- આમચી મુંબઈ

શિવસેના ઠાકરેના પક્ષ તરીકે અને એનસીપી શરદ પવારના પક્ષ તરીકે ઓળખાય છે: મહારાષ્ટ્રના ભાજપના પ્રધાન…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના અને એનસીપી જૂથો વચ્ચે ચાલી રહેલા મૂળ પક્ષની માલિકીના સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે, મહારાષ્ટ્રના ભાજપના પ્રધાન ચંદ્રકાંત પાટીલે અત્યંત ચોંકાવનારું નિવેદન કરતાં કહ્યું છે કે શિવસેના ઉદ્ધવ ઠાકરેના પક્ષ તરીકે ઓળખાય છે, એવી જ…
- આમચી મુંબઈ

ભાજપનું મુંબઈમાં મૌન વિરોધ પ્રદર્શન: એમવીએ પર ખોટી વાતો ફેલાવવાનો આરોપ લગાવ્યો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મતદાર યાદીઓમાં કથિત ગેરરીતિઓ સામે મહા વિકાસ આઘાડી (એમવીએ)ના ‘સત્યાચાર મોરચા’નો સામનો કરવા માટે મહારાષ્ટ્ર ભાજપે શનિવારે ‘મૌન વિરોધ’ કર્યો, જેમાં એવો દાવો કરવામાં આવ્યો કે વિપક્ષ પાલિકાની ચૂંટણીઓ પહેલા ‘ફેક નેરેટિવ ફેલાવવાનો’ પ્રયાસ કરી રહ્યો છે.દક્ષિણ…
- મહારાષ્ટ્ર

ફ્લેટ માલિકોને વ્યક્તિગત પ્રોપર્ટી કાર્ડ!!!
મહારાષ્ટ્ર સરકાર દ્વારા વર્ટિકલ પ્રોપર્ટી નિયમો ઘડવા માટે પેનલની રચના સરકારે વર્ટિકલ પ્રોપર્ટી નિયમો ઘડવા માટે આઠ સભ્યોની સમિતિની રચના કરી છે જે 7/12ના ઉતારા અને પ્રોપર્ટી કાર્ડમાં ફ્લેટ માલિકોના નામનો સમાવેશ કરી શકશેવિપુલ વૈદ્યમુંબઈ: મહારાષ્ટ્રભરના હજારો ફ્લેટ માલિકોને રાહત…
- મહારાષ્ટ્ર

લોન માફી આંદોલનની સફળતાનું શ્રેય બચ્ચુ કડુએ ખેડૂતોને આપ્યું…
નાગપુર: રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન બચ્ચુ કડુ ખેડૂત લોન માફી માટે આંદોલન કરી રહ્યા હતા. આ આંદોલનને રાજ્યભરના ખેડૂતોએ ટેકો આપ્યો હતો. આ આંદોલનની નોંધ લેતા સરકારે બચ્ચુ કડુને મુંબઈમાં એક બેઠક માટે બોલાવ્યા. આ બેઠકમાં આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે ચર્ચા…
- આમચી મુંબઈ

આર્યના એન્કાઉન્ટર પર આવ્હાડે સરકારની ટીકા કરી
થાણે: પોલીસ ગોળીબારમાં રોહિત આર્યના મૃત્યુ પછી, એનસીપી (શરદ પવાર જૂથ)ના નેતા જિતેન્દ્ર આવ્હાડે રાજ્ય સરકારની ટીકા કરી હતી. આવ્હાડે ટ્વિટ કરીને ગંભીર આરોપ લગાવ્યો છે કે કોન્ટ્રાક્ટર રોહિત આર્ય અને ડો. સંપદા મુંડેના મૃત્યુ સંસ્થાકીય હત્યાઓ હતી. આવ્હાડે તેમના…
- આમચી મુંબઈ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંજય રાઉતને કહ્યું ‘ગેટ વેલ સૂન’…
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતને ઝડપથી સારા થવાની અને સારા આરોગ્યની શુભકામના આપી હતી. અહીં ઉલ્લેખનીય છે કે સંજય રાઉતે બે મહિના સુધી આરોગ્યના કારણસર જાહેર જીવનથી બે મહિનાનો અવકાશ લેવાની જાહેરાત કરી…
- આમચી મુંબઈ

રોહિત આર્ય કેસ: મહારાષ્ટ્ર સરકારે સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલા 2 કરોડના દાવાને નકારી કાઢ્યો…
પોલીસ કાર્યવાહીમાં માર્યા ગયેલા આર્યએ અગાઉ એક વીડિયોમાં આરોપ લગાવ્યો હતો કે રાજ્યએ તેમની કંપનીના નાગરી સ્વચ્છતા પહેલના કાર્ય માટે તેમને બે કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે.(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે મુંબઈ સ્થિત ફિલ્મ નિર્માતા રોહિત આર્ય દ્વારા કરવામાં આવેલા…
- આમચી મુંબઈ

ઉદ્ધવ ઠાકરે માટે માઠા સમાચાર: સંજય રાઉત ગંભીર બીમાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું જલ્દી સ્વસ્થ થઈશ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓની પૃષ્ઠભૂમિમાં રાજ્યમાં રાજકીય વાતાવરણ હાલમાં ગરમાઈ રહ્યું છે. તમામ રાજકીય પક્ષો આ ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા છે. દરમિયાન, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) માટે એક માઠા સમાચાર આવ્યા છે. પક્ષવતી મજબૂત રીતે મોરચો લડી રહેલા…
- આમચી મુંબઈ

જૂન 2026 સુધીમાં કૃષિ લોન માફીની જાહેરાત કરવામાં આવશે: મુખ્ય પ્રધાન…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાગપુરમાં ખેડૂતો દ્વારા કૃષિ લોન માફીની માગણી સાથે ત્રણ દિવસ સુધી ચાલેલા વિશાળ વિરોધ પ્રદર્શન બાદ, મહાયુતિ સરકારે ગુરુવારે તેમને ખાતરી આપી હતી કે 30 જૂન, 2026 સુધીમાં કૃષિ લોન માફીની જાહેરાત કરવામાં આવશે. ગુરુવારે મોડી સાંજે…
- આમચી મુંબઈ

ભાજપની મુંબઈ પાલિકા માટે નવી વ્યૂહરચના મુંબઈગરાના મંતવ્યો જાણવાની ઝુંબેશ આદરી
મુંબઈ: કેન્દ્ર અને રાજ્ય પછી હવે મુંબઈ મહાનગરપાલિકામાં પણ પોતાની સત્તા સ્થાપિત કરવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરેલા ભાજપે મુંબઈગરા પાલિકા વહીવટીતંત્ર પાસેથી લોકોની અપેક્ષાઓ શું છે તે જાણવા માગે ચે અને આ અંગે તેમણે એક સર્વેક્ષણ પણ હાથ ધર્યું હોવાનું…








