- અમદાવાદ

સલામતીના દાવા માત્ર કાગળ પરઃ ગુજરાતમાં હાલમાં પણ 28 જર્જરિત બ્રિજનું સમારકામ ચાલી રહ્યું છે પણ…
અમદાવાદઃ ગુજરાતમાં અનેક બ્રિજ એવા છે જે જર્જરિત હાલતમાં છે અને તેનું સત્વરે સમારકામ થવું જરૂર છે. પરંતુ તંત્ર દ્વારા માત્ર પોકળ દાવા જ કરવામાં આવે છે. પોકળ દાવાના કારણે ગંભીરા બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો અને 15 લોકોના અકાળે…
- વડોદરા

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મોતનો આંકડો 15 થયો, ત્રણ હજી લાપતા; જિલ્લા કલેક્ટરે આપી વિગતો
વડોદારા: વડોદારા જિલ્લામાં આવેલા ગંભીરા બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો. જેના કારણે અનેક લોકોનું અકાળે મોત થયું હતું. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મૃતદેહો મળી આવ્યાં છે. વડોદરાના ક્લેક્ટરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે, અત્યારે…
- મનોરંજન

બોક્સ ઓફિસ પર જુરાસિક વર્લ્ડ રિબર્થની ધમાકેદાર શરૂઆત, મેટ્રો ઈન દિનો પર પડી ભારે
મુંબઈઃ બોલિવુડ અને હોલીવુડની બે ફિલ્મો ફરી એકવારા બોક્સ ઓફિસમાં એક સાથે ટકરાઈ છે. બોક્સ ઓફિસ પર 4 જુલાઈના રોજ રિલીઝ થયેલી ‘જુરાસિક વર્લ્ડ રિબર્થ’ લોકોને ખૂબ જ પસંદ આવી છે. તેની સામે તે જ દિવસે રિલીઝ થયેલી બોલિવુડની મલ્ટીસ્ટારર…
- સ્પેશિયલ ફિચર્સ

ગુરુ દેવો ભવઃ આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે કેટલા વાગે કરશો પૂજાવિધિ, જાણો
ગુરૂ પૂર્ણિમા હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર મનાય છે. આ તહેવાર ફક્ત હિન્દુઓ માટે જ નહીં પરંતુ બૌદ્ધ અને જૈન ધર્મ માટે પણ ખાસ માનવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ ગુરુ પૂર્ણિમા અષાઢ શુક્લ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.…
- અમદાવાદ

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં BRTS બસે સર્જ્યો અકસ્માત, 5 લોકોને ગંભીર રીતે ઘાયલ
અમદાવાદઃ રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ વધી ગઈ છે. ગઈ કાલે ગંભીરા બ્રિજ તૂટી ગયો તેના કારણે 10 લોકોનું એકાળે જીવ ગયો હતો. આ સાથે સાથે રોડ અકસ્માતો પણ એટલા જ વધી રહ્યાં છે. અમદાવાદમાં ફરી એકવાર બીઆરટીએસે અકસ્માત સર્જ્યો હોવાનું પ્રકાશમાં…
- નેશનલ

નરેન્દ્ર મોદી બન્યા વિશ્વના સૌથી સન્માનિત વડા પ્રધાન, 26 દેશોની તરફથી મળ્યો સર્વોચ્ચ પુરસ્કાર
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વભરમાં સારી એવી નામના મેળવી લીધી છે. પીએમ મોદીએ એક વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. વિશ્વના 26 થી વધુ દેશો દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા હોય તેવા પહેલા વડા પ્રધાન બન્યા…
- અમદાવાદ

ગુજરાતમાં આજે 4 જિલ્લામાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસું શરૂ થયું ત્યારથી સતત વરસાદ વરસી રહ્યો છે. હજી પણ હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણના જિલ્લાઓના કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો થવાની આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓ હવામાન વિભાગ…
- અમદાવાદ

હવામાન વિભાગે ગુજરાતના 28 જિલ્લામાં જાહેર કર્યું યલો એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે સર્વત્ર વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદ માટે હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતના 28 જિલ્લાઓમાં અત્યારે ચાર વાગ્યાં સુધીમાં યલો એલર્ટ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ…
- વડોદરા

ગંભીરા પુલ દુર્ઘટનામાં 9 લોકોના કરૂણ મોત, રાજ્ય અને કેન્દ્ર સરકારે જાહેર કરી સહાય
વડોદરાઃ ગંભીરા બ્રિજનો એક ભાગ તૂટી પડતા 9 લોકોનું મોત થયું છે. આણંદ વડોદરાને જોડતા ગંભીરા બ્રિજનો એક ગાળો તૂટી જવાથી સર્જાયેલી દુઘર્ટના ખૂબ દુઃખદ છે. આ સમગ્ર ઘટના મામલે લોકોએ તંત્ર સામે સવાલો પણ કર્યા છે. આ દુર્ઘટનામાં મૃત્યુ…
- વડોદરા

દુર્ઘટના બાદ તંત્રએ વાહનોની અવરજવર માટે કરી આ વ્યવસ્થાઃ જાણો નવો રૂટ
વડોદરાઃ ગુજરાતમાં મોટાભાગે જ્યારે કોઈ દુર્ઘટના થયા બાદ જ તંત્ર જાગે છે. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી ઉપરનો ગંભીરા પુલ આજ રોજ વહેલી સવારે તુટી ગયેલ હોય જેના પરીણામે આ રસ્તા ઉપર વાહનની અવર-જવર દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન…









