- નેશનલ

પહલગામના આતંકી હુમલા અંગે એનઆઈએનો સૌથી મોટો ખુલાસો! જાણો કોણ હતા એ આતંકવાદીઓ…
શ્રીનગર/નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં જે આતંકવાદી હુમલો થયો હતો તે મામલે અત્યારે મોટો ખુલાસો થયો છે. આ કેસમાં એનઆઈએ આ આતંકવાદી હુમલા અંગે મહત્ત્વની માહિતી આપી છે. પહલગામમાં આતંકવાદી હુમલામાં બાયસરન ઘાટીને કેમ નિશાન બનાવવામાં આવી તે અંગે…
- અમદાવાદ

ગુજરાતમાં સિઝનનો 85 ટકા વરસાદ: ભાવનગર, સુરત વધુ પ્રભાવિત, 101 ડેમ હાઈએલર્ટ
અમદાવાદઃ ગુજરાતમાં આ વર્ષે એકંદરે સિઝનનો મહત્તમ વરસાદ વરસ્યો છે. અત્યાર સુધીના વરસાદના આંકડાઓ પ્રમાણે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ 190 મીમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ વિગતો પ્રમાણે છોટાઉદેપુર, દાહોદ, તાપી અને જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં…
- અમદાવાદ

ઇન્ડિગોની ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ: મુસાફરોનો જીવ અદ્ધર, જાણો શું બન્યું?
સુરત/અમદાવાદઃ સુરતથી દુબઈ જતા ઈન્ડિગોના વિમાનમાં આજે ઉડાન દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા વિમાનનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ વિમાને અંદાજે 150 મુસાફરો હતા. ઈન્ડિગોના આ વિમાને સુરતથી સવારે 9:30 વાગ્યા ઉડાન ભરી હતી, પરંતુ અચાનક ટેકનિકલ…
- નેશનલ

પશ્ચિમ ભારતના આ રાજ્યમાં અનુભવાયા ભૂકંપના આંચકા! લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યાં
પૂર્વ કમેંગ, અરૂણાચલ પ્રદેશઃ ભારતમાં ફરી ભૂંકપના આંચકા અનુભવાયા છે. અરૂણાચલ પ્રદેશમાં આ ભૂકંપના આંચકા અનુભવાયા છે. અરૂણાચલ પ્રદેશના પૂર્વ કમેંગ જિલ્લામાં આજે સવારે 3.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું કે, ભૂકંપનું…
- નેશનલ

નિક્કી હત્યાકાંડ: મોટી બહેન કંચનનું નિવેદન સીસીટીવી વીડિયોથી વિપરિત! કોણ સાચું છે?
નોઇડાઃ ઉત્તર પ્રદેશમાં છાશવારે એક હત્યાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે. થોડા દિવસ પહેલા નોઇડામાં એક મહિલાની હત્યા કરી દેવામાં આવી હતી. જો કે તે હત્યા હતી કે, નહીં તેની તપાસ હજી ચાલી રહી છે. નોઈડામાં નિક્કી હત્યાકાંડમાં એક મોટી…
- નેશનલ

ઓડિસાના કટક રેલવે સ્ટેશનની એક છત ધરાશાયી! ટ્રેન સેવા ખોરવાઈ, બચાવ કાર્ય શરૂ…
કટક, ઓડિશાઃ ઓડિશામાં આવેલા કટક રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના સર્જાતા રહી છે. કટક રેલવે સ્ટેશનની છત તૂટી પડી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. છત તૂટી પડી હોવાના કારણે ટ્રેન સેવાઓ બંધ કરી દેવાની ફરજ પડી છે. હાલમાં ત્યાં તંત્ર…
- અમદાવાદ

PM મોદી બાદ અમિત શાહ આવશે ગુજરાતના પ્રવાસે! રાજકીય અટકળો શરૂ…
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હમણાં જ ગુજરાતના પ્રવાસે આવ્યાં હતાં. તે બાદ હવે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ 31 ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. ગુજરાતમાં બીજેપીમાં અત્યારે કંઈક રંધાઈ રહ્યું છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ પ્રમુખની નિમણૂક…
- નેશનલ

સુપ્રીમ કોર્ટમાં નવા જજની નિમણૂક! જાણો કોણ છે જસ્ટિસ વિપુલ પંચોલી અને જસ્ટિસ આલોક અરાધે…
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ આલોક અરાધે અને પટણા હાઈકોર્ટના મુખ્ય જસ્ટિસ વિપુલ પંચોલીને હવે સુપ્રીમ કોર્ટના જજ તરીકે બઢતી આપીને નિમણૂક આપી છે. હવે સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા…
- જૂનાગઢ

શેરબજારમાં આ રીતે તો રોકાણ કરવાનો શોર્ટ કટ અપનાવતા નથી, જૂનાગઢમાંથી કૌંભાંડ પકડાયું, જાણો મામલો?
જૂનાગઢઃ જૂનાગઢના કેશોદમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અત્યાકે સમય એવો છે કે, કોઈના પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. ખાસ કરીને શેરબજાર અંગે કોઈ પણ અજાણ્યા લોકો પાસેથી સલાહ લેતા પહેલા ખાસ ધ્યાન રાખવું!અત્યારે એવું કૌભાંડ ઝડપાયું છે…
- નેશનલ

કોમનવેલ્થ ગેમ્સ (2030)ની યજમાની માટેના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી
અમદાવાદને આદર્શ શહેર ગણાવ્યું અમદાવાદઃ અમદાવાદમાં આવેલું વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમે 2023 ICC ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલનું સફળતાપૂર્વક આયોજન કરીને તેની ક્ષમતા દર્શાવી ચૂક્યું છે. હવે ભારતે એક મોટી સિદ્ધિ માટે પ્રયત્ન કરી રહ્યું છે.…









