- આમચી મુંબઈ

મોદી સરકારે મરાઠવાડામાં રેલવે લાઇન માટે 21,000 કરોડ રૂપિયા આપ્યા, યુપીએના સમયમાં 450 કરોડ આવ્યા હતા: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રના મરાઠવાડામાં રેલવે પ્રોજેક્ટ્સ માટે છેલ્લા 10 વર્ષમાં 21,000 કરોડ રૂપિયા ફાળવ્યા હતા, જ્યારે યુપીએના સમયમાં ફક્ત 450 કરોડ રૂપિયા ફાળવવામાં…
- મહારાષ્ટ્ર

મહાબળેશ્ર્વરમાં જોય મીની ટ્રેન: પ્રવાસનને ગતિ આપવાનો પ્રયાસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય સરકાર મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળોએ પ્રવાસન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહી છે, એમ જણાવતાં રાજ્યના પ્રવાસન ખાતાના પ્રધાન શંભુરાજ દેસાઈએ બે ‘જોય મીની ટ્રેન’ – મહાબળેશ્વર-તાપોલા, કોયનાનગર-નેહરુનગર વચ્ચે ચાલુ કરવા માટેના પ્રોજેક્ટ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો…
- આમચી મુંબઈ

નગર પરિષદો, નગર પંચાયતોના વહીવટી મકાનો માટે હવે ફક્ત એક જ મોડેલ નકશો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં નગર પરિષદો અને નગર પંચાયતોના વહીવટી મકાનો સરકાર દ્વારા તૈયાર કરાયેલા મોડેલ નકશા (ટાઈપ પ્લાન) મુજબ બાંધવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે, એમ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે મુંબઈમાં જણાવ્યું હતું. નગર પરિષદો અને નગર પંચાયતો,…
- આમચી મુંબઈ

મીનાતાઈ ઠાકરેની પ્રતિમાનું અપમાન; શિવસૈનિકો ગુસ્સે ભરાયા, તપાસ માટે ત્રણ ખાસ પોલીસ ટીમો તૈયાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દાદરના શિવાજી પાર્ક મેદાનમાં બુધવારે સવારે કોઈ અજાણ્યા વ્યક્તિએ માંસાહેબ મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંક્યા બાદ શહેરમાં તણાવ સર્જાયો છે. ગૃહ વિભાગે આ મામલાની નોંધ લીધી છે. આ મામલાની તપાસ માટે ત્રણ ખાસ પોલીસ ટીમોની…
- આમચી મુંબઈ

મુખ્ય પ્રધાન ફડણવીસે મરાઠા-ઓબીસી ક્વોટા મુદ્દાને કારણે ઉભી થયેલી અરાજકતાનો ઉકેલ વાતચીત દ્વારા લાવવો જોઈએ: સંજય રાઉત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે શનિવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મરાઠા અને ઓબીસી સમુદાયના નેતાઓ સાથે વાતચીત કરવા અને અનામત મુદ્દાને કારણે ઉભી થયેલી ‘અરાજકતા’નો ઉકેલ લાવવા અપીલ કરી હતી.એક પત્રકાર પરિષદને સંબોધતા રાઉતે કહ્યું કે…
- મહારાષ્ટ્ર

ઉદ્ધવ પાસે ભારત-પાકિસ્તાન મેચનો વિરોધ કરવાનો નૈતિક અધિકાર નથી: શિવસેના
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેનાએ શનિવારે સેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેના ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચના વિરોધની ટીકા કરી હતી અને એવો દાવો કર્યો હતો કે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે બંને દેશોએ તણાવપૂર્ણ સંબંધો વચ્ચે આ રમત રમી હતી.શિવસેના (યુબીટી)ને મેચનો વિરોધ કરવાનો…
- આમચી મુંબઈ

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ રાષ્ટ્રીય ભાવનાનું અપમાન: ઉદ્ધવ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમવી એ રાષ્ટ્રીય ભાવનાઓનું અપમાન છે કારણ કે ભારતીય સૈનિકો સરહદો પર પોતાના જીવનું બલિદાન આપી રહ્યા છે અને સમગ્ર મહારાષ્ટ્રમાં ‘સિંદૂર’ વિરોધ પ્રદર્શન…
- આમચી મુંબઈ

કબૂતરોએ કોઈ નુકસાન પહોંચાડ્યું નથી, ફટાકડા પ્રદૂષણમાં વધુ યોગદાન આપે છે: મેનકા ગાંધી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા મેનકા ગાંધીએ શનિવારે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે શહેરમાં કબૂતરખાના ફરીથી ખોલવામાં આવશે, તેમણે એવો દાવો કર્યો હતો કે કબૂતરોએ કોઈ નુકસાન પહોંચાડ્યું નથી, જ્યારે ફટાકડા પ્રદૂષણમાં વધુ યોગદાન આપે…
- મહારાષ્ટ્ર

અતિવૃષ્ટિથી પિડીત ખેડૂતોને 73.91 કરોડની મદદ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં જૂન-2025થી લઈને ઑગસ્ટ-2025ના સમયગાળામાં રાજ્યમાં પડેલા ભારે વરસાદ અને અતિવૃષ્ટિને કારણે થયેલા નુકસાનના વળતર પેટે રાજ્ય સરકારે 73,91,43,000ની સહાય મંજૂર કરી હોવાની માહિતી રાજ્યના રાહત અને પુનર્વસન ખાતા દ્વારા આપવામાં આવી હતી.રાહત અને પુનર્વસન ખાતાના પ્રધાન…
- આમચી મુંબઈ

‘મંત્રાલયમાં કાર્ડ કૌભાંડ?’
વિપુલ વૈદ્યમુંબઈ: મંત્રાલયની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આધુનિક સિસ્ટમ હવે ગંભીર શંકાના ઘેરામાં આવી ગઈ છે. સુરક્ષા વ્યવસ્થા કડક કરવાના નામે અમલમાં મુકાયેલી આ સિસ્ટમ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ સિસ્ટમમાં મંત્રાલયમાં…









