આઈપેડનું…
- મહારાષ્ટ્ર
અજિત પવારના ખાતાઓ પર નજર રાખો, તેમની પાસે 14,000 કરોડ રૂપિયાના બે ભંડોળ છે, એકનાથ શિંદેનો શિવસેનાના ધારાસભ્યોને આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: અજિત પવાર ભંડોળ ન આપી રહ્યા હોવા અંગે નારાજગી વ્યક્ત કરનારા પ્રધાનોને એકનાથ શિંદેએ એવો આદેશ આપ્યો છે કે અજિત પવારના ખાતામાં મોટું ભંડોળ છે, તેના પર નજર રાખો. એવા અહેવાલ છે કે એકનાથ શિંદેએ તેમના…
- આમચી મુંબઈ
મેટ્રો માટે 12,000 કરોડ રૂપિયાના 19 ટેન્ડર મંજૂર એમએમઆરની પરિવહન વ્યવસ્થા સુધારવા એક મોટું પગલું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજધાની મુંબઈ શહેરની પરિવહન વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવવાની દિશામાં એક ઐતિહાસિક પગલું ભરતા, મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ આજે 12,000 કરોડ રૂપિયાથી વધુના માળખાકીય પ્રોજેક્ટ્સને મંજૂરી આપી. આ મહત્ત્વપૂર્ણ પગલાંમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ…
- મહારાષ્ટ્ર
મરાઠી ભાષાના રક્ષકોએ ત્રણ ભાષાના ફોર્મ્યુલા સામે લડવા માટે એક થવું જોઈએ: પ્રકાશ મહાજન
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના નેતા પ્રકાશ મહાજને મંગળવારે કહ્યું કે જો મરાઠી ભાષાના રક્ષકો સરકારના ત્રણ ભાષાના ફોર્મ્યુલા હેઠળ હિન્દીની ફરજ પાડવા સામે સાથે મળીને લડશે, તો પરિણામો અલગ હશે.ભાજપના દિવંગત નેતા પ્રમોદ મહાજનના મોટા ભાઈ મહાજને કહ્યું,…
- આમચી મુંબઈ
હિસ્સેદારો સાથે વાતચીત બાદ ત્રણ ભાષાના ફોર્મ્યુલા પર અંતિમ નિર્ણય: ફડણવીસ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે હિન્દી ફરજિયાત નહીં હોય, પરંતુ હિન્દી સિવાયની કોઈપણ ભારતીય ભાષાનો અભ્યાસ કરવા માટે શાળામાં દરેક ધોરણમાં ઓછામાં ઓછા 20 વિદ્યાર્થીઓની સંમતિ ફરજિયાત છે. ફડણવીસે એમ પણ કહ્યું હતું કે વ્યાપક…
- આમચી મુંબઈ
25 મતવિસ્તારોના મતદાર યાદીના રાહુલ ગાંધીના દાવા પર ફડણવીસના પ્રહાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે રાજ્યમાં મતદાર યાદીમાં છેડછાડ અંગેના તેમના આરોપો પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ટીકા કરતાં તેમને ‘આંધળા તીર મારવા’ પહેલા તેમના પક્ષના ચૂંટાયેલા વિધાનસભ્યો સાથે વાત કરવા કહ્યું હતું.એક્સ પરની એક પોસ્ટમાં…
- આમચી મુંબઈ
મરાઠી ભાષાનું ‘અપમાન’ થઈ રહ્યું છે: રાઉત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ત્રણ ભાષાના ફોર્મ્યુલા પર ચાલી રહેલા વિવાદ વચ્ચે શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે મંગળવારે એવો દાવો કર્યો હતો કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ મુદ્દા પર શ્રેણીબદ્ધ બેઠકો યોજવાનું પગલું મરાઠી ભાષાનું ‘અપમાન’ છે. પત્રકારો સાથે વાત કરતા…
- આમચી મુંબઈ
જ્યારે રાહુલ ગાંધીએ મતદારોની સંખ્યામાં વધારા અંગે ઘેર્યા, ત્યારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ‘ઘણી જગ્યાએ કોંગ્રેસ…’
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં મતદારોની સંખ્યા અંગે સતત સવાલોે ઉઠાવી રહ્યા છે. આ દરમિયાન, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કોંગ્રેસના નેતા પર વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે (24 જૂન) મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને…