- મહારાષ્ટ્ર
થાણેમાં એકનાથ શિંદેના ગુરુ આનંદ દિઘેની 42 મીટર ઊંચી પ્રતિમા બનશે
(અમારા પ્રતિનિધિ તરફથી) થાણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના વડા એકનાથ શિંદેએ એવી જાહેરાત કરી છે કે થાણે શહેરમાં તેમના ગુરુ આનંદ દિઘેની 42 મીટર ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. તેમણે ગુરુવારે શિવાજી મેદાન ખાતે ઘડિયાળ ટાવરના નવીનીકરણ માટે…
- આમચી મુંબઈ
ત્રિભાષી ફોર્મ્યુલા સામે રાજ-ઉદ્ધવનો સંયુક્ત વિરોધ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અલગ થયેલા પિતરાઈ ભાઈ ઉદ્ધવ અને રાજ ઠાકરે મરાઠી ભાષાના હિત માટે એક થશે અને તેમના પક્ષો ધોરણ પહેલાથી પાંચમા ધોરણમાં હિન્દી ‘લાદવા’ અને રાજ્ય સરકારની ત્રિભાષી ફોર્મ્યુલા સામે સંયુક્ત રીતે વિરોધ પ્રદર્શન કરશે. પાંચમી જુલાઈના રોજ…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રે ખેડૂતો માટે હેજિંગ ડેસ્ક શરૂ કર્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે બાળાસાહેબ ઠાકરે કૃષિ વ્યવસાય અને ગ્રામીણ પરિવર્તન (સ્માર્ટ) પ્રોજેક્ટના પ્રથમ તબક્કા હેઠળ ખેડૂતોને વાજબી બજાર ભાવ અને ખેડૂતો માટે આવક વધારવાના હેતુથી પુણેમાં હેજિંગ ડેસ્ક શરૂ કર્યું છે. આ ડેસ્ક શરૂઆતમાં કપાસ, હળદર અને મકાઈના…
- નેશનલ
મરાઠી મુદ્દે ઠાકરે ભાઈઓની એકતાનો તોડ: ભાજપે ચૂંટણીની વ્યૂહરચના બદલી
વિપુલ વૈદ્યમુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ રાજ્યની શાળાઓમાં હિન્દી ફરજિયાત શિક્ષણ અને ત્રિભાષાના અમલ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. રાજ ઠાકરેએ પોતાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો છે કે કોઈપણ સંજોગોમાં પહેલા ધોરણથી હિન્દી ફરજિયાત કરવામાં આવશે નહીં. આ…
- આમચી મુંબઈ
મહાયુતિ વચ્ચેના વિવાદ વચ્ચે અજિત પવારે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની સંસ્થાના ઓડિટનો આદેશ આપ્યો
વિપુલ વૈદ્યમુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નેતૃત્વ હેઠળના મહારાષ્ટ્ર આયોજન વિભાગે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ (એમએસઆરડીસી)નું સ્વતંત્ર રીતે ઓડિટ કરાવવાની માગણી કરી છે, જેનાથી રાજ્યની મહાયુતિ સરકારમાં ચાલી રહેલા સત્તાના સંઘર્ષ પર ધ્યાન કેન્દ્રિત…
- આમચી મુંબઈ
રાજ અને ઉદ્ધવ હિન્દી ‘લાદવા’ સામે ભાજપ સામે પડ્યા પણ અલગ અલગ શરદ પવારે સંયુક્ત વિરોધનું આહ્વાન કર્યું…
મુંબઈ: શિવસેના (યુબીટી) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ગુરુવારે કહ્યું કે તેઓ રાજ્યના વિદ્યાર્થીઓ પર હિન્દી ભાષા લાદવાના તમામ પ્રયાસોનો વિરોધ કરશે અને ભારપૂર્વક જણાવ્યું કે તેઓ ‘ભાષા કટોકટી’ લાદવા અને ‘મરાઠી-ભાવના’ દૂર કરવાનો સત્તાધારી ભાજપની મહાયુતિ સરકારનો પ્રયાસ છે. અલગ-અલગ…
- આમચી મુંબઈ
નાણાં વિભાગનો કોઈ વિરોધ નથી: ફડણવીસ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: 802 કિલોમીટર લાંબા નાગપુર-ગોવા શક્તિપીઠ એક્સપ્રેસ-વે પર ચાલી રહેલા વિવાદ વિશે બોલતા ફડણવીસે કહ્યું હતું કે રાજ્યના નાણાં વિભાગે પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવા માટે લોન લેવાના નિર્ણય સામે કોઈ વાંધો ઉઠાવ્યો નથી.તેમણે (નાણા વિભાગ) ફક્ત કેટલાક…
- આમચી મુંબઈ
શક્તિપીઠ એક્સપ્રેસવે પર પુનર્વિચાર કરો, મહારાષ્ટ્રના નાણાકીય ખર્ચ પર ભાર પડશે: સુળે…
મુંબઈ: એનસીપી (એસપી)ના કાર્યકારી પ્રમુખ સુપ્રિયા સુળેએ ગુરુવારે મહારાષ્ટ્ર સરકારને 86,300 કરોડ રૂપિયાના પ્રસ્તાવિત નાગપુર-ગોવા શક્તિપીઠ એક્સપ્રેસ પ્રોજેક્ટ પર પુનર્વિચાર કરવા જણાવ્યું હતું અને ભારપૂર્વક કહ્યું હતું કે તેનાથી ‘પહેલેથી જ ખાલી’ થઈ ગયેલા રાજ્યના ખજાના પર બોજ પડશે.બારામતીના લોકસભા…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં હિન્દી ફરજિયાત નીતિ સ્વીકારી: ઉદય સામંતનો દાવો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના શાળા શિક્ષણમાં હિન્દી ફરજિયાત બનાવવાની નીતિને ઉદ્ધવ ઠાકરેએ મહા વિકાસ આઘાડીની સરકાર દરમિયાન મુખ્ય પ્રધાન તરીકે સ્વીકારી હતી. ડો. માશેલકર સમિતિએ પ્રસ્તાવ મૂક્યો હતો કે ત્રણ ભાષાઓ – મરાઠી, અંગ્રેજી અને હિન્દી – ધોરણ પહેલાથી બારમા…
- આમચી મુંબઈ
ઠાકરે ભાઈઓ પાંચ જુલાઈએ એક સાથે આવશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં પહેલા ધોરણથી હિન્દી શીખવવા સામે મનસેએ શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું છે. મનસેના વડા રાજ ઠાકરેએ પાંચમી જુલાઈએ સરકારના આ નિર્ણય સામે ભવ્ય મોરચાની જાહેરાત કરી છે. આમાં કોઈ પક્ષનો ધ્વજ નહીં હોય, ફક્ત મરાઠી એજન્ડા…