- અમદાવાદ

અમદાવાદમાં મોડી રાતે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો, સવારે પણ વરસાદી વાદળો જોવા મળ્યાં…
અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે સર્વત્ર વરસાદ થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે. મોટાભાગના વિસ્તારમાં સારો એવો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રને મેઘરાજાએ સૌથી વધારે ધમરોળ્યું છે. ત્યારે અમદાવાદમાં મોડી રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે…
- ગાંધીનગર

ગાંધીનગરના કોબા સર્કલ પાસે નિર્માણાધીન બિલ્ડિંગની દીવાલ ધરાશાયી, શ્રમિકો દટાયા
ગાંધીનગરઃ ગાંધીનગર (Gandhinagar)માં કોબા સર્કલ (Koba Circle) પાસે કમલમ્ નજીક બની રહેલી એક બિલ્ડિંગની દિવાલ ધરાશાયી (Building wall collapse) થઈ હોવાની અહેવાલ મળ્યાં છે. આ દરમિયાન ત્રણ શ્રમિકો નીચે દટાયા અને એકનું મોત થયું હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું…
- મનોરંજન

આ શું લઈને પહોંચ્યો આમિર ખાન બીગ બી પાસે કે બીગ બી પણ થઈ ગયા શૉક્ડ…
મુંબઈઃ બોલિવુડ સુપરસ્ટાર આમિર ખાન અત્યારે તેની ફિલ્મના પ્રમોશન માટે દોડી રહ્યો છે. છેલ્લા ઘણાં સમયથી તેણે કોઈ મોટી ક્માણીની ફિલ્મ નથી આપી પરંતુ અત્યારે આગામી ફિલ્મ ‘સિતારે જમની પર’ના પ્રમોશન માટે મહેનત કરી રહ્યો છે. આમિર ખાન શરૂઆતથી ફિલ્મોમાં…
- આપણું ગુજરાત

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ ખાબક્યો? આ રહી સંપૂર્ણ વિગત…
અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે સર્વત્ર વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 33 જિલ્લાઓના 227 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આંકડાની વાત કરવામાં આવે તો, છેલ્લા કલાકમાં રાજ્યમાં 22.67 મિમિ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્રમાં 17.18 ટકા વરસાદ પડ્યો છે.…
- પાટણ

પાટણમાં પણ યોજાય છે ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો કેવી છે 143મી રથયાત્રાની તૈયારી…
પાટણઃ ગુજરાતની બીજા નંબરની પાટણ જગન્નાથ ભગવાનની રથયાત્રા આગામી તારીખ 27 જુનના રોજ 143 મીએ ભક્તિમય વાતાવરણમાં નગરચર્ચાએ નીકળનાર છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંતર્ગત વિવિધ ધાર્મિક ઉત્સવ સાથે વિવિધ મનોરથોના આયોજનો જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા આયોજિત…
- નેશનલ

ઓસ્ટ્રેલિયામાં પ્રાઈવેટ બોટમાં ચશ્મા સાથે બોટિંગ કરતા ધીરેન્દ્ર શાસ્ત્રી થયા ટ્રોલ, આપ્યો આવો જવાબ…
નવી દિલ્હીઃ બાગેશ્વર ધામના બાબા એટલે કે આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી અત્યારે ઓસ્ટ્રેલિયા ગયેલા છે. ભક્તોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની ખૂબ જ ચાહના છે. પરંતુ અત્યારે તેમના ભક્તો બાબા ધીરેન્દ્ર શાસ્ત્રને અલગ જ શૈલીમાં જોયા છે. સોશિયલ મીડિયામાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો વીડિયો પોસ્ટ…
- ઇન્ટરનેશનલ

ઇન્ડોનેશિયામાં ફાટ્યો જ્વાળામુખી! બાલી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ પરત આવી, અનેક ઉડાનો રદ…
નવી દિલ્હી, બાલી: ઇન્ડોનેશિયા (Indonesia)ના પૂર્વ ભાગમાં માઉન્ટ લેવાટોબી લાકી-લાકી જ્વાળામુખી ફાટ્યો (Laki-Laki volcano erupted) હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રચંડ વિસ્ફોટને કારણે બાલી (Bali) જતી ઘણી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ (International Flight) રદ કરવામાં આવી છે, જેમાં એર ઇન્ડિયા (Air India),…
- અમદાવાદ

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના અપડેટ, સવારે 8 વાગ્યા સુધીમાં 184 ડીએનએ મેચ થયા…
અમદાવાદ: અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. જેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એટલી લાશો આવી હતી તે તેને મુકવા માટે જગ્યા ઓછી પડી હતી. મૃતદેહોને વોર્ડમાં મુકવામાં આવ્યાં હોવાના અનેક ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ…
- નેશનલ

આ વખતે વસ્તી ગણતરીમાં આ નવા પ્રશ્નો પૂછવામાં આવશે! કયું અનાજ ખાઓ છો તે પણ કહેવું પડશે…
નવી દિલ્હીઃ ભારતમાં વસ્તી ગણતરીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. મોટા ભાગના લોકો જાણતા હશે કે વસ્તી ગણતરી કરવામાં આવે જે તમારા ઘરે આવે છે તે કેવા સવાલો કરે છે! પરંતુ હવે આમાં થોડા સુધાર કરવામાં આવ્યો અને નવા…









