- આમચી મુંબઈ
પાર્ટીના સ્થાપના દિવસ પર શિવસેના (યુબીટી)ના નેતાએ શિવસૈનિકોની સરખામણી કપિલ દેવ સાથે કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા અંબાદાસ દાનવેએ ગુરુવારે શિવસેનાના સ્થાપના દિવસ નિમિત્તે લખેલા એક ખુલ્લા પત્રમાં એવો દાવો કર્યો હતો કે, છેલ્લા કેટલાક દિવસોમાં મહારાષ્ટ્રનું રાજકારણ કીચડવાળું થઈ ગયું છે અને વફાદારી ખરીદવા માટે ‘પ્રલોભનોના બજારો’ ઉભા કરવામાં આવ્યા…
- આમચી મુંબઈ
મુંબઈ ભાજપનું જન સંપર્ક અભિયાન: પાલિકા ચૂંટણી પહેલા એક વ્યૂહાત્મક પગલું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ છેલ્લા અગિયાર વર્ષમાં નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારની સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવાના હેતુથી એક જનસંપર્ક પહેલની શરૂઆત કરી છે. આ ઝુંબેશ આગામી મુંબઈ મનપાની ચૂંટણીઓમાં પાર્ટીની સ્થિતિ મજબૂત બનાવશે એવી અપેક્ષા છે, એમ…
- મહારાષ્ટ્ર
ભાજપને મોટી સફળતા, વસંતદાદા પાટીલ પરિવારની જયશ્રી પાટીલનો ભાજપમાં પ્રવેશ
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: સાંગલી સંદર્ભે છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી રાજકીય ચર્ચાઓ આખરે સાચી પડી છે. કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસંતદાદા પાટીલના પરિવારના સભ્ય જયશ્રી પાટીલ આખરે આજે ભાજપમાં જોડાયા છે. આ પક્ષ પ્રવેશ કાર્યક્રમ ખુદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની…
- આમચી મુંબઈ
બીએમસી ચૂંટણીમાં આદિત્ય ઠાકરે વિરુદ્ધ શ્રીકાંત શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી આગામી થોડા સમયમાં યોજાવાની શક્યતા છે ત્યારે રાજકીય વર્તુળોમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. મહાવિકાસ આઘાડી અને મહાયુતિના ઘટક પક્ષોએ હવે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ચૂંટણીમાં, બધાનું ધ્યાન મુંબઈ મહાનગરપાલિકાની…
- મહારાષ્ટ્ર
જયંત પાટીલની પ્રધાન ઉદય સામંત સાથે એક અઠવાડિયામાં બીજી મુલાકાત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી-એસપી)ના પ્રદેશ પ્રમુખ જયંત પાટીલ શિવસેનાના નેતા અને રાજ્યના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતને મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે જયંત પાટીલ અને ઉદય સામંત વચ્ચે લગભગ દોઢ કલાક સુધી ચર્ચા…
- મહારાષ્ટ્ર
બડગુજરના ભાજપ પ્રવેશનો ફડણવીસે બચાવ કર્યો, કહ્યું કે પાર્ટીમાં કોઈ વિરોધ નથી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે શિવસેના (યુબીટી)ના વિવાદાસ્પદ નેતા સુધાકર બડગુજરના ભાજપમાં પ્રવેશનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે સત્તાધારી પક્ષમાં તેમના પ્રવેશને લઈને કોઈ વિરોધ નથી. ફડણવીસે એમ પણ કહ્યું કે મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ…
- આમચી મુંબઈ
‘અંગ્રેજીની પ્રશંસા કરવી અને ભારતીય ભાષાઓને ધિક્કારવી એ યોગ્ય નથી’: દેવેન્દ્ર ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં હિન્દીને ફરજિયાત ત્રીજી ભાષા બનાવવાનો મુદ્દો ફરી ગરમાયો છે. રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે આપણે બધા અંગ્રેજીની પ્રશંસા કરીએ છીએ અને ભારતીય ભાષાઓને ધિક્કારીએ છીએ, આ યોગ્ય નથી. તેમણે પ્રશ્ર્ન ઉઠાવ્યો કે પ્રાદેશિક…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરેએ ફરી રાજ ઠાકરે સાથે ગઠબંધનની વાત કરી, કોર્પોરેટરો સાથેની મુલાકાતમાં શું કહ્યું?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ માટે રાજકીય ધમાલ ચાલી રહી છે. આ દરમિયાન મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને શિવસેના યુબીટીના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પણ સતત બેઠકો કરી રહ્યા છે. તેમણે બુધવારે પાર્ટીના ભૂતપૂર્વ કોર્પોરેટરો સાથે બેઠક…
- આમચી મુંબઈ
શિવસેના યુબીટીના વિવાદાસ્પદ નેતા બડગુજર અને ભૂતપૂર્વ પ્રધાન ઘોલપનો ભાજપ પ્રવેશ
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: ભાજપના સ્થાનિક નેતાઓના વિરોધ છતાં શિવસેના યુબીટીના વિવાદાસ્પદ નેતા સુધાકર બડગુજર અને રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન બબનરાવ ઘોલપ ઉદ્ધવ ઠાકરેને રામ રામ કરીને ભાજપમાં જોડાઈ ગયા હતા. ભારે સસ્પેન્સ અને હાઈ ડ્રામા બાદ મંગળવારે આ પક્ષપ્રવેશ કરાવવામાં…