- અમદાવાદ
અમદાવાદ સિવિલ બહાર 192 એમ્બ્યુલન્સ અને શબવાહિનીઓ તૈનાત, ડ્રાઈવરોને એલર્ટ રહેવા સૂચના
અમદાવાદઃ અમદાવાદ વિમાન દુર્ઘટના (Ahmedabad Plane Crash)માં અનેક લોકોના અકાળે મોત થયા. આ લોકોને બચવા માટે સમય પણ નહોતો મળ્યો. કારણ કે, જેવું વિમાન ક્રેશ થયુ ત્યારે બ્લાસ્ટ થયો હતો. અહીંથી લોકોના મૃતદેહોને અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) ખાતે…
- મનોરંજન
માત્ર 8 દિવસમાં લોકો હાઉસફુલ 5થી કંટાળી ગયા? કમાણીમાં ધરખમ ઘટાડો, ઠગ લાઈફને પણ ફટકાર
મુંબઈઃ હાઉસફુલ 5 અને ઠગ લાઈફ અત્યારે બોક્સ ઓફિસ ખૂબ જ ખરાબ રીતે પછડાઈ હોવાનું જાણવા મળ્યું છે. અક્ષય કુમારના હાઉસફુલ 5 એ પહેલા પાંચ દિવસ ખૂબ જ સારી કમાણી કરી હતી. પરંતુ હવે તેની બોક્સ ઓફિસ કમાણીમાં ઘટાડો આવ્યો…
- અમદાવાદ
દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓને સહાય આપો, આઈએમએ ટાટા સન્સને લખ્યો પત્ર
અમદાવાદઃ અમદાવાદ વિમાન દુર્ઘટના એટલી ભયાનક હતી કે તેમાં અનેક લોકોનું અકાળે મોત થયું છે. પ્લેનમાં બેઠેલા દરેક મુસાફરો, ક્રુ મેમ્બરો અને પાયલોટનું પણ મોત નીપજ્યું છે. ઘટનાસ્થળ પર રહેતા ડૉક્ટરો અને અન્ય લોકોનું પણ મોત થયું હોવાનું જાણવા મળ્યું…
- અમદાવાદ
પ્લેનના પાછળના ભાગેથી વધુ એક મૃતદેહ મળી આવ્યો, શું હજી મૃત્યુનો આંકડો વધશે?
અમદાવાદઃ એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું તે દુર્ઘટનાને અત્યારે કલાકો થઈ ગયાં છે. હજી પણ કાટમાળમાંથી મૃતદેહો મળી રહ્યાં છે. જેથી એજન્સીઓ દ્વારા ઘટના સ્થળ પર સતત કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે ફરી…
- રાજકોટ
રાજકોટમાં એર ઈન્ડિયાની ફ્લાઈટને લેન્ડિંગમાં મુશ્કેલી પડતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
રાજકોટઃ અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ (Air India plane crash) થયું તેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અત્યારે એર ઈન્ડિયા (Air India) ના વિમાનમાં ખામી સર્જાઈ હોવાની અનેક અહેવાલ પ્રકાશમાં આવી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રાજકોટ (Rajkot)માં ગત…
- અમદાવાદ
ડૉક્ટરોને સલામ! સિવિલમાં સતત 25 કલાક કામ કરી 275 મૃતહેદના પોસ્ટમોર્ટમ કર્યાં
અમદાવાદઃ વિમાન ક્રેશની દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયાં છે. વિમાનમાં 1.25 લાખ લીટર ઇંઘણ હોવાથી ક્રેશ થયા બાદ તેમાં બ્લાસ્ટ થયો હતો. જેથી લોકો તેમાં જીવતા ભડથું થયાં હતા. કાટમાળમાંથી મૃતદેહ કાઢતી વખતે સુરક્ષાકર્મીઓનો આત્મા પણ કકળી ઉઠ્યો હતો. છતાં…
- નેશનલ
વિમાન દુર્ઘટના બાદ નર્સ વિશે કરી અપમાનજનક ટિપ્પણી, કેરળના સરકારી અધિકારીની ધરપકડ
તિરૂવનંતપુરમ, કેરળઃ અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયાં હતા. આ દરમિયાન અનેક લોકોએ દુઃખ વ્યક્ત કર્યું હતું. પરંતુ આ દરમિયાન ફેસબુક પર રાજ્યની એક નર્સ વિશે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ કેરળ સરકારના એક કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે.…
- રાજકોટ
વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી લંડનથી ગાંધીનગર પહોંચ્યા, આખુ રાજકોટ પાળશે સ્વયંભૂ બંધ
અમદાવાદ, રાજકોટ: અમદાવાદમાં બનેલી ભયાનક દુર્ઘટનાએ દેશના દરેક વ્યક્તિને શોકમાં ડૂબાડી દીધો છે. એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડી મિનિટો પછી ખૂબ જ ખતરનાક રીતે ક્રેશ થયું હતું. આ જીવલેણ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 265 લોકોના…
- અમદાવાદ
પ્લેન ક્રેશની એ પળ ભયાનક હતીઃ 1,000 ડિગ્રીનું તાપમાન, પશુ-પક્ષી બચ્યાં નહીં!
અમદાવાદ: અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં અનેક લોકોના જીવ ગયાં છે. એટલું જ નહીં પરંતુ એર ઈન્ડિયાનું વિમાન જ્યા ક્રેશ થયું ત્યા તાપમાન એટલું વધી ગયું હતું કે, કોઈનું બચવું શક્ય જ નહોતું. મળતી જાણકારી પ્રમાણે આ વિમાનમાં 1.25 લાખ લીટર…