- આમચી મુંબઈ
એનસીપી (એસપી)એ પૂરક માગણીઓ પર ફડણવીસ સરકારની ટીકા કરી, વધતા નાણાકીય બોજનો ઉલ્લેખ કર્યો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર એનસીપી (એસપી)ના વડા જયંત પાટીલે સોમવારે વિધાનસભામાં 57,509 કરોડ રૂપિયાની પૂરક માંગણીઓ રજૂ કરવા બદલ મહાયુતિ સરકારની ટીકા કરી હતી અને દાવો કર્યો હતો કે રાજ્યનું નાણાકીય સંતુલન ગંભીર રીતે ખોરવાઈ ગયું છે. રાજ્યના વધતા નાણાકીય…
- આમચી મુંબઈ
ચાર વિધાન પરિષદના સભ્યને અધ્યક્ષની ગેરહાજરીમાં કાર્યવાહી ચલાવવાની સત્તા અપાઈ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેએ સોમવારે ચાર વિધાનસભ્યોની બનેલી એક તાલિકા પેનલની જાહેરાત કરી જે તેમની ગેરહાજરીમાં રાજ્ય વિધાનસભાના ઉપલા ગૃહનું અધ્યક્ષપદ સંભાળશે. એનસીપીના ઇદ્રીસ નાઇકવાડી, ભાજપના અમિત ગોરખે, શિવસેનાના કૃપાલ તુમાને અને કોંગ્રેસના ડો. પ્રજ્ઞા…
- આમચી મુંબઈ
મરાઠી પર હિન્દી લાદવાના પ્રયાસો સહન કરવામાં આવશે નહીં: રાજ ઠાકરે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ના વડા રાજ ઠાકરેએ સોમવારે કહ્યું હતું કે હિન્દી વ્યાપકપણે બોલાતી હોવા છતાં, તે અન્ય રાજ્યો પર લાદવામાં આવતી રાષ્ટ્રીય ભાષા નથી અને તેને એક જૂની ભાષા મરાઠીથી ઉપર રાખવાના પ્રયાસો સહન કરવામાં…
- મહારાષ્ટ્ર
રાજેશ કુમાર મહારાષ્ટ્રના નવા મુખ્ય સચિવ
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે સોમવારે રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે વધારાના મુખ્ય સચિવ (મહેસૂલ) રાજેશ કુમારની નિમણૂક કરી હતી. તેઓ સોમવારે નિવૃત્ત થયેલા સુજાતા સૌનિકનું પદ સંભાળશે. સામાન્ય વહીવટ વિભાગના એસીએસ (સેવાઓ) વી. રાધા દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, તેઓ એડિશનલ…
- મહારાષ્ટ્ર
વિરોધ રોકવા સરકારે જીઆર પાછા ખેંચ્યા, મરાઠી એકતા જાળવી રાખવી પડશે: ઉદ્ધવ ઠાકરે
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે ‘હિન્દી લાદવા’ સામે રાજકીય પક્ષો દ્વારા સંયુક્ત વિરોધ ન થાય તે સુનિશ્ર્ચિત કરવા માટે ત્રિભાષી નીતિ પરના જીઆર (સરકારી આદેશ) પાછા ખેંચ્યા હતા, એવો દાવો શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ સોમવારે કર્યો હતો. વિધાન…
- આમચી મુંબઈ
સરકાર વિપક્ષના ‘દબાણ’ હેઠળ ઝૂકી ગઈ: આદિત્ય ઠાકરે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ સોમવારે એવો દાવો કર્યો હતો કે મહારાષ્ટ્ર સરકારે વિપક્ષ અને નાગરી સમાજના ‘દબાણ’ને કારણે પ્રાથમિક ધોરણોમાં હિન્દીને ત્રીજી ભાષા તરીકે શીખવવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે.આદિત્ય ઠાકરે, વિધાનસભા પરિષદમાં વિરોધ પક્ષના નેતા…
- આમચી મુંબઈ
હિન્દી વિષય પર વિપક્ષ રાજકારણ કરે છે: ભાજપનો દાવો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના વિધાનસભ્ય પ્રવીણ દરેકરે શનિવારે કહ્યું હતું કે વિપક્ષી પાર્ટીઓ લોકોને ગેરમાર્ગે દોરી રહી છે કે મહારાષ્ટ્રની શાળાઓમાં પહેલા ધોરણથી હિન્દીને ફરજિયાત વિષય બનાવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના ત્રિભાષી સૂત્ર હેઠળ મહારાષ્ટ્રમાં હિન્દી ફરજિયાત…
- આમચી મુંબઈ
શાળાઓમાં હિન્દી ભાજપ-આરએસએસનો એજન્ડા: સપકાળ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારનો પહેલા ધોરણથી શાળાઓમાં હિન્દી દાખલ કરવાનો નિર્ણય ભાજપ-આરએસએસ દ્વારા બંધારણમાં સમાવિષ્ટ મરાઠીને બાજુ પર રાખવા અને ભાષાકીય વિવિધતાને દૂર કરવાનું કાવતરું છે, એવો આક્ષેપ રાજ્ય કોંગ્રેસના વડા હર્ષવર્ધન સપકાળે શનિવારે કર્યો હતો.‘આ ફક્ત ભાષા નીતિ…