- આમચી મુંબઈ

સરકાર કૃષિ લોનમાફી આપશે, પરંતુ માત્ર સાચા અને પાત્ર ખેડૂતોને જ લાભ મળશે: બાવનકુળે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ ગુરુવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ચોક્કસપણે કૃષિ લોનમાફી યોજના લાગુ કરશે, પરંતુ એ પહેલાં સુનિશ્ર્ચિત કરવામાં આવશે કે તેનો લાભ સાચા અને પાત્ર ખેડૂતોને મળે.તેમણે કહ્યું હતું કે સરકાર ઉતાવળમાં લોન…
- આમચી મુંબઈ

મતદાર યાદીમાં ‘અનિયમિતતા’ સામે ઠાકરે ભાઈઓ અને શરદ પવાર વિપક્ષની વિરોધ રેલીનું નેતૃત્વ કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે, એનસીપી (એસપી)ના સુપ્રીમો શરદ પવાર અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે સહિત મહા વિકાસ આઘાડીના સાથી પક્ષોના ટોચના નેતાઓ મતદાર યાદીમાં કથિત અનિયમિતતાઓ સામે મુંબઈમાં વિપક્ષના પહેલી નવેમ્બરની વિરોધ રેલીનું નેતૃત્વ…
- મહારાષ્ટ્ર

ખેડૂતોના વિરોધ સ્થળેથી જરાંગે-પાટીલની સરકારને ચેતવણી
ખેડૂત નેતાઓ મુંબઈ આવવા રવાના થયા બાદ મરાઠા કાર્યકર્તાએ મંચ પર આવીને આંદોલનકારીઓને સરકારને સાણસામાં લેવાની હાકલ કરીનાગપુર: ખેડૂતોને સંપૂર્ણ લોન માફી અને લોનમાફીની માગણી સાથે વર્ધા રોડ પર આવેલા પરસોડી ખાતે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. બુધવારે રાતે ફોન…
- આમચી મુંબઈ

‘મેં પોતે અપહરણકર્તા રોહિત આર્યાને ચેક દ્વારા પૈસા આપ્યા હતા’
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના પવઈમાં એક સ્ટુડિયોમાં 17 બાળકોને બંધક બનાવવાના કેસમાં હવે એક મોટો ખુલાસો થઈ રહ્યો છે. આરોપી રોહિત આર્યાએ આરોપ લગાવ્યો હતો કે તેને સરકાર તરફથી બે કરોડ રૂપિયા મળ્યા નથી. આ માટે, જ્યારે ભૂતપૂર્વ પ્રધાન દીપક…
- આમચી મુંબઈ

ઉદ્ધવ ઠાકરેની પાર્ટીમાં મોટી ઉથલપાથલ, 60 વર્ષથી વધુ ઉંમરના માટે ઉમેદવારી નહીં, ભૂતપૂર્વ મેયર પેડણેકરનું પત્તું કપાશે?
મુંબઈ: મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી આડે હવે થોડા જ દિવસો બાકી છે, ત્યારે તમામ રાજકીય પક્ષોએ મુંબઈ મહાનગરપાલિકા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. દરેક પક્ષે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ચૂંટણી જીતવા માટેની રણનીતિ પણ બનાવી છે.…
- નેશનલ

ભારત વિશ્ર્વ માટે દીવાદાંડી: મોદી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને વૈશ્ર્વિક તણાવ, વ્યાપારી વિક્ષેપો અને બદલાઈ રહેલી પુરવઠાની શૃંખલાઓ વચ્ચે આખા વિશ્ર્વ માટે ભારતને સ્થિર દીવાદાંડી તરીકે રજૂ કર્યું હતું.ભારત વ્યૂહાત્મક સ્વાયત્તતા, શાંતિ અને સર્વસમાવેશક વિકાસનું પ્રતીક છે, એમ વડા પ્રધાન નરેન્દ્ર…
- આમચી મુંબઈ

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ પહેલાં ભાજપની મુશ્કેલીઓ વધી?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ પહેલાં ભાજપની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે, એક તરફ મરાઠા અનામતને કારણે ઓબીસી સમાજ પહેલેથી જ નારાજ થઈને બેઠો છે અને આંદોલનો કરી રહ્યો છે ત્યારે બીજી તરફ ભાજપની સ્થાપનાથી અત્યાર સુધી…
- મહારાષ્ટ્ર

શિવેન્દ્રસિંહરાજે ભોંસલેએ સાતારા-કોલ્હાપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિક જામને દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેવાના નિર્દેશ આપ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાતારા-કોલ્હાપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વધતા ટ્રાફિક જામની ગંભીર નોંધ લેતા, જાહેર બાંધકામ ખાતાના પ્રધાન શિવેન્દ્રસિંહરાજે ભોંસલેએ સંબંધિત વિભાગોને તાત્કાલિક ઉપાયના પગલાં અમલમાં મૂકવાના નિર્દેશો જારી કર્યા છે.આ ધોરીમાર્ગ પરના રસ્તાના કામોની પ્રગતિ, કરાડ વિસ્તારમાં વધતી ટ્રાફિક જામ…
- મહારાષ્ટ્ર

ધરપકડ વહોરી લઈશું: બચ્ચુ કડુ
નાગપુર: નાગપુર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ ખાલી કરવાના હાઇકોર્ટના નિર્દેશ પછી પ્રહાર જનશક્તિ પાર્ટીના નેતા બચ્ચુ કડુએ બુધવારે કહ્યું હતું કે વિરોધ કરી રહેલા ખેડૂતો આદેશનું પાલન કરશે અને જેલમાં પણ જશે, સરકારે જેલમાં જરૂરી વ્યવસ્થા કરવી જોઈએ. બચ્ચુ કડુએ સાંજે…









