- મહારાષ્ટ્ર

વીએચપીનું ‘ગરબા ફક્ત હિન્દુઓ માટે’નું ફરમાન: બાવનકુળેએ આયોજકોના અધિકારોનું સમર્થન કર્યું, વડેટ્ટીવારે ટીકા કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિશ્ર્વ હિન્દુ પરિષદ (વીએચપી)એ શનિવારે કહ્યું હતું કે નવરાત્રી નિમિત્તે યોજાતા ‘ગરબા’ કાર્યક્રમોમાં ફક્ત હિન્દુઓને જ પ્રવેશ આપવો જોઈએ અને ઓળખ માટે આયોજકોને પ્રવેશકર્તાઓના આધાર કાર્ડ તપાસવાની સલાહ આપી હતી.મહારાષ્ટ્રના પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા ચંદ્રશેખર બાવનકુળેએ…
- મહારાષ્ટ્ર

રાહુલ ગાંધીના ‘મત ચોરી’ના નવા આરોપો: વિપક્ષે ફડણવીસનું રાજીનામું માગ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નવા આરોપોએ મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. તેમણે વિધાનસભા મતવિસ્તારોમાં મતદાર યાદીઓમાં વ્યાપક અનિયમિતતાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે ‘મત ચોરી’ દ્વારા લોકશાહીનો નાશ થઈ રહ્યો છે. તેમણે મહારાષ્ટ્રના એક…
- મહારાષ્ટ્ર

થાણે જિલ્લાના ગામડામાં 78 વર્ષે વીજળી પહોંચી
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: મહારાષ્ટ્રના થાણે જિલ્લાના આદિવાસી પ્રભુત્વ ધરાવતા શાહપુર તાલુકાના એક અંતરિયાળ ગામડામાં પહેલી વાર વીજળી પહોંચી છે, જેનાથી આઝાદી પછીના 78 વર્ષના અંધકારનો અંત આવ્યો છે અને તેના રહેવાસીઓમાં આનંદની ઉજવણી શરૂ થઈ છે.મહારાષ્ટ્ર રાજ્ય વીજળી વિતરણ કંપની…
- મહારાષ્ટ્ર

75 વર્ષથી વધુ ઉંમરના નેતાઓનું મૂલ્યાંકન કરવાનો ‘કોઈ નૈતિક અધિકાર નથી’: શરદ પવાર
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: એનસીપી (એસપી)ના વડા શરદ પવારે ગુરુવારે કહ્યું કે તેઓ પોતે 85 વર્ષની ઉંમરે પણ કામ કરી રહ્યા છે અને તેથી રાજકીય નેતાઓએ 75 વર્ષની ઉંમર પછી નિવૃત્ત થવું જોઈએ કે નહીં તે અંગેની ચર્ચામાં ભાગ લેવાનો…
- મહારાષ્ટ્ર

ત્રિભાષા નીતિ નક્કી કરવા માટે, જનતાના અભિપ્રાયને ધ્યાનમાં લઈશું, વિદ્યાર્થીઓના હિતમાં શ્રેષ્ઠ ભલામણ કરીશું: સમિતિના અધ્યક્ષ ડો. નરેન્દ્ર જાધવ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર દેશમાં એક અગ્રણી રાજ્ય છે. અન્ય રાજ્યો મહારાષ્ટ્રને અનુસરે છે. તેથી ત્રિભાષા નીતિના અમલીકરણ અંગે અમે રાજ્યની એક લાખ આઠ હજાર શાળાઓમાં બે કરોડ 12 લાખ વિદ્યાર્થીઓના હિતમાં શ્રેષ્ઠ અહેવાલ તૈયાર કરવાનો પ્રયાસ કરીશું, એમ ત્રિભાષા…
- મહારાષ્ટ્ર

રાજ્યની 394 નગર પરિષદો, નગર પંચાયતોમાં નમો ઉદ્યાન વિકસાવવામાં આવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યની તમામ નગર પરિષદો અને નગર પંચાયતોમાં અનોખી અને નવતર પાર્ક વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે એક કરોડ રૂપિયાના ભંડોળને મંજૂરી આપતાં, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એવી જાહેરાત કરી હતી કે આ ઉદ્યાનોનું નામ…
- આમચી મુંબઈ

દેવેન્દ્ર ફડણવીસે પોતાના સ્વ-પ્રચારમાં છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કર્યું: હર્ષવર્ધન સપકાળ
મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પોતાના પ્રચાર માટે વિવિધ સ્થળોએ પોસ્ટર લગાવ્યા છે. પરંતુ દેવભાઉ લખેલા આ પોસ્ટરો યોગ્ય જગ્યાએ લગાવવા જોઈતા હતા, કારણ કે તેમના પર છત્રપતિ શિવાજી મહારાજની છબી છે. કેટલાક પોસ્ટરો કચરા અને ગંદકીથી ભરેલી અસ્વચ્છ જગ્યાએ…
- આમચી મુંબઈ

નરેન્દ્ર મોદીના જન્મદિવસની દિવ્યાંગ બાળકો સાથે ઉજવણી
મુંબઈ: દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી બુધવાર, 17 સપ્ટેમ્બરે બપોરે 3.00 વાગ્યે સી.પી. ટેન્ક રોડ, 3જી પાંજરાપોળ ખાતે આવેલી એ કે મુનશી સ્કૂલ, દિવ્યાંગ બાળકો માટેની શાળાના વિદ્યાર્થીઓ સાથે કેક કાપીને અને તેમને ભેટ આપીને ઉજવણી કરવામાં આવી…
- નેશનલ

આ વર્ષે ભારતની નિકાસ 6 ટકા વધવાની શક્યતા: પીયૂષ ગોયલ
મુંબઈ: કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે બુધવારે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે 2024ના સમાન સમયગાળાની તુલનામાં આ વર્ષે ભારતની નિકાસ લગભગ 6 ટકા વધશે.પડકારો છતાં વૈશ્ર્વિક વેપારમાં દેશના મજબૂત પ્રદર્શન પર ભાર મૂકતા, તેમણે કહ્યું હતું કે મુક્ત વેપાર…









